________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
કક્કાવલિ સુધ–ગ. બ.
ગુણજ્ઞ થઈને ગુરુ ગ્રહું છું, મવગુણુ કોના ગ્રહું' ન લેશ; ગુણુાને દાષા એ છે સાથે, ગુણુગ્રાહક ગુણુ ધરૂ હમેશા ૨૧૫ ।। ગબ્બર જમ્બર કાઇ ન જગમાં, સદાકાલ રહેતા નિર્ધાર; ગણુ.!!! નિજમાંના ગુણુ દોષાને, કષાયના કર !!! અટ સંહાર. ૫૨૧૬) ગણ્યા ભણ્યા નહીં હજી હું પૂરું, પ્રગટ કર્યું નહીં કેવલજ્ઞાન; ગરીબાઇ રહી ગુણુવણુ મુજમાં, પણ મુજ દિલમાં છે ભગવાન, ૫૨૧૭ણા શ્રેણીઓની જે નિદા કીધી, નિંદુ કરૂ છું પશ્ચાત્તાપ; ગુરૂઓના સહુ ગુણુ સંભારૂ, નિંદું ગહુ` સઘળાં પાપ, ॥ ૨૧૮ ॥ ગંભીરતા આદિ સહુ સદ્ગુણ, પ્રગટાવવાને કરૂ` પુરૂષાર્થ; ગુણાની પ્રાપ્તિ માટે ધર્મના,-સાધનના સઘળા પરમાર્થ, ૨૧૯ા ગ્રહવા ગુણેાને દુર્ગુણુ તજવા,–પ્રયત્ન કરૂ છુ ને જ કરીશ; ગુરૂપ્રતાપે પ્રભુ કૃપાએ, ટાળીશ દેષા રાગને રીસ.
૫૨૨૦ ॥
घ
॥ ૨ ॥
ઘઘા ઘાર કમને વારા, ષિ, ખાલક સ્ત્રી કરશ ન ધાત; ગર્ભની હત્યા કરી ન કયારે, ઘારીસમ કરી મીઠી વાત, રાગને રાષથી સ જીવાના,,—ઘાત કર્યો નહી મળશે દેવ; ઘઘ્ધા ભણ્યા ત્યારે કહેવાશે, ઘટાટપ તને મિથ્યા દેવ. ઘટઘટ વ્યાપક આતમ ઇશ્વર, અન તજીવા બ્રહ્મ થાય; ઘણાક્ષર ન્યાયે માનવભવ, મન્યેા હવે ધર !!! મુક્તિ ઉપાય. ઘા ઘેાડા ગાડી ઘર આદિ સહુ, તારાં મતે તે ન થનાર; ઘાણી વૃષભની પેઠે ચાલી, જરા નહી દૂર જાનાર, ઘેારામાંહી અસંખ્ય ઘલાણા, ધૂળની કાયા ધૂળજ થાય; ઘડપણમાં પણ ગુણી થઈ આતમાં!, પ્રભુને ભજ કયાં ગાથાં ખાય.પા ઘેારને પૂજે મર્યા પછી જે, જીવતાં તે દે નહીં માન; ઘેારપૂજકા ગુણગ્રહણુવણુ, જગમાં જીવંતાં નાદાન, ઘેારકમ કરનારા જેઓ, જીવતા તે નરક સમાન; ચારકમીના સંગ ન કરવા, વિરાગકારક ઘેાર મશાણુ,
For Private And Personal Use Only
॥ ૧ ॥
॥ ૪ ॥
u † u
॥ છ !