________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ગ.
( ૧૪ ) ગારવ રસ દ્ધિ શાતા ત્રણ્ય, ગારવ કરતાં ગુણ સહુ જાય; ગુમાન કરતાં ગુલામી પ્રગટે, સમજે તેને ગર્વ ન થાય. તે ૮૯ છે. ગરીબી-જ્ઞાની ભેગી ફકીરીની, તેમાં અનંત સુખની હેર, ગરીબી એવી ત્યાં પ્રભુતાઈ, અમીરીમાંહી દુ:ખ ને ઝેર. ~ ને ગોચરી કરીને સાધુ મુનિ, દેહનું પોષણ કરતા દેખl; ગોચરી કરતાં ગુણે ઘણા છે, નિજ પરને હિતકારક પેખ છે. ૯૫ ગોચર ભૂમિ-ગાયે ઢોરે, –માટે કાઢેલી તે જાણ ! બેચરભૂમિને નહીં ખેડે, આર્ય હિંદુ તે સત્ય પ્રમાણે છે કરો ગામ ગપાટા વિકથા નિંદા, વાતેથી કંઈ વળે ન ભવ્ય ગણ!! અંતરમાં ગુણ શા પ્રગટ્યા, ગણll શું આજ કર્યું કર્તવ્ય.લકા ગણ!! શું આજ લગી શું કીધું, પાપ કર્યા વા પુણ્યનાં કર્મ, ગણ!! સશુણદર્શણ શા પામ્ય, ખાનગીમાં ગણી પ્રગટે શર્મ. લજા ગજાવે આલમ સદુપદેશે, સર્વજીપર કર !!! ઉપકાર; ગુણે પ્રસાર જગમાં જ્યાં ત્યાં, આતમ ? તારો ધર્મ અપાર. છેલ્પા ગજ ઘડાના ગુણને ગ્રહશે, શાહની પેઠે કર ગુણગ્રાહક ગ્રાહકથા!! સદ્દગુણને જ્યાં ત્યાં, ગુણે ઉપર જ્યાં ત્યાં ધર!!! ચાહતા ગભરાઈ અકળાઈ ન જાવું, દુઃખ પડે તે રાખો ભાન; ગભરાયાથી દુઃખ ન ટળતું, હિંમત રાખી કર !! પ્રભુગાન. પલછા ગે બ્રાહ્મણ લઘુ બાળને ગર્ભની,-હત્યાથી થાતું મહાપાપ; ગરીબ સાધુ ફકીર સંતની,-હત્યાને છે નરક જવાબ. ૧૯૮ ગુણવણુ ગુણઠાણું નહીં આવે, ગુણવણુ કર્મકાંડ છે ફેક ગુણઠાણપર ચડવા માટે, રાગ રેષને કામને રોક!!!. છેલ્લા ગુરૂએ ગળી જ્ઞાનની મારી, ભક્તોનું હણતા અજ્ઞાન ગુરૂના આશયે જેઓ જાણે, ગુરૂરૂપ થે બનતા ભગવાન. ૧૦૦ ઘાટ, ઘડાયા દેહાદિકના, તે સહ પુદ્દગલના પર્યાય; ઘાટ, સકળ મુદ્દગલના વિણસે, અઘાટ આતમ નહીં વિણસાય. ૧૦૧ ગૃહિણી તે ઘર અન્ય ન ઘર છે, ઘરમાં ગૃહીણીઓનું રાજ્ય ગૃહિણીઓ ઘરમાં પૂજાતી, લક્ષમીનું ત્યાં છે સામ્રાજ્ય. ૧૦૨
For Private And Personal Use Only