________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
કક્કાવલિ સુબોધ-ગ. ગોખણપટ્ટી કરી કરે, લેકે મુખપાઠ કરે કેય
ખણપટ્ટી વેદિયા ઢોરની,-પેઠે ત્યાં નહીં જ્ઞાન જ હાય. ૧૦૩ ગુન્હાઓ કર! નહીં બીજાના, ગુન્હાનાં સહુ કારણ ત્યાગ!!! ગુન્હેગારો શિક્ષાએથી, પામે છે ગુણને વૈરાગ્ય. ૧૦૪ ગુન્હેગારને દે માફી, ગુન્હાને કર !! પશ્ચાત્તાપ; ગુન્હા થાતાં માફી માગી, પછીથી કર નહીં એ પાપ, ૧૦પા ગોટાળા કર ! નહીં અતિલોભે, ગોટાળાથી રહે ન નીતિ, ગરબડ જે અન્યાય દેશની, તેને ત્યાગે ધરી સુરીતિ. ૧૦૬ ગાંડા જેવા જગમાં ફરતા, અલમસ્ત કે મસ્ત ફકીર; ગાંડાઓમાં કેક છે સંતે, પ્રસંગે પરખાતા ગંભીર ૧૦૭ ગાંડા જેવાં અવધતું કે, પ્રભુથી એકપણે મસ્તાન; ગાંડાઓમાં ત્યાંથી તે, પરખાતા કે જે ગુણવાન, ૧૦૮ ગંભીર સાગર સરખા મસ્તે, બાહ્ય લક્ષણે નહીં પરખાય; ગાંડો થઈ તે પાછળ લાગે, તે પણ ગાંડા જેવો થાય. ૧૦૯ ગાવે તેને શીર પર પ્રભુ છે, ધ્યાવે તેના દિલની પાસ ગાંડા થાય જે પ્રભુપર પૂર, પ્રભુમય પતે થાતે ખાસ. ૧૧ ગળું રેંસીને અન્યજીનું, અન્યજીનું પીને રક્ત; ગ કરીને પાપે મનડું, બનીશ નહીં તું પ્રભુને ભક્ત. ૧૧૧ ગંદકી, દુર્ગણ વ્યસનની ભારી, ગંદકી, હિંસાદિક છે દેષ; ગંદકી, અંતરની સહુ ત્યાગે, ધારે આતમ ગુણને પિષ. ૧૧રા ગંદ તે છે દુર્ગુણી દેવી, વ્યસની હિંસાને કરનાર; ગંદકી, મનની તજ્યા વિના તે, પવિત્ર કે નહીં નરને નાર. ૧૧૩ ગંધ, સુગંધ ને દુર્ગધ બે છે, બેમાં જેને રાગ ન રોષ, ગંદી, કાયા છતાં પવિત્ર જ, લેભ તજી ધા સંતોષ. ૧૧૪ ગ્રહણ ને ત્યાગ જે આહારદિક, સર્વે જે તે વ્યવહાર ગ્રહણ ત્યાગમાં નિ:સંગીને, નિષ્કામી તે પ્રભુ અવતાર. ૧૧૫ ગુઢ રહસ્ય, ગુરૂગમ જ્ઞાને, સમજે પામી ગુરૂં પસાય; ગુપ્તમંત્રનાં રહસ્ય સમજે, ગુરૂગમે આશા સમજયા જાય. ૧૧૬
For Private And Personal Use Only