________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુખાધ–ગ.
( ૧૪૩ )
શુપ્ત શકિતયેા રહી આતમમાં, ગુરૂગમે તેના કરા વિકાસ ગુપ્ત રહે નહી. જ્ઞાનમાં કાઇ, ચેાગ્યના કરતા જ્ઞાની પ્રકાશ, ૫૧૧૭ણા ગંગાજલ સમ નિર્મલ ત્યાગી, સ ંતા પ્રભુના મસ્ત કીર; ગંગાને પણ પવિત્ર કરતા, સંત પ્રકટ આતમ મહાવીર. ૫૧૧૮૫ ગયા તા થ્રુ ને રહ્યો તે શું તે, કર્યું ન જેણે દાનને ધ; ગયા વખત પાછે નહી આવે, કરી લે આતમ !! સારાં ક. ૫૧૧૯૫ કર્યો વણુ પ્રભુપદ નહીં છે, ગુરૂ ગુરૂ કર્યો સ્વર્ગ ન માક્ષ; વણ ગુરૂતા, ગુરૂની સશુરા જાણે, નગુરાથી ગુરૂ રહે પરાક્ષ. ૧૨૦ના ગુરૂગીતા સંસ્કૃત ભાષામાં, રચી સદ્ગુરૂના લહી પસાય; ગુરૂ રવિસાગર ગુરૂ સુખસાગર, ઉપકારી મહાસંત સુહાય. ૫૧૨મા ગુજારે કર્મ પ્રભુ તુજ, શિરપર, સુખ દુ:ખ તે સહી લે સમભાવ; ગુમાન કર નહીં સુખ સાંપડતાં, દુ:ખ પડે મન શાક ન લાવ !!, ૫૧૨૨ા ગોશાળા સરખા જે શિષ્યા, ગુરૂદ્રોહી ગુણલાપી જે&; ગુણ સામે અવગુણ જે કરતા, દુર્ગતિમાં બહુ ભમતા તેહ. ૫૧૨૩૫ ગુઢુલી તે ગુરૂના ગુણ ગાવા, ગુરૂભિકતનું કરવું ગાન; ગુહલી કરતાં ગાતાં ગુણુ મહુ, અંતે પ્રગટે કેવલજ્ઞાન. ૫૧૨૪ા ગા !! ગુણુરાગે, વેરીગુણને, જ્યાં ત્યાં ગુણુને દેખા ! ! ભવ્ય ?; ગુણીના ગુણ ગાતાં ગુણ પ્રગટે, ગુણી પણાનાં કર !!! કર્તવ્ય. ૫૧૨મા ગુણુ ખેલે શત્રુમાં રહેલા, દુર્ગુ ણુ, શત્રુના નહીં ખાલ ! !; ગડુમાંથી છતા' ગુણ્ણા લે !!, @ાથી પ્રભુના દ્વારને ખાલ. ૧૨ ૬ા ગમખાઇ ગુણુ લેતાં અન્યના, આત્મગુણેા સઘળા પ્રગટાય; અણુ!!! ગુણે દુર્ગુણુ શ્યા નિજમાં, ગહન વાત, ગુરૂથી સમજાય. ૫૧૨૭ાા ગુજાર! જીવન પાપ રહિત નિજ, નિર્દોષે કર! નિજ ગુજરાન; ગમાળા કર ! નહીં અસત્ય આલી, ગરીમના એન્રી ભગવાન,૫૧૨૮ા ગુણી થવાને અપરાધીને, વખત આપ કે સુધરે તેહુ; ગુનેગારા સુધારવાને, જ્ઞાનખાધ આપા !! ગુણુગૃહ, ગૌતમ ગણુધર લબ્ધિધારક, વીરપ્રભુના શિષ્ય મહાન; ગાતમ નામે કાર્યાર ંભે, મંગલ થાવે ખહુકલ્યાણુ.
For Private And Personal Use Only
૫૧૨૯૫
૫ ૧૩૦ ॥