________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
કક્કાવલિ સુધ–ખ.ગ. ખસ્ય આવકથી બહુ, આસવથી ખસવા પુરૂષાર્થ, ખરી રીતે કરવા ઉત્સાહી, થયે હું એ સાચે પરમાર્થ. . ૧૯૩ ખરા માર્ગમાં ચાલતાં ખલના, પડવું આથડવું બહુ થાય; ખરા માર્ગમાં ભૂલ સુધારી, ચાલુ આગળ તજી અન્યાય, ૧૯૪ ખેજ કરું છું કરીશ સત્યની-અનેક દષ્ટિગે સત્ય ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પ્રભુ મળવાનાં કરૂં છું કૃત્ય ૧લ્પા
ખ્યાતિ, નામને રૂપથી જૂઠી, તેમાં ધરૂં નિર્મોહ સ્વભાવ ખરૂં એ સમજી આપાગે, હણવા ઉો મોહવિભાવ. ૧દ્દા ખલેલ ન પાડું ધર્મમાં કોને, કરૂં ન ઈચ્છું કેવું ખરાબ ખરું છું આઘે મોહથી જ્ઞાને, વતું મનપર મૂકી દાબ. ૧૯૭૫ ખિન્ન ન બનવું અલાભ અપયશ-રોગાદિ થાતાં નિર્ધાર; ખિન્ન ન બનવું કર્મોદયમાં, ઉપગ એ વોં સુખકાર. ! ૧૯૮૫ ખેદ ન કર સંકટ પડતાં, મૃત્યુ થતાં નહીં ધર ખેદ; ખેલ છે કુદને સહુ ન્યા, અંતરમાં ધાર !!! નિદા ૧૯ ખાણું ભાણું પડતું રહેતું, કેઈ ન આવે પરભવ સાથ; ખ્યાલ કરીને એવો જ્ઞાને, ભજ !! અંતરમાં ત્રિભુવનનાથ પારણા ખરૂં સમજીને ખરૂં કરી લે, જૂહું સમજીને તે ત્યાગ !!!; ખડા રહો પ્રભુધ્યાનમાં પલપલ, પ્રભુ ભક્તિમાં જ્ઞાન જાગ !!!. ૨૦૧૫
| || ગગા મોહની ગમ્મતવારે, ગુણે ગ્રહને છડે દેષ; ગરીબ રેગી દુખીઓને, સહાય કરે રાખે સંતોષ. ૧ ગાવો અરિહંત મહાવીરદેવને, ગુરૂ માબાપની કરશે સેવા ગગે ભરે ત્યારે કહેવાશે, દુર્ગુણ તજી ધરશે ગુણ ટેવ. ૨ ગુરૂની સેવા ભક્તિ કરશે, ગુરૂથી સાચું મળતું જ્ઞાન દેવગુરૂના ગુણને ગા, ગર્વ કરે નહી થઈ નાદાન. ૩ ગંભીર થાશે ગુરૂગમ લેશો, ગુરૂ સેવી ગુણ લેશો સર્વ, ગણશે ગુણને દેષ છતાં પણ, ગુણસરાએ ન કરશો ગર્વ છે ૪ છે
For Private And Personal Use Only