________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ખ.
(૧૩૩) ખરૂં પ્રકાશું છું જગ આગળ, હજી છું સાધક થ ન સિદ્ધ) ખરૂં પ્રકાશું છું જગ આગળ, પ્રગટી ન કેવળજ્ઞાનની ત્રાદ્ધિ. ૧ ખરે પ્રકાશ અવાજ જણાવે, હજી પ્રગટી નહીં પૂરી મુક્તિ ખરે પ્રકાશ જણાવે સંપ્રતિ, જડમાં સુખની નહીં પ્રતીતિ. ૧૮ ખરૂં જણાવું અનુભવીને, ઈશ્વર મુક્તિ અનુભવ થાય; ખરૂં જણાવું જગકેને, મેહને જીતંતાં છતાય. ૧૮૧ ખાયાં મેં જે ભવભવમાંહી, અન્યનાં પાપી મર્મો દેષ; ખુલા દિલથી માફી માગું, તયે અપરાધી ઉપર રાષ. ૧૮વા ખુલ્લા દિલથી વિશ્વજીને, ખમાવું કીધા સહુ અપરાધ ખાટાને હું માનું છું, સાધું આતમ અવ્યાબાધ છે ૧૮૩ ખરા જીગરથી હે પ્રભુ તુજને, વિનવું છું મુજને કર ! શુદ્ધ; ખરી વખત બેલી ઓ પ્રભુ!!, અહંન વિભુ પરબ્રહાને બુદ્ધ ૧૮૪ ખાનાખરાબી, મેહે કીધી, મારી સહાયે પ્રભુ તું આવ !!!! ખૂની મેહને દૂર હઠાવી, મુજને પૂર્ણ પ્રકાશ જણાય છે. ૧૮૫ ખરી ખંત તુજ રૂપે થાવા, ધારી પ્રગટી તાલાવેલી ખેરવવા મહાદિક ક, ઉદ્યમમાં પ્રભુ થાજે બેલી.૧૮૬ ખરૂં તાન તુજ સાથે પ્રગટે, તે પ્રભુ તું છે મારી પાસ; ખરા તાનને તન્નમનાટે, જ્યાં ત્યાં પૂરે પ્રભુ વિશ્વાસ છે ૧૮૭ | ખરૂં તાન તુજ સાથે લાગ્યું, જ્યાં ત્યાં આત્મપ્રભુ ત્યાં પ્રેમ, ખરે પ્રકાશ કરે પ્રભુ દિલમાં, રાખે મુજપર પૂરણ રહેમ. ૧૮૮ ખરાખરીને ખેલ આ પ્રગટ્યો, મેહની સાથે કરાય યુદ્ધ ખરાબને દૂર કરીને જ્ઞાને, ઉદ્યમ કરૂ છું થાવા શુદ્ધ. તે ૧૮૯ ખરાબી કીધી જેઓની મેં, જે એને આખા સંતાપ ખમાવું બિંદુ બહુ પાપ, કરૂં છું મનમાં પશ્ચાત્તાપ. ૫ ૧૯૦ બેટા ખ્યાલ કરીને આડા-પાપ પન્થમાં ચાલ્યો જેહ ખરા હૃદયથી પસ્તાઉં છું, પાપ ટળને સઘળાં એહ, એ ૧૯૧ . ખાટું સમજાવ્યું તે બિંદુ, ખાટી આપી જેહ સલાહ ખોટાનો સંગી નહીં થાઉં, શમાવું સઘળા કામના દાહ. ૧૯રા
For Private And Personal Use Only