________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કાલિ સુમધ-જ.
૫૫૦૮ના
૫૫૧૦૫
જ્યાં સુધી છે ખાવું પીવું, ત્યાં સુધી કર !! વધુથી ક; જ્યાં સુધી છે રાગને રાષની,-વૃત્તિ તાવત્ વર !! મન ધર્મ ૫૫૦ના જ્યાં સુધી છે જીવવુ જગમાં, તાવત્ તારી ફરજ બજાવ!!; જીવન પવિત્ર નિર્દોષી તુજ, યાદિ કાર્યોથી પ્રગટાવ ! !. જ્યાં સુધી મનમાંહી શુભાશુભ,-વૃત્તિયાના પ્રગટે ભાવ; જાણા તાવત્ નિમિત્ત કારણ, ઉપકારી છે ધર્મ પ્રભાવ. જીવવું પાપે કદિ ન સારૂં, ધર્મે જીવવુ સુખકર એશ; જગજીવા છે બ્રહ્મસ્વરૂપી, આત્મસ્વભાવે દેખ ! ! હમેશ. જ્યાં સુધી છે નાત જાતને, દેહાર્દિકના રાગને રાષ; જાણુ 11 તાવત્ જીવવુ માહે, સાત્વિકગુણથી જીવન પોષ11. ૫૫૧૧૫ જેની તેની સાથે જગમાં, આત્મપ્રેમથી જીવન ગાળ !!; જગજીવાના ઉપર પૂરૂં, આતમભાવે ધરવુ વ્હાલ, જીત્તાં મારે દુ નલેાકા, સદ્ગુણી લેાકા પૂજે પાય; જગમાં એવું જાણી આતમ !!, સાધા!! માક્ષ તણેાજ ઉપાય ।।૫૧૩ જાહેરમાં કાઈ નિદે પૂજે, કરેા !! ન તેપર રાગને રાષ; જાહેર જીવન ગાળા!! પ્રભુમય, જેથી પ્રગટે શિવ સંતાષ. ૫૫૧૪ જવલંત શક્તિ પ્રગટાવે !!, જ્વલંત શક્તિથી જીવાય; જ્વલંત શક્તિ સ્વરાય ત્યાં છે, સમજી ને સાચુંસમજાય. ૫૫૧૫મા જગ છે ચેતન જડ એ તત્ત્વનું, જગ છે કાળ અનાદિ અનંત; જગમાં જીવે !! જીવતા જડથી, ચેતનથી જાણે !! મતિમત. ૫૫૧૬૫ જીવવું આંતર બ્રાહ્યશક્તિથી, બ્રાહ્યપદાર્થોથી જીવાય; જીવન ખાદ્ય છે આાન્તર હેતુ, સમજે તે હુિં ખત્તા ખાય. પ૧૭ના જીવવું બાહ્યાભ્યતર ખળથી, એવા છે કુદ્રત્ના ન્યાય; જગની સહાયથી જીવે જીવા, જીવંત ધમ તે જૈન ગણાય. ૫૫૧૮ના જીવા જીવે છે જીવાથી, અજીવ જડથી જીવે જાણુ !!; જડ અજીવ સહાયે જીવે, માહ્યજીવનમાં એઠુ પ્રમાણુ. ૫૫૧૯૫ જીવનસુત્રા માહ્યાભ્ય તર, જાણે તે જગ છબ્યા જાય; જીવનસૂત્ર જેનહિ જાણે,−તેની હયાતી જગ ન રહાય, પિરવા
For Private And Personal Use Only
પા
૫૫૧૨ા