________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
કઝાલિ સુખાધ-ક.
.
કડવુ આષધ માતા પાવે, ગુરૂજન પાવે હિતધરનાર;
॥ ૧૯૪ ૫
૫ ૧૯૫ ૫
૫ ૧૯૭ ॥
ભવભયરૂપ.
૫ ૧૯૮૫
કડવુ તે પણ મીઠુ` નક્કી, મીઠું પણ અરિતુ' દુઃખકાર. ।। ૧૨ । કલ્પના કાટિ કરવી છંડી, એક નિજાતમ શુદ્ધિ ધાર ! !; કલ્પિત પુસ્તક દૃષ્ટાંતાથી, સત્ય શીખ ગ્રહવી સુખકાર. ॥ ૧૯૩ ૫ કલ્પિત દૃષ્ટાંતા આપીને, વિદ્વાના સમજાવે શીખ; કુપિત રાગને દ્વેષની કરણી, એવી સતા આપે ઢીબ, કાળું દેખતાં પાર ન આવે, જ્યાં ત્યાં ધાળુ સાનુ દેખ !; કાળુ એ પેાતામાં શુ છે, પરની કાળી ખાજી ઉવેખ. કવશે સહુ જીવમાં કાળું, કાળાંને દે નહી ધિક્કાર; કાળુ' ત્હાર' બીજાએને, લાગે કેવુ તેહ વિચાર. કુરૂઢિયા જે દેશ કામને, સંઘધર્મ દ્ગાનિ કરનાર; કુરીતિયા એવી ખેાટી, તેનેા જલ્દી કર પરિહાર. કગ્રન્થમાં કર્મ પ્રકૃતિ,- માંહી કનુ ઘણુ સ્વરૂપ; ક જ્ઞા કર્મોને ટાળે, પડે નહીં તે કંજીસ થા નહિ આતમ જગમાં, યથાશક્તિ સત્પાત્રે આપ !! ; કબ્રુસ સાથે જાય ન કેાડી, કંજુસની છેાડી દે છાપ. કજુસાઈ કરે કયાં મેહે, જડ ધન આદિ આવે ન હાથ; કાડી પણ સાથે નહીં આવે, તે મૂકી જાવું માથ. કનુસનુ જો નામ, પ્રભાતે, કે તેને કઇ વીતી જાય; કે બ્રુસ માખી પેઠે હાથેા, ઘસતા પરભવ શાંતિ ન પાય. ૨૦૧૫ કનુસની કિંમત છે કેાડી, કેજીસનુ છે નહીં કલ્યાણુ; કનુસતા કર નહીં કા રીતે, ઉદાર થા આતમ ! ગુણવાનું. ઘર૦ા કથની સરખી રહેણી ન જેની, એવા જગમાં જના કરાડ; કથની રહેણી છે જ્યાં સરખી, એવાની જગમાં નહીં જોડ. ૫૨૦૩ા કહેણીથી કશું વળે ન કિંચિત્, રહેણી વણુ કહેણી છે મૂળ; કહેણી મજુરી રહેણી હજૂરી, રહેણીનું જગમાંહી મૂલ્ય. ૫૨૦૪ા કહેણી ભવાઈ સરખી જગમાં, કથા કર્યાથી થાય ન કાજ; કહેણી સરખી રહેણી રાખેા, તેથી પ્રગટે સુખ સામ્રાજ્ય. ઘ૨૦પા
૧૯૯ા
ll૨૦ના
For Private And Personal Use Only
૫ ૧૯૬ ॥