________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધન્ક
(૯૭) કાચા કુંભ સમી છે કાયા, પાણપરપોટા સમ જાણે, કાચી કાયાને શે ગારવ, કાયા, નદીના પૂર સમાન. ૨૦૬ કજીયા કંકાસે કહેશોમાં, પામર જીવનું જીવન જાય; કરૂણા સત્ય ક્ષમા સેવામાં, ઘમીજનનું આયુ સહાય. ૨૦૭ કરેડપતિ વા સુરપતિ થાતાં, જ ગથી થાય ન સુખ; કેવળ આત્મામાંહી સુખ છે, ભેગમાં રોગને સંકટ દુ:ખ છે ૨૦૮ કેળ ફળે છે એકવાર જગ, તેથી તે ચોરીમાં સુહાય કેળની પેઠે એકવાર જે, કરી પ્રતિજ્ઞા પાળે ન્યાય. ૨૦૯ કન્ટેસંકટ પણ શિક્ષક સમ, રેગ પણ શિક્ષકસમ સર્વ; કર્મ તે દુઃખ આપી સમજાવે, આતમ કર નહીં મિથ્યા ગર્વ.ર૧ને કેતુક દેખી અચરિજ પામે, જગમાં સઘળાં નરનાર; કૌતુક દેખ!! મનનું અંતમાં, ઘેડ ઉપર નીચે સવારે. ૨૧૧ કૌતુક નાટક, આતમ કર્મનું, બન્નેનું જે ! નિજનીમાંહા કર્તા હર્તા પર માને, મેહે આતમ એ દુઃખ છાંય. ૨૧રા કહેતે બીજાને તું કુડો, પણ જે ! તું નિજ મનનું કૂડ; કાળ છે ક્રોધ સ્વરૂપી મનમાં, મનમાં વર્તે કામનું ભૂંડ. ૨૧૩ કેડીની કિંમત છે તારી, જ્યાં સુધી તું મેહગુલામ; કેટિ ઈન્દ્રોથી પણ મેટે, ટાળે જ્યારે મહદમામ. ૨૧૪ છે મિત્ માની ત્યજ નહીં યત્ન, ઉદ્યોગી થે કર ! ઝટ કાજ; કાર્ય કરતાં કિસમત સહાય, થા તું ઉદ્યોગે સામ્રાજ્ય. ૨૧પ કવિ ખરા જે આતમ શુદ્ધિ, કરતા આપે સદુપદેશ, કાવ્ય તે સાચાં જેથી મન તન-શુદ્ધિ ટળતા દુર્ગુણુ કલેશ. ૨૧દા કવિતા તે સાચી છે જેથી, આત્મગુણને થાય વિકાસ કાયા મન વચ શક્તિ પ્રગટે, પ્રભુધર્મ પ્રગટે વિશ્વાસ. એ ૨૧૭ | કાર્યો શુભ, એ પ્રભુની કૃપા છે, સત્કાર્યોથી કૃપા ન ભિન્ન; કૃપાદિ સત્કરણ કીધા વણ, પ્રભુકૃપાકાંક્ષી જનાદીન. છે ૨૧૮ ! કૃપા, પ્રભુની સત્ય વિચારે, સગુણ સદ્દવર્તન છે માન, કુપા,પ્રભુની તે શુભ કર્મો, ઉદયે આવ્યાં નિશ્ચય જાણ!!. પર૧લા
For Private And Personal Use Only