SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ-સુબેધજ. ( ૧૯૯) જીવનનાં સહુ સૂત્રો જાણે છે, જીવંતજાતિ લક્ષણ ધાર; જીવીને જીવાડો સને, જાગી અન્યોને જ જગાડ છે. ૩રપ છે જીવવું પ્રભુમાં રહી પ્રભુભાવે, પ્રભુમાં રહીને જગમાં જીવ છે; જીવે એવું કે જેથી તું, જીવતે જગ બને જ શિવ..૩૨૬ છે જીવન નિર્દોષી તુજ સારૂં. આત્મશુદ્ધિનું જે કરશ્નાર; છિનવરરૂપ થાવાને માટે, હારો જન્મ છે જગનિર્ધાર. ૩ર૭ જન્મ છે તારે જીન થાવાને, જન્મ છે તારે પ્રભુપદ હેત; જીવનગાળો ધમેં સઘળું, મોક્ષદશાના એ સંકેત. ૩૨૮ છે !! વિશ્વજીના માટે, સોના જીવ્યામાંહી જીવ ! જગમાં જીવવું મોક્ષાથે શુભ,–જેથી આતમ થાવે શિવ. ૩૨૯ જીની રક્ષાર્થે જીવે છે, સકલજીની કરજે સેવ; જીદિલમાં પ્રભુને રાખી,તો તું આતમ થાવે દેવ. ૩૩૦ છે જગજીની જયણે પાળે , જીવદયા સમ કેઈ ન ધર્મ જીવદયામાં જૈનધર્મ છે, સર્વધર્મને એ છે મ”. ૩૩૧ છે જીવદયાવણ ધર્મ નહિં છે, જીવદયાથી થાવે મોક્ષ જગજીના દુઃખ ટાળે છે, તેથી રહે ન પ્રભુ પરોક્ષ. એ ૩૩ર છે જગજીનાં સંકટ હશે, સ્વાર્થભેદના તજીને કલેશ; જગજીના રોગો ટાળે છે! તેથી આનંદ હાય હમેશ. છે ૩૩૩ છે જેવું નિજનું જીવન હાલું,-તેવું અન્યનું જાણું !! જાણી એવું પ્રભુને મળવા, દયા કરતાં છડે પ્રાણુ છે ૩૩૪ . જીવવું સર્વજીને વહાલું, મરવામાં સને છે દુઃખ; જીવાડે !! જગજીને સે, દયા ધર્મમાં પ્રગટે સુખ. ૩૩૫ જીને મારે!! નહિં ક્યારે, પશુપંખીના રક્ષે છે! પ્રાણ; જીને નિજજીવના જેવા, જાણ વર્તા!! !! સુખહાણ. ૩૩ જીની રક્ષા કરવામાં –સમાઈ જાતા સઘળા ધર્મ, જીવદયા ત્યાં સર્વધર્મ છે, સર્વધર્મને એ છે મર્મ છે ૩૩૭ છે જીવોની જ્યણા કરવામાં ઉપયોગ પ્રગટાતે ધર્મ, જીવદયા કર !! દ્રવ્યને ભાવે, નાસે જેથી સઘળાં કર્મ. ૩૩૮ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy