________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
કક્કાલિ—સુખાધ-જ.
જીવૠયા કર !! વ્હાલ ધરીને, સજીવની હિંસા ત્યાગ!!; જીવદયાથી પુણ્ય વધે છે, જ્ઞાનધ્યાન પ્રગટે વૈરાગ્ય. ૫ ૩૩૯ !! જીવદયાવણુ ધર્મ નહિ છે, જીવદયાવણ છે નહિં ત્યાગ; જીવયામાં સેવા ભકિત, જીવદયામાં પ્રભુના રાગ,
૫ ૩૪૦ ૫
૫ ૩૪૫ ૫
જીવદયામાં ભકતપણું છે, જીવદયામાં જ્ઞાન ને ધ્યાન; જીવદયાને જેઠુ કરે નહિં, હિંસક તે જાણે !! શયતાન. ॥ ૩૪૧ ॥ જીવદયાવણ મુકિત મળે નહિં, પ્રભુકૃપા પણ મળે ન લેશ; જીવદયાવણ સ્વગ મળે નહિ, જીવદયાવણુ દુ:ખ હંમેશ. ૫૩૪૨ા જગજીવાનું યથાશકિતથી,-ભલું કરવામાં દયા સમાય; જગજીવા જ્યાં આત્મસમા છે,ત્યાં પ્રભુની પ્રીતિ પ્રગટાય. ૫૩૪૩૫ જીવેા આત્મસમા જ્યાં ભાસ્યા,ત્યાં આતમ પ્રભુરૂપ સુહાય; જીવદયા ત્યાં સત્યધર્મ છે, દયાવિના નહિ ધર્મ ગણાય ૫ ૩૪૪ ll જગજીવાનાં દુ:ખા કાપેા !!, દયાધમ એ દિલમાં લાવ !!; જીવદયાના સર્વે ભેદો, જાણી તે દિલમાં પ્રગટાવ . જોતાં જોતાં ચાલી ગયા બહુ, જોડીલા તુજ નજરે પેખ !!; જન્મ્યા તે તે મરતા નક્કી, જાણી મિથ્યાભાવ ઉવેખ !!. ૬૪૬૫ જેની છે ઉત્પત્તિ જગમાં,—તેના અંતે થાય વિનાશ; જગમાં ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સર્વ તત્ત્વમાં જાણેા !! ખાસ, ઘ૩૪છા જડવસ્તુથી આતમ ન્યારા; ચિટ્ટાન ક્રમય આતમદેવ; જગમાં સૈાના જ્ઞાતા આતમ, સમ્યગ્ગાને સમજી સેવ !!. ૫૩૪૮ાા જગજીવાને હશે! !! ન ક્યારે, હણાવશેા નહિ દઈ સંતાપ; જીવાને પીડા !! નિહ' ક્યારે, જીવને દુ:ખવવામાં પાપ. ૫ ૩૪૯ ૫ જીવા એકેન્દ્રિયાદિ સે, પોંચેન્દ્રિ પ``ત તે જાણુ Il; જીવા સાથે અન’ત સગપણુ, અનંત વેળા કીધાં માન !!. ૩૫૦ના જાણ્યુ દેખ્યુ ન્યારૂ જે સે, પેાતાનુ તે કદી ન થાય; જાણી એવું આતમ ચેતા, પુણ્ય ધર્મ સાથે સુખદાય. જાવુ આવવુ ભવમાં સાને, દેહા વસ્ત્ર પરે બદલાય; જાણી એવુ આતમ ચેતા !!, જ્ઞાની દેહમાં મેહ ન પાય. ઉપરા
॥ ૩૫૧ ॥
For Private And Personal Use Only