________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
(૨૯૯) ધૂમકેતુ છે કામની વૃત્તિ, ધૂમકેતુ વ્યભિચાર જ જાણુ!! ધૂમકેતુ છે લોભની વૃત્તિ, હિંસા જૂઠને ચેરી જાણુ!!. ! ૨૦૦ • ધ્વનિ અંતરૂમાં સત્ય જ્ઞાનની,-બગટે તો ઈશ્વર પરખાય વનિયે અનેક જાતની જાણે !!, જ્ઞાનીને સર્વે સમજાય. ર૪પા ધપતે આધિ વ્યાધિ ઉપાધિ, ધૂપ તે જાણે છે! ત્રિવિધ તાપ; ધૂપમાં ય ધરે તે માટે, પ્રગટ્યા હરતે સો સંતાપ. . ૨૪૬ છે ધૂપ ભીતિથી ડરી ન જાવું, ધૂપના સામો રહીને જીવ!! ધૂપ સાથી ધર્મ વધે છે, આતમ પામે છે પદ શિવ. છે ૨૪૭ | ધ્વંસ થતે નહિં આતમને કદિ, દેહાદિકને થાય છે દવંસ, વંસ થતે નહિં ભક્તિને કદિ, વેશ્યાવૃત્યે થતે ન ભ્રંશ. ૨૪૮ છે ધૂમ્ર સરીખું અજ્ઞાન જ છે, ધૂમ્ર ત્યાં પ્રગટે વહિં પ્રકાશ ધૂમ્રાજ્ઞાન પછીથી ઘટમાં, સમ્યગજ્ઞાનને થતે ઉજાશ. એ ૨૪૯ ધરતા અભિનવ જ્ઞાનને સંતે, પ્રભુ દેયાને તે નહિં ધરાય; ધૃતિથી જ્ઞાની ચાલ આગળ, દુઃખ પડે પણ નહિં ગભરાય. ૨૫ ધીંગે આત્મપ્રભુ પ્રગટાવે !! -જે છે ત્રણભુવનને નાથ; ધીંગણ જેના શિર ગાજે,–તે ભક્તો છે સદા સનાથ. એ ૨૫૧ છે ધગશ હદયમાં ધર!! સત્કાર્યો,-કરવા માટે ભવ્ય !! હંમેશ ધગશથી ધગતે રહે પલપલ તું, ટાળે !! સર્વ જીવોના કલેશ. ૨૫ ધમકીઓ બીજાએ આપે,–તેથી બીવું નહિં લગાર; ધમકીઓ જૂઠી નહિ આપે !!, અને દ! નહિંધિકાર. ર૫૩ ધર્મ કરો!! આતમ બળ વૃદ્ધિ,-હેતે જગમાં નરને નાર, ધાસ્ક પાડે !!નહિં અને, વૈર્યથી વર્તે છે નરને નાર. ૨૫૪ ધર્મભેદથી વિધર્મીઓને નાશ કરે !! નહિં ધરીને ઠેષ; ધમભેદથી અન્ય ધમીની –સાથે જૂઠે કરો !!ન કલેશ. ૨૫પા ધન તન સત્તા દેહ થકી પણ,-ધર્મની ઉપર પૂરણ રાગ; ધરીને જગમાં ચાલે! આતમાં, જૂઠો ધર નહિં મન વૈરાગ્ય. રપદા ધરા થકીને રાજ્ય થકી પણ,-ધર્મની ઉપર ધર! ! બહુ રાગ ધર્મ કરંતાં દુનિયાં તજવી,-પડે તે તેનો કરજે ત્યાગ. રપા
For Private And Personal Use Only