________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ક.
(૯) કીરની પેઠે રૂડું બેલ, હળી મળી સંપી કરશે સંગ; કુંજર કીટક ગુણને ગ્રહશે, તેથી વાધે આતમરંગ. ૧ ૨૩૪ કુખ ન લજ નિજ જનનીની, નિજ જનની અજવાળે કુખ કૂર પૂરનાં ભેજન એકદિન, એકદિન ભીખનું વતે દુ:ખ. ર૩પા કેર ન કરશો ક્રોધ કરીને, જુલમ ગુજારો નહીં ચે કાળ; કાટની પેઠે રક્ષા આશ્રય, આપે દિલમાં બની દયાળ. ૨૩૬ છે કોલ કર્યો તે સાર પાળે, ષષ્ટિથી બનો ન કાક કપાલ ઈ ટીલું થાતું-ગાને વહાલી છે રાખ. ૨૩૭ના કપાસ, જગઢાંકણ છે સાચું, કપાસથી સર્વે ઢંકાય; કપાસ સરખા જગના ઢાંકણું, ઉપકારી દાની કહેવાય. પર૩૮૫ કલાલની દુકાને જતાં પણ, દારૂપાની માને લોક કુસંગીની સંગત નહીં કરવી, કઈ દિવસ બગડે છે કેક. રિલા કુટેવરૂપી ચુક્લ પાપી, એકવાર પડા તે નહીં જાય; કુચાલ પડી તે મહાપ્રયત્ન, તીવ્રોત્સાહથકી વિણાય. ૨૪ કુપુત્ર તે જનનીને જનકનું, કુલવંશનું બળે નામ; કુકરમાં દર્શણ બહુ, વ્યસનની પાપીવૃત્તિહરામ. | ૨૪૧ કુશિષ્ય, ગુરૂહી પાપી, વિનયાદિક સદગુણથી દૂર કલંક લાગે એવાં કર્મો, કરતા દુર્ગુણથી ભરપૂર. ર૪રા કશુરૂ તે મિથ્યાત્વી દુર્ગુણ, દુરાચાર કર્મો કરનાર, કપટે રાતે માતે બુડથલ, સદગુણવ્રતને પરિહરનાર. ૨૪૩ કુમિત્ર તે થવાથીને ખુશામતી, ધૂર્ત પ્રપંચી દિલમાં પાપ કુમિત્ર અવળી બુદ્ધિ આપે, કુમિત્ર તજતાં નહીં સંતાપ, ૨૪૪ કુધર્મ તે હિંસાને જૂઠી, ચારી રૂશ્વતને વ્યભિચાર, કુટેવ તે કુવ્યસનનું સેવન, દર્શણ કર્મને દુષ્ટાચાર. ૨૪પા કપાત્ર તે જે નીચ હરામી, અવિનયીને કૃતગુણનાશ કરે જે ઉપકારીનું બુરું, ણ બુદ્ધિને હાસ. રજા કુદેવ તે, અજ્ઞાની મહી, રાગી છેષી માયા ધાર; કુદેવમાં સર્વાપણું નહીં, કુદેવને તજીએ નિર્ધાર.
પળા
For Private And Personal Use Only