________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુપન.
( ૩૦૩ )
નિરાતત્ત્વ તે માંધ્યાં કને, ખેરવવાં જતા ! ! નરનાર; નિજ રાતત્ત્વના ખાર ભેદ છે, વ્યભાવથી નિર્જરા ધાર !!. ૫૩૨૫ નમ્ર બનીને સૈાની સાથે,વર્તો !! મારા આતમ ! અન્ય !!; નામોઇ ફર કરીને, પ્રભુ મળવાનું કર !! કવ્ય,
ligi
"રૂપા
instr
|| ગા
ન્યાય નીતિ છે મુકિત માČજ, ન્યાયથકી નિજ જીવન ગાળ ! !; ન્યાયથી પ્રભુના પંથે ચાલેા !!, ન્યાય કરે!! નિજને સુખકાર.૩૪ા ન્યાયથી ધર્માંના શાસ્ત્રવિચારા, નીતિથી જગમાંહી જીવ ! !; નીતિ વિનાનું જીવન જૂઠું, નીતિથી પામા !! ઝટ શિવ. નન્નુરા રહે નહીં નગુરેા થા !! નહીં, નગુરા ધૂળથકી પણ નીચ; નગુરાને પ્રભુ મળે ન કયારે, સશુરા જ્ઞાની જગમાં ઉચ્ચ. નગુણૅ થા !! નહીં કૃતગુણુ જ્ઞાને, પરોપકારીપર ધર !! પ્રીત; નગુરા નગુણા પતિત બને છે, એવી કુની છે રોત. નમિનાથ તીર્થંકર વંદું, નેમિનાથ તીર્થંકર દેવ; નમું સ્તવુ ધ્યાવું ગુણ ગાઉં, આત્માપયેાગે કરૂં હું સેવ, ૫૩૮ાા નકરુ તે નિર્લજ્જ છે જગમાં,–જેને નહિં સદ્ગુણુને રાગ; નકટા થા !! નહિં કદિ ન માનત્ર!!, નકટાઇમાં ધર !! નહિં રાગાલો નકલી તે અસલી સમ નહિ છે, નકલી તે કૃત્રિમ સૈા જાણુ ! !; નકલીની કિ ંમત છે થાડી, નકલીમાં ચેતન !! નહિ' પ્રાણ. ૫૪ના નકામું જગમાં કાઇ નહિ છે, નકામુ પણ ઉપયાગી જાણ !!; નકામુ જે પોતાના માટે, અન્યના માટે કિંમતવાન, નકામુ જીવન ગાળ !! ન આતમ !!, નકામા બેસે તે દુ:ખપાય; નકામુ જીવન ગાળે જેએ,-તેની સત્બુદ્ધિ કટાય. નકામી વાતો કર ! ! નહિ કયારે, જગમાં નકામું છે નહિ" કાર્ય; નકામું એલ !! ન આતમ !! કયારે, ઉપયોગી એલે!! સો જોઇ.જા
i૪૧૫
રાજરાા
નકામું અન્યનું દિલ નહિં...દુ:ખવ!!, નકામા જ્યાં ત્યાં એસ !! ન ઉઠે !!; નકામા જ્યાં ત્યાં જવુ ન કયારે, નકામું' તે છે લુંટાલુ ટ
૪૪ા
નકામું પરવર જવું ન કયારે, નકામું ગાળ !! ન મન વચ દેહું; નકામુ છે જગ દેોષી જીવન, સમજે તે થાવે ગુણગેહુ,
ાજપા
For Private And Personal Use Only