________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
*કાવલિ સુમેાધન.
નારી ચામડી ભાગવવાથી, ચામડિયા નર લહ્યા ન સુખ; નાહક શુ' મુ ઝેઝે મૂરખ, આજલગી સા પામ્યા દુ:ખ. નવરા બેઠા નખાવવાળે, નવરાં એસેા !! નહીં નરનાર; નવરા નિજપરને છે નકામી, નવરા સા પહેલાં મરનાર. નાણું દેખી નહાલ ન થાશેા, નાણાંને ઢારા નહીં ખાય; નર રળતા નાણાને દેખા !!, નાણાથી નર નહીં ઉપાય. નિĆય ચૈને કર !! સહુ કાર્યો, સત્કાર્યોમાં ભય નહીં ધાર !!; નિય થા !! લેાકેાના એલે, નિંદાદિક ભય દૂર નિવાર II, ઘર૧૪ા નબળી ગાયને બગાઈએ બહુ, સબળીને લાગે ન બગાઇ, નખળાને ભય દુ:ખા આવે, સમળાને સુખ ક્રીતિ વડાઇ.
૫૨ના
૫૧૮ાા
નાક જાય છે નામદીથી, અપકીર્તિનાં કરતાં કાજ;
નાક જાય છે અનીતિ દ્વેષ, અન્યાયે જગ કરતાં રાજ,
"હા
નખળાથી જીવાય ન જગમાં, સમળાથી જગમાં જીવાય; ન્યાય છે કુદ્રના એ સાચા, નિવીયોથી કશું ન થાય. નાત કરે મરનારની પાછળ, જીવતાંની કરે ન સેવ; નાહક એવી નાત ન કરવી, જીવતાં સેવા !! ગુરૂદેવ. નવરા બેઠા નખાદવાળે, નવરા ધનથી ખાલી થાય; નવરામાં નિષ્કંલતા દુર્ગુણ, દુબુદ્ધિ પ્રગટે દુ:ખદાય. નિન તે કન્જીસ લેાકેા છે, છતી શકિતએ નહીં દાતાર; નિમ્ લ તે છે સ્વાર્થ ને ભયથી, જૂઠું ખેલે જે નરનાર. નફ્ફટ છે તે લાજને ત્યાગી, વારતાં પણ કરતા દેષ; ન્યાય નીતિ શિક્ષા નહીં માને, દુર્ગુણુ દોષના કરતા પાષ. ારણા નાક જવા દે ! ! નહીં જગ ત્હારૂં, નાક જતાં શાભા નહીં લેશ; નાક જાય છે સત્ત્ને છ ડે, દેવાળું કાઢયાથી હુમેશ.
મારાા
For Private And Personal Use Only
૫)
ારણા
ારકા
મારા
નાક જાય છે દેવુ' ન દેતાં, વ્યભિચાર ચૈારીથી જાણું ! !; નાક જાય છે કરી પ્રતિજ્ઞા, નહીં પાળતાં જગમાં માન !!. ારકા
રા
inst
નાક જાય છે લાજ તજ્ગ્યાથી, અપ્રમાણિક વન દેખ !!; નાક ગયું તે રહ્યુ ન કાંઈ, ન્યાયે નાક જતુ' નહી પેખ ! . ૩૧૫