________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુબોધન.
(૩૧) નિશ્ચય નિવેદી નિજ આતમ !!, વિષયવાસના દૂર નિવાર!! નિર્ભય નિજ આતમને સમજી,-ભયાદિ વૃત્તિને ટાળ છે. આ ૪ . નિત્ય નિરંજન આતમ આત્મા, દે વસ્ત્ર પરે બદલાય; કર્મથી દેહ થાય ને વિણસે –સમજી ધર્મ કરે !! સુખદાય. પણ નમ્ર બનીને જગમાં વહેં !!, નગુરા નિર્ગુણ બને !! ન ભવ્ય છે, નફફટ થાશે નહીં રહે!! ન્યાયે,નિત્ય કરો એગ્ય જ કર્તવ્યપારા નિરાસક્ત રહી કરવાં કાર્યો, નિજભૂલે દે!! નરનાર; નિજહિત શિક્ષા પ્રેમે ગ્રહશે, ન્યારું સમજે !! તનુ ઘરબાર. ઘણા નીતિ રીતિ જીવન ગાળો !!, નેહ નિભાવે !! સજજન સાથ; નકા સમ ગુરૂ સે !! નેહે, નેહે ભજશે ત્રિભુવનનાથ. એ ૮ નિંદા કર!! નહિ અન્યની , નિંદક ચેાથે છે ચંડાલ, નિંદો ! ગોં ! નિજ ને,–તેથી આતશુદ્ધિ થનાર છે - નારી નદીને નથુરા નખીને, નફફટને ધરી! નહીં વિશ્વાસ, નિર્ગુણ નાસ્તિક નિંદકજનના –વિશ્વાસે નહીં જીવન આશ. ૧ નિર્ભય ઉઘે શત્રુ છતાં જે, નરનારી રણુજ સમાન; નાગાને વિશ્વાસ કરંતાં, નહારથી જાવે કે દિન પ્રાણ છે ૧૧ છે નિર્લજજને નાદાનની સોબત કરતા કે દિન જીવવિનાશ; નિર્બલનું શરણું કરવાથી, જીવ્યાની નહીં કે દિન આશ. ૧૨ છે નવરા બેસી ખાતાં કેટિ,-એનૈયા પણ ખૂટી જાય; નવરાને આળસ ઉધઈ, રેલી શૈલી ને બહુ ખાય. નિજની ભૂલ દેને જાણે!!, નિજદેને દૂર નિવાર !!! નિન્દા કર ! ! તું નિજાની –તેથી નિજ શુદ્ધિ થાનાર. ૧ ૧૪ નારીદેહના રૂપને દેખી, યાવતું મનમાં પ્રગટે કામ; નહીં પામ્યા તું તાવ નિજ સુખ, કામનરામન એકજ ઠામ.૧પ નારીગની સ્વપ્નામાં પણ, ઈચ્છાથી મન તનુ વિકાર; નિર્મલ પ્રભુને સંત ના તાવત, સમજી નારીહનિવાર!!. ૧૬ નારી દેહના ચામડી રૂપમાં, મેહ્યા તે પરતંત્ર ગુલામ; નિરખે નહીંનિજ આતમ રૂપને,–સમજી આતમ થા નિષ્કામ.૧૧
૧ ૧૩
For Private And Personal Use Only