SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુમેષ–૫. ( ૩૩૯ ) પડતી ચડતી છે નિજ હાથે, સમજી સાચા મારગ ઝાલ !!; પડવુ' ચડવુ` છે નિજ સાથે, સમજીને ત્યજ!! જૂઠા ખ્યાલ, ૫૧૮૧૫ પડતી ચડતી લક્ષણ જાણી, ચડતીના . સહુ કરા ! ! ઉપાય; પડિત લેાકાની જ સલાહૈ, ચડતીના સમજાતા ન્યાય. ૫ ૧૮૨ ૫ પડતી પાપાદયથી થાતી, ચઢતી પુણ્યાયથી થાય; પઢતીનાં કારણ છે પાપા, ચડતી કારણ ગુણા ગણાય. પ્રતિક્રમણ તે પાપ કરેલાં, તેના કરવા પશ્ચાત્તાપ; પ્રતિક્રમણુ તે આત્મદશા તરફ્, વળવુ હરીને સહુ સંતાપ.૫૧૮૪ પ્રતિક્રમણ તે આત્મવિશુદ્ધિ,કરવાના આચાર વિચાર; પ્રતિક્રમણ તે આસવમા ંથો, પાછા ફરવું તે નિર્ધાર. પતન થતુ ક્રોધે ને કામે, માયાલાલથી થવાય ભ્રષ્ટ; પતનથી ઉંચા ચઢીને પડવું, ઉચ્ચદશાથી થાવુ ખટ્ટ. પતન થતું વારા ! ! સહુ જીવન, પતિતાના કરવા ઉદ્ધાર; પડતાઓને સહાય આપી, ચડતા કરશેા કરી ઉપકાર. પતન તે પાપ વિચારાચારે, જગમાં સર્વ જીવાનુ થાય; પતન તે અજ્ઞાને મનુદ્યોગે, આળસ ઇર્ષ્યાથી સમજાય. પતાવવા ઝઘડા સહુ ન્યાયે, પતવે !! દેવાં કીધાં સ; પતંગ પેઠે મનડું જાણી,-વશમાં કરશે ત્યજીને ગ પતિતદશા મિથ્યાત્વે થાતી, પતિત દશાનું કારણ માહ; પતિતદશાનું કારણ મૂર્છા, કામ ક્રોધને માચા દ્રોહ. પતિતીદ્ધારક પરમ ગુરૂ છે, પતિતાદ્ધારક ઇશ્વર દેવ; પતિતાને ઉંચા જે લાવે, તેની સાત્વિક સુખકર સેવ ! !. ૫૧૯૧૫ પ્રતીતિથી પ્રભુ ઝાંખી થાવે, પ્રતીતિ ત્યાં વર્તે છે નિત્ય; પ્રતીતિથી છે સેવા ભકિત, પ્રીતીતિથી છે ધર્મની રીત્ય, ૫૧૯૨ા પ્રતીતિ કે સહુ ચકાતુ, પ્રતીતિ નાથે આત્મવિનાશ; પ્રભુપ્રતીતિવણ જીવા સહ,-દુ:ખી જગમાં અને ઉદાસ. પરત ંત્ર છે જીવા કારણે, જ્યાં ત્યાં જગમાં રહે ગુલામ; પરતંત્ર લેાકેા છે દુઃખી, બનતા અકિતનું તે ઠામ. For Private And Personal Use Only ૫૧૮૩૫ ૧૮ા ॥૧૬॥ ૫૧૮ા ૫૧૮૮૫ ૫૧૮ા ૫૧૯ના ૫૧૯૩ ૧૯૪૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy