________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ચ. ચુસ્તમસ્ત જે જેને તેઓ, આતમશુદ્ધિ કરે અપાર; ચુસ્ત બને!! તો સગુણમાંહી, બનશે સારામાં નિર્ધાર. ૧૭૯ છે ચુંક જે છાની આવે તેની, ચૂકે ટાળી દૂર નિવાર ! ! ચૂક ભૂલ દે તે ચૂક છે, સમજીને ઝટપટ તે ટાળ!!. ૫ ૧૮૦ છે ચુંથાચુંથન કરશે કોની, ચુંથાવાની ટેવ નિવાર!!, ચકવ!! કર્મોદયરૂપ દેવું, સમભાવી જૈને નિર્ધાર. મે ૧૮૧ છે ચૂપ રહે જ્યાં ઘટે ત્યાં આતમ છે, ચુપકીથી કર ! સારાં કામ; ચુપચાપથી સત્કાર્યો પણ,–જાહેર થાતાં કર્યાં તમામ. કે ૧૮૨ ચૂર્ણ જે સુખકર દુ:ખહર સારૂં, તન મનમાટે લેજે તે ચૂર !! ચેતન અન્યજીનાં, દુઃખે એ છે ધર્મ સુરેહ. ૧૮૩ ચેટક, સંતેને થાવામાં, કેટિ દુ:ખ સહીને ચાલ!! ચેતવણી સારી સહુ કરજે, દુર્ગુણ ચેપમાં ધર !! નહીં પ્યાર.૧૮૪ ચેલે તે જે આતમતાબે, મનને કરીને ચાલે તેહ ચેલી તે મને વૃત્તિ સારી, ધર્મમાર્ગમાં તે એહ. મે ૧૮૫ ચેષ્ટાઓ છેડી દે છેટી, ચેષ્ટાખોરપણાને ત્યાગ ! ચૅચિં કર ! નહીં બેટી રીતે, ચૈત્યમાં પ્રભુથી કરજે રાગ.૧૮દા ચોકમાં જાહેર સારૂં સભ્યને, ઉપગી સોથી વખણાય; ચોકસાઈથી કાર્ય જે કરતા, પાછળથી નહીં ખત્તા ખાય. ૧૮ળા ચોકીદારી, ચતુરાઈની, મૂઢાથી નહીં રોકી થાય; ચોખ્ખાઈ ધરી! ચેખું કશ! સહુ,ચેખવટથી નહીં છે અન્યાય.૧૮૮
ખા ભાતથી લોકે જીવે, ચોખે કરતા પરોપકાર; એટલી હિંદુઓની નિશાની, ચોટલો નારીને શણગાર. ૧૮લા ચોતરે ચોતરે ચતુરજને નહીં, ચપટસમ સંસારને ખેલ ll; ચેપડા પડી ભણું ગણીને, મોહની બાજી પડતી મેલા. ૧૯
પાનિયાં સારાં ને ખોટાં, વિવેકથી વચે !! નરનાર; ચર શાહુકારે જગમાં,–સમજી વાત !! લહા ન હાર. ૧લ્લા ચોરાશીલખ જીવનિમાં, ભટકે જીવ!! અનંતીવાર; ચલ મજીઠસમ પ્રભુની ભકિત, વૈરાગ્યે ભમવાનું વાર!!. ૧૯ત્રા ૨૨
For Private And Personal Use Only