________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ )
કક્કાવલિ સુક્ષ્માધ–આ.
૧૦૯૨ ૫
૫૧૦૯૩૫
૪
એ પ્રભુ તારી શક્તિ અનન્તી, જગ ગાવે તુજ મહિમા અપાર; આ પ્રભુ તુ' છે અન’તજ્ઞાની, અનંત આનંદી નિર્ધાર. ૐ અર્હ નિજ આત્મપ્રભુ તુ', . કર્તા હર્તા પાલનહાર; તું આત્મપ્રભુ છે અકર્તા, નહિ હર્તા તુ તારણહાર. ૐ અર્હ" મહાવીર જિનેશ્વર, તુ છે હરિહર બ્રહ્મારામ; ૐ અર્હતુ અનેકનામી, ખુદા અણ્ણા સ્માદ્રિ બહુ નામ. ૫૧૦૯૪। અર્હ મહાવીર જિનેશ્વર, સવિશ્વને તારણુહાર; ૐ અર્હું મહાવીર તુજ શરણું, કીધું મારા કર !! ઉદ્ધાર૧૦૯પા આ જેને!!! કરી એકતા જાગા, ક્ષુદ્ર ભેદમાં બની ઉદાર; આ જેને!! કરી એકય પ્રવર્તા, અકય ખળે છે હયાતી ધાર. ૧૦૯૬ા આ જૈને !! આપ્યું જગ જાગે, ધર્મ કયે કરા સાનુ અકય; એશિયાળા પરત ત્ર અનેા નહીં, સંપ શક્તિ ને ધરા વિવેક. ૫૧૦૯૭ાા એ જૈનો !! જીવંતી સઘળી, શિકતયેા જે ધર્મની પ્રેશ, પ્રગટાવે સઘળી ઉપયાગે, ધર્મ કર્યાથી નાસે કલેશ. ॥ ૧૦૯૮ આ ભારતવાસીઓ!! જાગે, ગુણ ગ્રહેા કરશેા પરમા; એ જગમાં ભવી બંધુએ સહુ, એકય ધરા તજી પૂરા સ્વાર્થ ૫૧૦૯૯ા આ જગ માનવા!! જ્ઞાને જાગેા, જગમાં જ્ઞાનના કરે પ્રકાશ; સેવાભક્તિ આતમપ્રેમે, એકય કરી સહુ જગનું ખાસ. ૫૧૧૦૦ના એશ એકાશી ચેતર સુદિ, પંચમી રવિવારે ગુણધાર; વૃદ્ધિસાગર મુનિ તનુ છંડી, પહેાંચ્યા પહેલા સ્વર્ગ મઝાર.૧૧૦૧ા એગણીશ ચુમ્માલીશમાં જન્મ્યા, પાલીતાણા નગર મઝાર; આગણીશ પાંસઠમાં ગ્રહીદીક્ષા, પાદ્રામાં મુનિવ્રતની સાર. ૫૧૧૦૨ા એગણીશ એકાશીમાં આગમ, જોગવહ્યા તપ જ્ઞાન વિશાલ; સેાળવર્ષ ની દીક્ષા પાળી, અનશન કરી ગ્યા સ્વર્ગ મઝાર. ૫૧૧૦૩ા એછું લાવ !! ન જડના માહે, તુ છે આત્મગુણ્ણાએ પૂર્ણ; એ પુદ્ગલ ઋદ્ધિમાંહી, પુદ્દગલમાં છે સુખનું શૂન્ય. ૫૧૧૦૪૫ એન્ડ્રુ આપી પડી ન પાછા, એઠું હું નીચ ન ધાર; એઠું નહીં લે પાપીઓનું, ઉંચાનુ' એન્ડ્રુ સુખકાર.
For Private And Personal Use Only
૫૧૧૦પા