________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઓ-ઔ. એદ્ધો, પ્રભુમાં ઉપયોગી થઈ–જીવવું જગમાં એ છે સત્ય; એ નામને રૂપમાં જ્ઞાને, નિર્મોડી થઈ કરવું કૃત્ય. ૧૧૦૬ ઓદ્ધો, પ્રભુમય જીવન તે છે, બીજા દ્ધા અનિત્ય જાણ એદ્ધાઓ જે બાહ્યના તેમાં, નિલે પી થ્રે ભજ ભગવાન. ૧૧૦ાા ઓળખ, પ્રભુની સાચી જગમાં, આત્મપ્રભુને ઓળખ ભવ્ય; ઓળખ, આત્મસમાજને, પછીથી કશી ધાર્મિક કર્તવ્ય, ૧૧૦૮ ઓળખાણ છે જ્યાં ત્યાં સારી, ઓળખાણ જ્યાં ત્યાં ઘર જાણ, ઓળખાણ ખપમાં કદિ આવે, ઓળખાણ જ્યાં પ્રેમનું તા. ૧૧૦૯
ઔષધ આપી રેગીઓની, સેવા કરશે નરને નાર; ઓષધિનું જ્ઞાન કરીને, કરશે જીપર ઉપકાર. ૧૧૧ ઔષધિ રે હરનારી, જ્યાં ત્યાં ઉગે દેશદેશ; ઓષધિયોને મહિમા મટે, જાણે તે ટાળે છે કલેશ. ૧૧૧ ઔષધિય ઉપકારી જગમાં, ઔષધિનું કરશે જ્ઞાન, ઔષધમાંહી વનસ્પતિ શુભ, ઉપયોગી ઔષધ સુખખાણ. ૧૧૧૨ ઔદાર્ય જેમાં સ્વાભાવિક છે, જગમાં તે માટે દાતાર ઔદાર્ય વણે જે દાન કરે છે, ફળ પામે નહીં તેનું સાર.૧૧૧૩. એયિકકર્મો જે જે આવે, તેમાં ધારી લે સમભાવ; ઔદયિકભાવમાં ઉપયોગી થે, વર્ત! ધરી ગુણ ઉત્તમદાવ.૧૧૧૪ ઐયિક કર્મો!!! જે ઉપગે, ઉચ્ચને નીચપણું ત્યાં ફેક; ઔપચારિક સંબધોમાંહીં, મુંઝ ન આતમ!! પાડી પોક. ૧૧૧યા દાસીન્ય ન ધર નિજ આતમ, સુખદુ:ખમાં ધર સમતાભાવ,
દાસી દશા છે મેહ, તેને ત્યાગી સ્વયં જગાવ!! ૧૧૧૬ એત્સર્ગિક અપવાદિક વ્રતને, કર્મો કર! ધારી ઉપગ, એજયુ, આત્મનું પ્રગટ કરે ઘટ,ભગવી સમભાવે સગા૧૧૧૭ જમ્, વૃત્તિનું રજે તમે ગુણ, તેથી સાત્તિવક બહુમહાન જય. આત્મનું, અનંતશકિત, જસુ ત્યાં પ્રભુપ્રગટ્યા જાણુ૧૧૧૮
For Private And Personal Use Only