________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુખધ૫.
( ૩૪૧ )
પતિની કરણી દુ ભ જગમાં, પત્ની કરણી દુલ ભ જાણુ !!]; પતિ પત્ની જ્યાં પ્રેમે એક છે, ત્યાં સાત્વિક સુખની છે ખાણુ ારા પતિપણ જ્યાં ચામડી મોઢું, પતિપણ તે સત્ય ન જાણું !!; પત્નીપણું જયાં ચામડી મેાહે, તે કેવળ છે દુ:ખની ખાણુ. ઘર૧૦ના પ્રેમ પ્રતીતિ બ ંન્નેને નહિ, બન્નેના જ્યાં સ્વાર્થા ભિન્ન; પતિને પત્ની ત્યાં નહિં સાચા, વિષય સ્વાર્થથી બન્ને દિન્ન. ૨૧૧ પતિવ્રતાના ધર્મ છે માઢા, પત્ની વૃત્તના ધમ મહાન્; પતિવ્રતાના ગુણુ કર્મોથી, પત્નીચે થાવે ભગવાન.
પતિવ્રતા જગ દેવીયા, દેશ કેમમાં જ્યાં ઉભરાય; પ્રગટ પ્રભુ શકિતા ઉછળે, જ્ઞાનાનદની લીલા થાય. ર૧૩ા પરણ્યા એટલા પતિ ન સાચા, પરણી એટલી પત્ની ન જાણું !!; પતિ પત્નીપણ ધર્મ પ્રેમથી, ધર્યું' લગ્ન આચારે માન ! I, ૨૧૪૫ પત્ની દુ:ખા તાળે પતિ તે, પતિની વ્હારે પત્ની ધાય; પતિ પત્ની જયાં સાત્વિકભાવે, ગૃહસ્થ દશાનું સુખ પ્રગટાય. હરપા પતિ પત્ની જ્યાં સ્વાર્પણુ ભાવે, અરસ્પરસમાં જીવે તે; પતિ પત્ની જ્યાં ધર્માં પ્રેમથી, ધર્મ માગ માં વતે` તેહ. ઘ૨૧૬૫
For Private And Personal Use Only
૨૧૨
૫૨૧૯૫
પતિ પત્ની જ્યાં વિષય ભાગની, માત્રૈચ્છાયે ત્યાં નહિ' સુખ; પતિ પત્ની જયાં અન્ય અન્યમાં, બ્રહ્મને દેખે ત્યાં નહિં દુ:ખ. ા૨૧૭ણા પતિ પત્નો જે રાજસ્ તામસ્, સાત્વિક ભેદે નરને નાર; પતિ પત્ની જો સાત્વિક પ્રેમે, વર્તે તે વૈકુઠ જનાર, પથ્યને પાળે !! પથ્યથી વર્તા !!, ધારે !! પથ્ય વિચારાચાર; પુષ્ટિ કરવા પથ્ય મજા, આચરતાં છે સુખ નિર્ધાર. પદ્મભ્રષ્ટ થાતા નિ`ળ જન, નબળાઇને જે ધરનાર; પદભ્રષ્ટને સુખ શાન્તિ નહિ', દુ:ખ કલેશને પામે હાર. પદવી ઉંચી ત્હારી આતમ !!, હારી પદવીને સંભાળ ! !; પદ્મવી જાળવી રાખા! ! સારી, પદવીને પામી નહિં હાર!!. ૫૨૨૧૫ પદવી જે તે સુખ કરનારી, જ્ઞાન પ્રકાશક પદવી જાણુ !!; પદવી જે નિરૂપાધિ દશા છે,-તેમાંથી પ્રગટે નિર્વાણુ.
ર૩ના
૫૨૧૮ના
૫૨૨૨૫