________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમેધ અ.
( ૧ )
અર્થ કામ છે. પુણ્યે મળતા, ધર્મ કર્યાથી અર્થ પમાય; મનું કારણ ધર્મ પુણ્ય છે, ધર્મ રાજદિપદ. પાય. !! ૨૭૭ ॥ અવલંબન કર ! ! ગુણીજનાનું, મત્યુ તેમાંથી. કર કઇ દાન; અવજ્ઞા કર નહીં કાઇનો ક્યારે, મપાય કરતાં અપાય તણુ. ર૭૮ અથથી ઇતિ સુધી અશુિ શુદ્ધ, રહે. અન્ય તે નરને નાર; અર્ધ્ય જ તે છે દેવની પેઠે, પૂજાતાં જગમાં નિર્ધાર. ॥ ૨૭૯ ૫ મધ સહેવારે અચ્યું તે જગમાં, મન તજીવન પામે તેહ; અવિકા જગમાં ઉંચા થાવા, ધારા ગુણ સત્કમના નેહ, ॥ ૨૮૦ અહિંયાં જેવું કરો. વિચારા, તેવુ' ફલ પરભવમાં થાય; અત એવ અહિયાં આત્મ ગુણાને, પ્રગટાવે સહુદુ:ખાજાય. ૫૨૮૧૫ અન ગ જીતે અંગ ઘરે નહીં, અમર સમ નિઃસગી થાય; અંગમાં અનંગ જેને છે નહીં, તે પરમાતમરૂપ સુહાય. ૫ ૨૮૨ ૫ અમારા જ્ઞાને દૃઢ નિશ્ચય છે, માહાર્દિકથી રહેવુ દૂર; અમારા નિશ્ચય પ્રજ્ઞાનૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર. ॥ ૨૮૩ અમારે સર્વ જીવાની સાથે, આત્મભાવથી મળવુ સત્ય; અમારા નિશ્ચય સર્વ જીવાના, હિતાર્થે કરવુ ધર્મનું કૃત્ય. ર૮૪ા અમારા નિશ્ચય જ્ઞાન સમાધિ,ચાગે પ્રભુરૂપ થાવુ એહુ; અનુભવ એવા અમને આળ્યે, પ્રભુ પદ વરશુ ખની વિદેહ, ૫૨૮પપ્પા અખિલ જીવાને આતમ સરખા, માન્યા કરૂં ન કાપર રીસ; અખિલ વિશ્વમાં સર્વ જીવાને, આત્મસમા દેખું જગદીશ. ૫૨૮૬॥ અખિલ વિશ્વની સાથે મારે, મામૈકયે પ્રભુપ્રાદુર્ભાવ; અન તજીવનભાવે પ્રગટ્યો, લીયા માત્મ જીવનના લ્હાવ. ।। ૨૮૭ અીણુ જેવું માહીજીવન, ત્યાગી અમૃત જીવન ધાર; અટકાવા માઢની વૃત્તિયા, દિમાં પેસતી તત્કાલ. ॥ ૨૮૮ અવનીમાં જન્મીને આતમ, ! ! મવનવી શેાધેા કરજે ભવ્ય; અલ ન પલ પણ જાવા દે જે, સાક્ષી થઈને કર !! ક વ્ય. ારા અક્રિયાવાદી કૃષ્ણપક્ષીયે, શુક્લપક્ષી ક્રિયાવાદી ભવ્ય; ઋક્રિયવાદી અખધ અક્રિય, જીવ માને કરે નહીં ક`ન્ય. ારા
For Private And Personal Use Only