________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુખાધ–૭૪,
( ૧૭૫)
૫ ૪૮ ૫
૫ ૪૯ !!
॥ ૫ ॥
૫ ૫૧ ॥
છેદ્યાવું માહે જગ થાતુ', શુદ્ધાતમ નિજ નહીં છેદાય; છેલખટાઉ અનેા !! ન આતમ ! છેલાણીને શાંતિ ન કાંચ. ૫ ૪૭ છેકરવાદ છે મેહે સાને, માહ તજે નહીં કરવા; કરા છેફરી પ્રભુ ખાળક છે, પ્રભુભાવે સેવે આહ્લાદ, છ તે સાચી દુર્ગુણની છે, છેશ તે વ્યસનેાની કર !! દૂર; છેટુ' મોઢુ કાઇ ન જગમાં, દેખાતાં ઘટ પ્રભુનું નૂર. છોગાળા કે થયા ચાલતા, કે કે ચાલે નજરે દેખ !!; ગાળા ઇશ્વર અવિનાશી. અંતમાં વતે છે પેખ !!. છેરૂ કછેરૂ થાય કદાપિ, માતા કર્દિ ન થાય અમાત; છેરીની માતા છે દેવી, માતા સ્નેહના થાય ન પાત, છેવટનું પરિણામ શુ થાશે, પહેલાંથી તસ કરે !! વિચાર; છેલબટાઉ બનતાં પૂર્વે, જો !! તારી શકત આધાર. છેલાઈથી વળે કશુ નહીં, મેાક્ષ જવામાં કર!! સહેલાઇ; છેડા !! નહીં સાચું તેને જગ, જૂઠાથી નહીં સત્ય વડાઇ. ઘા છેડા કેાના ઠેઠ સુધીના, લે !! નહીં ખાટી રીતે ભવ્ય ll; છેડા જેના પકડા તેનુ, ઠેઠ સુધીનુ કર!! કર્તવ્ય. છૂટી જા તું સર્વ પાપથી, સર્વ દોષ કરવાથી છૂટ !!; છૂટા છેટી કર પ્રભુમાં રહી, કર !! નહીં જૂડી માથાકૂટ. છાપાછાપી ચર્ચા કર્ચો, માંથી કે વળે ન ચે'ન; છાપ ખરી પ્રભુ ભકિતની ઘટ, પ્રગટે તે સુખની છે ઘેન. ॥ ૫૬ ॥ છછુંદરને જો સાપ ખાય તેા, મરે ને છડે તેાતે અન્ય; છછુંદર સમ છે માહુની વૃત્તિ, ગ્રહણુ ત્યાગમાં તસ એ ધંધ. ૫૫ણા
૫ પર ॥
૫ ૫૪ ।।
૬.
જજજા જૂઠને જારી છૐા !!, જાણેા!! સત્ય ધર્મની વાત; જપા અરિહંત સ્માદિ નવપદ, જૂલ્મ તજી થાશેા રળિયાત, ॥ ૧ ॥
For Private And Personal Use Only
॥ ૫ ॥
જો ભણ્યા ગણ્યા કહેવાશે, રાગ રાષ જીત્યાથી એશ; જૈન ખની જિન થાશેા ભાવે, સર્વદુ:ખના ટળશે કલેશ, તા ૨ U