________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્વાલ સુખાધ–ડે.
ડિંગળમાં જૂઠાણુ ભારે, સત્ય વાતના કઇ કલેશ; ડિંગળથી ડિ ંગળીયા રીઝે, ડીંગલમાં વતે છે કલેશ.
( ૨૩૩ )
ા ૬૭
ડિંગ જે મારે ગપ્પી લેાકેા, ડિંગળીયા જગમાં કહેવાય; ડિંગા મારે તેઓ જૂઠા, ડિંગ ન મારા !! તો અન્યાય, ૫ ૬૮ ૫ ડિંડવાણું તજ મને કાયા ને, વાણીથી જેથી સુખ થાય; ડિંડવાણુ ત્યાં રહેા !! ન ઉભા, સમજીને શિક્ષા સુખદાય. ૫ ૬૯ u ડુક્કર આધ્યાત્મિકદૃષ્ટિએ, અતિવિષયની કામના દેવ; ડુક્કર તે વ્યભિચારી મનડુ, દુર્ગુણુની થાતી જે સેવ.
For Private And Personal Use Only
ગા
ડુક્કર તે અતિકામી મનડું, ડુક્કર તે ઋતિકામનું કાજ; ડુક્કરપણું વ્યસનાનું જાણી, ઈંડા! પામે!! સ્વર્ગનું રાજ્ય. ૧૫ ડુલવુ થાતુ પાપાદયથી, દૃષ્ટબુદ્ધિથી ડુલવું થાય; ડુલવુ થાતુ જ્ઞાનવિના જગ, ડુલવું થાતુ જ્યાં અન્યાય. ડુંગળી પણુ કાલેરા વખતે, કાલેરાને કરે વિનાશ; ડુંગળી ફૂદીને ને કપુરના,-અર્કથી રાગ ટળે છે ખાસ. ૭૩ા ુટીના જે અવાજ ઉઠ્યો,”તેમાં સત્ય ઘણું પ્રગટાય; ડુંટીના આશીર્વાદોથી, બીજાનું ભલુ વેગે થાય. ુટીથી જે નીકળે શાપેા,તેથી અન્યનું ભૂંડું થાય; ડુંટીનાદ તે અંતર્વિન છે, માત્મપ્રભુ પયગામ ગણાય. ુટીના જે સત્યવિચારા, પરાપયતી ભાષા જાણુ 11; ડુંટીના જે સત્યવિચારની!!,કુરણા તે વેદો સુપ્રમાણુ. ડૂશ ન પરની નિજની કાઢા !!, જેથી તનમન શક્તિ રખાય; ડ્રશથી હાનિ બળ ક્ષય પડતી, સમજી વતે તે સુખ પાય. ઘણા ડેરા હરાયા ઢારને માટે, નટ ક્રુને થાતી હેડ, ડેરી તેજ ગુલામીપણું છે, ડેરા દેઈ રિ છંછે!!!. ડાટ દેઅને ધર્માંકમાં, આગળ ધસતા તેજ મહાન; ટાટ ન મારે!!! પાપના પંથે, ઢોટને મારીશ!! જ્યાં કલ્યાણ. નાના
૩૦
૭૨ા
st
un
usl
છા