SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) કાકાવલિ સભામનવચ કાયા ત્રણમાં એકજ, સંત સજજન તે કહેવાય; મનાતન વચને જાદુ જૂદુ, દુર્જન દુરી તેહ કથાય છે ૫૬ છે માગણ સરખે કે નહીં હલકે, માગે છે બેઈ નિજલાજ માગણથી પણ અધમ નીચ તે, માગણને કરતે નારાજ. પ૭ માગણ રંકની પાસે માગે, તે અધમાધમ નીચે જાણ!!; માગણ વેળા મહાગુલામી–વૃત્તિથી ષિાતા પ્રાણ છે ૫૮ છે મુંજ સરીખા રાજાએ પણ, –મેહે ભાગી ઘરઘર ભીખ; મેહ નચાવે નાચે !! સહુને, સમજુને લાગે મન શીખ. ૧ ૫૯ છે મનુષ્યપણું છે સત્કર્મોથી, સગુણ શક્તિથી નિર્ધાર; મનુષ્ય, પ્રભુને પ્રતિનિધિ પે!!, અનેક ગુણને જે ભંડાર. દશા મનુષ્યપણું વિદ્યાને જ્ઞાને-સદગુણથી ખીલવે !! નરનાર. મનુષ્ય તરીકે જન્મમાત્રથી, મનુષ્યત્વ પ્રગટે નહીં સાર. છે ૬૧ છે મનુષ્યત્વ પ્રગટાવવું જ્ઞાન, ચારિત્રે કરી આત્મવિકાસ, મનુષ્ય તે સર્વજ્ઞ બને છે, તીર્થંકર આદિપદ ખાસ. મનુષ્ય સર્વગુણોએ ખીલે, આતમને તે કરતો દેવ; માનવભવ પામીને આતમ! !, કર !!સગુણ સત્કાર્યની સેવા છે ૬૩ મોટામાં મોટી પિલે, નાનામાં નાની પિલ; મોટાઓનું સઘળું મોટું, કરે વિવેકે જ્ઞાની તેલ છે ૬૪ છે મેતાર્ય મુનિવરને ધનધન્ય, કેની ઉપર કર્યો ને રષ; મમતા દેહની ઠંડી સમતા,–ભાવે પામ્યા શિવ સંતેષ. ૬પ છે. મેઘકુમાર મુનિવર મોટા, છંડયું દેહનું જેણે મમત્વ, મેઘરથરાજા મહા મોટું,-દયા ધરીને રાખ્યું સત્વ. ૬૬ છે. મહાવીર પ્રભુના કાને ખીલા, –માર્યા ગયે ધરીને ક્રોધ મનમાં ન્હોયે સમતા ધારી, ધન્ય ધન્ય મહાવીરને બેધ. | ૬૭ | મન કલ્પના અનેક રીતે, ઇશ્વરરૂપ ઘડે અનેક મન કલપના પેલી પારે, ઇશ્વર સમજે !! ધરી વિવેક. ૫ ૬૮ છે મનુષ્યને નહીં અશકય જગમાં, મનુષ્ય ધારે કરે તે સર્વ મનુષ્યની કિમત નહીં થાતી, મનુષ્ય હારે કરીને ગર્વ છે ૬૯ : ૨૧. વડ અનક; For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy