________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-તે.
(૨૪) તહેમત મૂક!ાન છેષે લેભે, સ્વાથે અન્યાયે જ લગાર; તહેમત મૂકી ન શત્રુ ઉપર, તહોમતનું ફળ કડવું ધાર!!. ૧૨૪ તહેમતનું પ્રતિફળ છે તહેમત, તહોમત દીધે થાય ન શાન્તિ તહેમતનિજ પર આવ્યાં સહેવાં, તહોમત વૈરનું કાર્ય છે ભાન્તિ. ૧૨પા તહેમતદાર ન કોને કહેવો, વિના વિચારે કહેતાં પાપ તહોમત જૂઠાં દેવાથી અરે, અન્યભવે પ્રગટે સંતાપ ! ૧૨૬ છે તંત પકડ !! નહીં જૂઠ હઠથી, સાચા તંતમાં હઠ !! નહીં લેશ; તંતીલાઓ સા૨ ખાટા, પ્રગટાવે છે સુખ ને કલેશ. ૧૨૭ છે તંત્રના છે અનેક ગ્રન્થ, અનેક જાતનાં તંત્ર જાણ !! તસ્કર વિદ્યા પણ તંત્રજ છે, તત્ર સુખ દુઃખકારક માન !!. ૧૨૮ તંત્ર મંત્રને યંત્ર થકી પણ, કલિયુગમાં ચઢિયાતા જાણ!! તંત્રને પાપે ઉપયોગ જે,–કરે તે પામે નહિ શિવઠાણું. ૧૨લા તંત્રી થાજે સત્કાર્યોમાં, પરમાર્થોમાં જૈ હુંશિયાર તંત્રી પ્રથમ તું તનમનને થે, પોતાની બાજી નહીં હાર!!. ૧૩૦ તંબુનો તનુરૂપે જે નિજ, સાત ધાતુને બળે છે બેશ; તાર છે તેના વિચારવાળા, વગાડ!! પ્રભુ ભક્તિમાં હંમેશ. ૧૩૧ તાક !! ન કેનું બિરૂં કયારે, તાકીદે કર !! સારાં કાજ; તાકત અનુસાર કર !! કાર્યો, તાકતથી છે નિજ સામ્રાજ્ય. ૧૩રા તારું તે સન્માર્ગે ચારૂં, પાપ માર્ગમાં બેટું જાણ!! તારું જ્યાં સમજે ત્યાં સારૂં, તાગામાં નબળાઈ પ્રધાન છે ૧૩૩ તાગડદ્ધિન્ના કર ! નહીં મૂખ, જૂઠી સલાહે લેશ ન ચાલ!! ત્યાગી દે!! તું જૂઠ પ્રપંચ, તોફાનીને જૂઠો પાર. | ૧૩૪ છે તાજી શક્તિ તાજી વિદ્યા, તાજું છે સોને સુખકાર; તાજા પાસે અન્ય આવે, તાજાથી કરતા સહુ યાર. મે ૧૩૫ છે તાજુબ થા !નહીં.દ્રશ્ય દેખી, તાજુબી જે નિજની માં તાડ સમો માને નિજ ઉંચે, પણ ગુણ વણ ઉંચે ન સહાય. ૧૩દા તાડુકે કરી મેહ હઠા ! !, દુઃખકારક છે રોગની તાણું તાણુતાણું ખોટી તજવી, ટુટી જાવે એવું ન તાણ ! !. ૧૩૭ છે ૩૨
For Private And Personal Use Only