________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦)
કાલિ ભાજ
મમ્મા મેહનત કરીને જીવે , મહાન થવાનાં કર !! સહ કાજ મજબૂત બનશો વીર્યને રક્ષા, મન વશ કરતાં મુકિતશજ. ૧ મતભેદે કદિ મોહ ન કરીએ, સત્યને ખેંચી લેવું સાર; મમતા માયા ડ!! આતમ!!, મરતાં નિર્ભય ભાવને ધાર !!. શા મન વશ કરીને આતમ બળથી,-નિષ્કામે કર ! સઘળાં કર્મ, મન તે સ્વર્ગ નરક છે જાણ, મન વશ કર! થાવે શિવ શર્મા મનની મારામારી જગમાં, મન સાધતાં સાધ્યું સવે; મન મરતાં મુક્તિ સુખ અહીં છે, મન જીત્યું એમ કરન ગવાજા મર્દ બનીને દર્દ સહ !! સહ, માઁ મરજીવા વખણાય; મર્દ વિના મડદાલ જનથી -દેશ સંઘની પડતી થાય. ૫. મન ઈન્દ્રિયે દુર્ગુણ વશમાં, મર્દ નહીં તે જગ કહેવાય મરતાં બીવે મર્દ નહીં તે, નામર્દોથી કશું ન થાય. ૫ ૬ છે મઝામુંજમાં રાચ ! ન આતમ છે, મર્યાદા સારી નહીં મૂક માગણ અન્ય કરે તેહને, નિજ શક્તિયે કદિ ન ચૂક!!. ૭ મતિ ધર્મમાં ધારણ કરજે, મદ સહુ જાતના વેગે ત્યાગ !! મનને મેલ નિવારે!! આમ, મુનિ ગુરૂપર ધરજે રાગ. માટીની કાયા માટીમાં મળતી સહુની નજરે દેખ , મમતા કરી શું મુંઝે આતમ, પરભવ ચાલે છે પેખ!. . ૯ મરજીવા જૈ જો ! જગમાં, સાક્ષી ભાવે રહીને સત્ય; મરવું આતમજ્ઞાને કરવું, સ્વાધિકાર કરીને કૃત્ય. છે ૧૦ છે. માનપૂજા કીર્તિની ઈચ્છા, ત્યાગી આતમભાવે વર્ત !! માયાથી ત્યારે ગણ આતમ !!, વહેં !! મુક્તપણાની શર્ત. ૧૧ મારું તારૂં જગમાં કરે શું ?, મૂકી સઘળું સર્વે જનાર; મુક્તિ માટે માનવ ભવ છે, મૂચ્છ સઘળી જ્ઞાને વાર !!. ૫ ૧૨ મુઝ!! ન આતમ!! જગમાં કયાંયે, નામ રૂપથી તું છે ભિન્ન જડદેહાદિક તે તું નહીં છે, ચિદાનંદ આતમ ! તું પીન. ૧૦
For Private And Personal Use Only