________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
કક્કાવલિ સુમેષ ક.
૫ ૧૦૮૫
ક્રૂગટ્ટુનું ચિરત્ર જાણી, અંતમાંથી ક્રોધ નિવાર ! !; કૂમમાંપુત્ર ચરિત્ર વિચારી, રાગ રોષ કામાદિક વાર ! !. ક્રોધ, કાળીયા પ્રગટે ત્યારે, ખેલવુ લખવુ કરવુ ત્યાગ, કંચન કામિનીમાં સુખ લાગે, તે સતાના કર ! I મનશંગ, ૫૧૦૯ના કાયામાં આતમમુદ્ધિથી, જીવતે જીવ મૃતક સમાન;
॥ ૧૧૪ ૫
કાયામાં વસનારા આતમ, કાયાથી ન્યારા જીણુ માણુ. ।। ૧૧૦ ॥ કૃષ્ણ તે અન્તર્ આતમ જાણા, વૃત્તિયા ગૈાપીએ ખાસ; કરે ક પણ કર્મ થી ન્યારા, સમકિતી આતમ પર વિશ્વાસ, ૫૧૧૧/ કૃષ્ણ તે કર્મ છે સૃષ્ટિ કર્તા, હર્તા પાલક નયસાપેક્ષ; કૃષ્ણ તે આતમ ક્રમ બે ભેદે, ચરિત્ર નયસાપેક્ષે દેખ. ॥ ૧૧૨ ॥ કન્યા વેચી પૈસા ખાવા, કસાઇ કરતાં મોટું પાપ, કલંક માટુ એ સરખુ નહી, યેા નહીં કલંકની જંગ છાપ, ॥ ૧૧૩૫ કન્યાવિક્રય કરનારાએ, દેશ કામ પડતી કરનાર; કન્યા વેચે કસાઇ સરખા, પાપ કર્મ બાંધે નિર્ધાર. કન્યાવિક્રય નિષેધ ગ્રન્થ, સ્વરૂપ તેનું વર્ણવ્યું જાણું ! !; કન્યાવિક્રય દુષ્ટ રીવાજને, ત્યાગતાં ચઢતી ગુણુ ખાણું. ॥ ૧૧૫ ૫ ક્રમ યાગી જે નરને નારી, તેના ગુણ આચાર વિચાર; કર્માંચાગ ગ્રન્થે મે ભાષ્યા, વાંચેા તેને એ ! ! નરનાર. ૫ ૧૧૬ ૫ કુમતિ કુટિલતાને મહુવારા, સ કાર્યાં કરતાં નરનાર; કુન્નુના વિશ્વાસ કરે! નહિ, કુરૂ સેાખત કરવી વાર કૃષ્ણે સર્પની સાખત સારી, કુશુરૂ સ ંગે ભવેાભવ દુ:ખ; કુન્નુર સુગુરૂ ભેદ જણાતા, સમ્યગજ્ઞાને પ્રગટે સુખ. કુતર્કથી નહીં તત્ત્વ પમાતુ, કુતર્કથી છે કલેશને વેર; કુતર્કથી સૂકા નિજ આતમ, કુંતીને પ્રગટે નહિ સ્વૈ. ૧૧૯૫ કડવુ આષધ પણ ગુણકારી, માતપિતા ગુરૂ લેાકેા પાય;
૫ ૧૧૭ ॥
॥ ૧૧૮ !!
કહેવુ પણુ સુખકર સાંભળવુ', કરવુ દુ:ખહર જેહ જાય. ૫૧૨૦મા કામિની કજીયા કંચન પૃથ્વી, દુ:ખનાં હેતુ એ છે જાણ; લેશકારિણી મળે જો કામિની, જીવતાં નારકી દુ:ખ માન ૫૧૨૧૫
For Private And Personal Use Only