________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ક.
( ૯ ). કાયોત્સર્ગ તે કાયા ઉપર, મમતા, આતમભાવનો ત્યાગ !!! કાયોત્સર્ગ અવશ્ય તે કરવું, દેહમાં ધાર!! ન આતમ રાગ.૯૪ કીડી આદિ સંઘના સંપે, સપને થાતે જલ્દી નાશ; કાક સંઘના સંપથી ઘુકને,-ભય ટળતે સમજે જન ખાસ. ૧૯૫ કીડી આદિ સંઘના સંપ, દાખલો લેઈ સંઘને સંપ; કરશે તે જગમાંહી જીવશે, સંપે સુખ શાંતિ ને જંપ. ૫ ૬ કુર્બાની પશુઓની કરવી, થાય ને તેથી ખુદા પ્રસન્ન કરી આજ્ઞા નહીં રક્ત પીવાની, ઈચ્છા-નિશ્ચય જાણે મન. ૯શા કુર્બાની કરે મન શયતાનની, હિંસાથી નહીં જહન્નત હોય; કપટ કુમતિ ને કામ હયાથી, આતમ અહલા પ્રસન્ન જોય. ૯૮ છે કજીયા કલેશ ને સંકટ દુઃખે, કષ્ટ પડે ત્યાં છે તુજ ભૂલ; કાયા મન જે !! તારૂં તપાસી, દુઃખ હેતુ અજ્ઞાન છે મૂલ. લા કેઈક નિંદે કઈ પ્રસશે, સને નહીં અભિપ્રાય જ એક કાર્યને કર તું વિવેકથી જીવ!!, દુનિયાના અભિપ્રાય અનેક.૧૦૦ કરણી તેવી પાર ઉતરણી, વાગ્યું તેવું લણશે ભવ્ય ! કાર્યો કર પણ ફલ ઈછા તજ!!, અકર્મભાવે કર કર્તવ્ય.૧૧ કાગડા કાળા સર્વ ઠેકાણે, ધવે કોયલા થય ન વેત; કપટી દુર્જન દ્રોહીઓથી,-મિત્રીધર સાવધ રહી ચૂત ૧૦૨ કાળી બાજુ દેખ ન કોની, સાની વેળી બાજુ દેખ કરશે તે ભગવશે જગમાં, અન્યની નિંદા કરવી ઉવેખ. ૧૦૩ કરાડ ગાઉ દૂરે તે છે, પાસે છતાં જે પ્રેમથી શૂન્ય કપટી હી દેષને ગ્રાહી, સારૂં છે તય આગળ માન છે ૧૦૪ કાયર, કાર્યની સિદ્ધિ કરે નહીં, અર્ધપત્થથી ભાગી જાય, કાયર થી ના કાર્ય કરેતાં, કાયરથી પ્રભુ દૂર રહાય. • ૧૦૫ કાચા કાનને થા ના ક્યારે, સાંભળ્યું તેટલું સત્ય ન હોય, કરી પરીક્ષા દેખ! અનુભવે, સત્યવાત સમજાતી જોય. . ૧૦૬ કંજુસ થા નહિ કાયર થી નહિ, અગ્ય ક્રોધ થતે જ દબાવ! ! કુશલ બની ઉપયોગી છેને, સ્વયેગ્ય ફજેને નિત્ય બજાવ, ૧૦ણા ૧૨
For Private And Personal Use Only