________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
કક્કાવલિ સુબોધ-ઉ. . ઉમર તારી ગાળ!! ન એળે, પ્રભુમાં રહીને કર વ્યવહાર ઉફ ઇ-સેવાભક્તિ નીતિ, ક્રિયા જ્ઞાનને ધ્યાન વિચાર. ૨૮ ઉંઘ ન મુકિતપંથમાં આતમ!, ઉંઘથી સર્વથા થાય વિનાશ ઉંઘણશી બન નહીં મુજ આતમ,જમ્યા પ્રભુપદ લેવા ખાસ. ૯૨લા ઉહાપોહ કર મુક્તિ માટે, સર્વકર્મથી છૂટવું મુકિત. ઉજજાગ્રત લહી દશાને આતમ!પ્રભુ પ્રગટાવે તનમાં યુકિત૯૦ના ઉશ્કેરાઈ જવું ન સારૂં, ક્રોધાદિથી થાતી હાનિ, ઉશ્કેર સન્માર્ગમાં સને, જેથી પ્રગટે સુખને જ્ઞાન છે ૯૩૧ છે ઉંઘ વેચીને ઉજાગરાને, લે તેમાં સાર ન કાંય; ઉંઘ તે નિયમિત લેવી સારી, ઉંઘ છે ઉપયોગી સુખ છાંય. જે ૯૩ર છે ઉગામતાં શસ્ત્રાદિક પૂર્વે, હાનિ લાભને કરે વિચાર ઉગામતા શસ્ત્રાદિક જેઓ, અવિચારે તે દુખી થનાર. છે ૩૩ 1 ઉચાપત કર નહીં તું ક્યારેક અન્ય મૂકી થાપણ જેહ ઉચાપત કર નહીં અન્યની લમી જેથી સુખને છે. જે ૯૩૪ છે ઉપનિષદ દશમૂળ છે સાથી, પછી બીજીથી બની અનેક ઉપનિષદેની પૂર્વે વેદે, એ રચના કાલ વિવેક. ને ૭પ છે ઉપનિષદોને વૈદિક હિંદુ-આર્યો માને છે હિતકાર; ઉપનિષમાંથી સ્યાદ્વાદની દ્રષ્ટિએ સત્ય લેવું સાર. ૯૩૬ છે ઉપકારો વાન્યા નહીં વળતા, સદગુરૂના કટિ ભવમા; ઉપકારીના ઉપકારને, જાણે વર્તે સુખ તેમાં. . ૯૯૭
અદ્ધિ ગાડી વાડી લાડી, કુટુંબ નોકર જે પરિવાર, મરતાં કોઈ સાથ ન આવે, આતમ ચેતી લ્યો નિર્ધાર. ૯૩૮ છે અષિ મુનિવર સાધુ સે, ક્ષણ પણ સંતની સંગત થાય કેટિ ભવનાં કર્મો ટાળે, સાધુ સંગ કરો હિત લાય. ૯૩૯ છે દ્ધિ, આતમની આતમમાં, જડમાં નહીં આતમની અદ્ધિ, દ્ધિ, આતમની છે તારી, તે સમ અન્ય ન કેઈ સમૃદ્ધિ. ૯૪ના
For Private And Personal Use Only