________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુભાષન્સ.
u tu
ક્ષેાણીતલમાં ક્ષેાદિવનાનો, ક્ષતંત્રણ નહી કેા નરનેનાર; ક્ષીરેાદધિ સમ નિર્મલ આતમ,થાવા કર !! સદુપાય વિચાર. ૫ા ફ્રેમ ને યાગ છે ગુરૂકૃપાથી, ગુરૂકૃપાથી યાગને ક્ષેમ; ક્ષેમ યાગને સ તા ભક્તો,-પામી ધારી ઉત્તમ નેમ. ક્ષયે પશમભાવે મે' જ્ઞાને,લખ્યા લેખ ને કીધા ગ્રન્થ; ક્ષાપશમભાવે ઉપદેશા, દીધા વરવા મુકિત પન્થ. ક્ષયાપશમભાવે અંતમાં, ધ્યાન સમાધિ કર્યા વિચાર ક્ષાયે પશમિક દર્શન જ્ઞાનને, ચારિત્ર ભાવના ભાવી સાર ક્ષાયિકભાવે દર્શીન જ્ઞાનને, ચિરત્ર વરવા ધારી આશ; ક્ષયાપશમની ભાવના બળથી, પૂર્ણ મુક્તિ સુખ મળશે ખાસ. માણા ક્ષાપશમના દર્શન જ્ઞાનને,-ચરણના કરૂ–કરીશ અભ્યાસ; ક્ષયેાપશમથી ક્ષાયિક સિદ્ધિ,થાશે એવા છે વિશ્વાસ યેાપશમથી જ્ઞાન ચરણુનું, લખ્યુ વિચાર્યું પરાક્ષ ભાવ; ક્ષયાપશમથી ક્ષાયિકભાવે,સિદ્ધદશાના થશે બનાવ. ક્ષય નથી ધર્મપ્રવૃત્તિના કદિ, ધર્મ કર્યું નિષ્કુલ નહીં જાય; ક્ષય ક્યારે નહીં આત્મપ્રભુના, નિત્ય અખંડ છે આતમરાય ૫૧૦ના ક્ષણે ક્ષણે પ્રભુ મરૂં હું ભાવે,જ્ઞાને ક્ષણમાં મુક્તિ થાય; ક્ષણિકપણું પુદ્ગલમાયાનું, જાણી ચેતા ! ! આતમરાય. ક્ષણિક છે દેહાર્દિક સહુ વસ્તુ, ક્ષણિક છે લેગ વિષયનું સુખ; ક્ષણિક છે ભાગવિલાસા સર્વે, મેાહંદશામાં જ્યાં ત્યાં દુ:ખ. ॥૧॥ ક્ષણ ક્ષણ આયુષ્ય વિણસે તેથી, ક્ષણ ક્ષણ આયુ મૃત્યુ થાય; ક્ષણિકદશાનું સુખને દુ:ખ બહુ,–એવામાં તું ક્યાં મુંઝાય. ૫૧ગા ક્ષણ પણ માનવભવની મુકિત,—માટે થાય છે જાણી ચેત !!; ક્ષણમાં અણુધાર્યું જવાનું, કાલ ઝપાટા શિરપર દેત. ૧૪ા ક્ષણુપણ કર!! નહીં પ્રમાદ આતમ, જ્ઞાનધ્યાનમાં આયુષ્ય ગાળ; !! ક્ષણુપણું એક જો જ્ઞાન ધ્યાનમાં,જાવે પ્રગટે પ્રભુ વ્હાલ. ॥૫॥
૫ ૯ .
૫૧૧૫
For Private And Personal Use Only
(૪૩)
૫૪
॥ ૫ ॥
૫ ૮ ॥