SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કકાવલિ સુબોધ-પ. (૩૪૯) પાણી ધારી જીવા ! જગમાં, પાણી વિના જીવ્યું તે ફેક પાણી વિના નહિં ગુણગણ પ્રગટે, પાણી ધારી ગુંણ રોક!!. ૩ર૧૫ પાણી આતમનું છે અનંતુ, પાણી વડે સહુ જીવ જીવાડ! પાણી પ્રગટાવીને આતમ ! પરમ પ્રભુમાં થા!! મસ્તાન. ૩૨૨ પાણી ફેરથી હવા દવાથી, સુધરે દેહાદિક આરોગ્ય પાણી ફેર છે સારો ખોટો --સમજે તે નિરોગ ભેગી. ૩૨૩ . પાતક લાગ્યાં રે કરજે, સઘળાં પાતક દૂર નિવાર !! પાતકીની સંગત નહિં કરજે, સગુણ જનની સંગતધાર !.૩૨૪ પ્રાણ પડે પણ પાતકી થા ! નહિ, પાતક કર્મો સઘળાં જાણ !! પવિત્ર થાવા કર !! સહુ યત્ન -ધર!! સહુ ધર્માચાર પ્રમાણ. ૩રપા પાત્ર બની કર ! શુભ સહુ કાર્યો, સુપાત્ર થા ! તું ત્યજીને દે, પાત્રતા જેવી તેવી ચડતી, જાણ ત્યજી દે! સવળા રેષ. ૩ર૬ પાથ પરભવનું બાંધી લે છે,–જેથી પરભવ સુખડાં થાય; પંથમાં વહેતાં ભાતું સારૂં,–જેથી આનંદ ઘટ પ્રગટાય. ૩ર૭ મા પાદને પૂજે !! ગુરૂ સંતના, ગુરૂ સંતના પાદરે સેવ ! ! પાદને પૂજે !! દેવના પ્રેમે, ટાળો !! સઘળી દુર્ગુણ ટેવ. ૩૨૮ પાદ થકી કર ! ધર્મનાં કાર્યો, ધર્માર્થે વાપરજે પાદ; પાદ અમૂલા ધમીઓના, પાદવડે મળતે આહાદ. ૩૯ છે પાદ થકી સંવરને ધરજે, પાદ થકી કર ! નિર્જર કૃત્ય; પાદ થકી કર !! ધાર્મિક ,-સમજીને વર્તે !! સહુ સત્ય.૩૩મા પાન કરી લે !! સશુરૂ બેધનું, દેવગુરૂ ગુણ કરજે ગાન; પાન વિનાની સફળ પ્રગટે, પ્રગટાવે !! ઘટ ગુણનું તાન. ૩૩૧ પાપનાં સ્થાનક સઘળાં વારી, ધર્મના સ્થાનક સઘળાં ધાર છે, પાપના સઘળા વિચાર વિચાર!, વારી ભાજ!! પ્રભુને નિર્ધાર. ૩૩રા પાપી મનડું રાખ !! ન કયારે, પાપીઓની સંગત ત્યાગ ! પાપીઓને પ્રતિબોધ દઈ, નિષ્કામે પ્રભુ ભાવમાં જાગ !!. ૩૩૩ પાપીઓનાં પાપ ટાળે છે, પાપીઓને દો !! ઉપદેશ પાપીઓને સમજાવીને, ધર્મની કરતાં શાંતિ હમેશ. ઉ૩૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy