________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
કક્કાવલિ સુધ–૪.
વ્યભિચાર
। ૧૩ ।
ઢગે ઠગારા લેાક પ્રપંચી, ઢગાએ !! નહી ધૂર્તોથી ભવ્ય !!; ઢગશેા નહીં સ્વાર્થે અન્યાનું, ઠગાઇમાં નહીં સફ્કત વ્ય. ૫ ૧૨ ॥ ઢગારા અંતર્મહી વસે છે, કામ ક્રોધ માયા અહંકાર; ઢગારા દુર્ગુણુ દુર્વ્ય સના છે, ચારી હું' ને ઠગાઇ અન્યાને છેતરવું, વિશ્વાસી થઇને નિર્ધાર; ઢગાઈ પરની કરવી તજતાં, ઠગાય નહીં પાતે નરનાર. ઠકુરાઈ કાયાની તે છે, કાયાનું આરેાગ્ય સુદ્ધાય; ઠકુરાઇ તે મનની સાચી, સાચુ મીઠું વચન વદાય. ઠકુરાઇ મનની તે જાણા !!, દયા દાન દમ સત્યને જ્ઞાન; ઠકુરાઈ આતમની સાચી, કેવલદર્શન કેવલજ્ઞાન. ઠાકેાર જે તે સ્વતંત્ર વર્તે, કરે નહીં જૂ અન્યાય; ઠાવકા રહી દુગુ ણુ દુર્વ્ય સના, ત્યાગી નીતિનું ધન થાય. ૫ ૧૭ ॥ ઢાકાર તે મન વાણી કાયા, ઉપર કાબૂ રાખે જેહ; ઠાઠમાઠ જૂઠા પરિહરતે, પવિત્ર રાખે મન વચ દેહ. ઠાકેાર તે સાચું એટલે ને, ચારી જારી કરતે ત્યાગ; ઠાકાર તે વિનયીને વિવેકી, ગુણીજનેાપર સાચા રાગ. ઢાકાર તે ઠકુરાઇ ધારે, ધરે ધી આચાર વિચાર; ઠપકા આપી મનને સુધારે, ખાનદાન જે છે દાતાર. પકે। મળે તેવું નહી કરવુ, ઠંડુજી થઇ કર !! નહીં ગ; ઠેર ઠેર જગમાં ઘર કરજે, આત્મસમ્મુ જગ દેખે !! સ. ઠગબાજી શયતાનની જ્યાં ત્યાં, લેાકેાને ઠગતા શયતાન; ઠગમાજી કરી પેટ ન ભરવુ, જીવતા તે નરકનું સ્થાન, ॥ ૨૨ ૫ ઠગના વિશ્વાસી નહીં થાવુ, ઢંગની વૃત્તિ લેશ ન ધાર !!; ઢગ્યા વિના નિજ આતમને ઋદ્ધિ, ઢંગ થાતા નહીં સ્વયં વિચાર!!॥૨૩॥ ઠગવિદ્યાથી લખવુ વદવુ, કરવું તેથી મળે ન સુખ; ઠગવિદ્યામાં સુખની ભ્રાંતિ, અંતે તે છે દુ:ખનુ દુ:ખ. ઠગ નહીં સ્વાથે ક્રોધે કપટે, માને લેાકેાને જ લગાર; ઢગ્યાવિના નીતિથી જીવન, ગાળજે પ્રભુમાં ધારી પ્યાર ! ૨૫ ॥
૫૨૦ ॥
For Private And Personal Use Only
।। ૧૪ ।।
!! ૧૫ ।।
૫ ૧૬ ।
!! ૧૮ ૫
૫ ૧૯૫
૫૨૧૫
૫ ૨૪૫