________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–ચ.
(૧૧)
પા
ll;
ચીન મજ઼ીણથી બન્યું પરાધીન, અગ્નીશુાર્દિક વ્યસનાને ત્યાગ ll; ચીને કુણુથી કરી પડતી, ચીવટ શખી અંતર જાગ III, ચીવટથી સહુ કાર્યાં કરવાં, ચીવટથી પ્રગટે ચતુરાઈ; ચીવટથી ભૂલા સહુ ટળતી, ચીવટથી ટળતી નમળાઇ, ચિકૢ ઉદય ને અસ્તનાં જૂતાં, અંતરૂમાં ઉત્સાહને શાક; ચિહ્ન ઉડ્ડયનાં ઉમંગ સ્ફૂર્તિ, પડતીમાં અંતમાં પાક. ચૂંટી ખણીને શિક્ષા આપે, માતપિતા ગુરૂ શિક્ષક જાણુ ચીડાઈ જા !! ના તેના ઉપર, ચપટી પણ દે શિક્ષા દાન, ૫૭૧ ચે'ન પડે છે જ્ઞાની સ’તને, પ્રભુના ગુણ ગાવામાં એશ, ચેન પડે છે માહીઓને, વિષયામાં પ્રગટાવે કલેશ, ચેન પડે જો આતમધ્યાનને, સમાધિમાં તે મુક્તિ થાય; ચેન ત્યાં મનડું ઠરતુ નક્કી, સદ્ગુણુ ચે’ન ધરા ! !હિત લાય,ાછા ચેટકરાજા વ્રત ગુણધારી, મહાવીર પ્રભુના મામા એશ; ચેટકે યુદ્ધમાં નીતિ ધારી, ક્ષત્રિયટેકને ધરી હંમેશ. ચાટે ચાટે કર ! ! નહી દેવુ, ફ્રી ન જાજે ખેલી ખેલ; ચાટામાં ચતુરાઇ ન શીખ્યા,-તા માનવ છે ફૂટયે ઢાલ, ચઉદશીયા પંચાતી થાતાં, ન્યાયનીતિ પ્રામાણ્યને ધાર !!; ચારગતિમાં ભમવુ ત્યાગા !!, તેા પંચાતી છે. સુખકાર. ચિંતા ચિતાથકી પણ માટી, પળપળ લેાડી વીને ખાય; ચિંતા મન તન શક્તિ હતી, યુવાન પણ ઘરડા થઇ જાય. usu ચિ'તા શેાકથી નબળાઈ મહુ, રાગગ્રંથિલતામૃત્યુ થાય; ચિંતાથી ચતુરાઈ ટળતી, ચિંતાથી મનડું મુંઝાય. ॥ ૭૮ ॥ ચિંતાથકી એ ઘડીમાં બળવું, ચિંતાથી નિત્ય મળવુ થાય; ચિંતા ઢળતી જ્ઞાને ધ્યાને, વૈરાગ્યે ચિંતા વિષ્ણુસાર, ચિંતામણિથી અન તગુણુ જે, અધિક નરભવ પામ્યા એશ; ચિંતા શાકમાં ગાળ !! ન આતમ! ટાળીદેસહુ કર્માંના કલેશ. ૫૮૦ા ચારી જારીવણુ ખીજાં શુભ,-કાર્યો કરતાં લજ્જા ત્યાગી; ચતુર વિવેકી આતમ !! ચેતા!!, ધરી તે ગુણીજનાપર શગ, ૫૮૧૫
mom
ul e u
૨૧.
For Private And Personal Use Only
neu
boll
છા
જા
પા