________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ )
કઝાલિ સુભાષ જ.
જરા અવસ્થા આવે જ્યારે, દિનક્ષિણ માંદા થઇ જાય;
૫ ૪૫૬ u
જોર ન જખરાઈ ત્યાં ચાલે, જ્યારે સામા કાલ જણાય. ૫ ૪૫૧ ॥ જેવી ભાવના તેવા તું છે, જેવી ભાવના તેવી સિદ્ધિ; જેવા ધારીશ તેવા થાઇશ, પામીશ ધારીશ તેવી રિદ્ધિ પા જેને જેવુ રૂચે તેવું, મીઠું લાગે મનમાં જાણું!!; જેને જેવી દશા છે તેવું,–મીઠું લાગે રૂચે માન. જેને જેવુ રૂચે તેવુ; લાગે ઇષ્ટ કરે તે કાજ; જેને જેવી ચાગ્યતા તેવુ, તેના મનમાં છે સામ્રાજ્ય. જેવુ તેનુ ભલુ ઇચ્છવું જેનુ તેનું ક!! હિતકાર; જેના તેના સારામાંહી, પેાતાનું પ્રભુનુ સામ્રાજય. જૈનસૂત્રમાં મૂર્તિ પૂજા, નામે ગ્રન્થ રચ્યું. હિતકાર; જગજીવાની પ્રીતિશુદ્ધિ, શ્રદ્ધા ભક્તિ વૃદ્ધિકાર, જાગતિજ્ગ્યાત છે જ્ઞાનની શક્તિ, જાગતિન્ત્યાત છે જીવતા સંત; જાગતા જીવતા સતા સેવા!!, ચિદાનંદ પ્રાકટ્ય કરત. ॥ ૪૫૭ ॥ જડતા માહ નિવારે !! દુ:ખકર, જડતા તે અજ્ઞાન પ્રમાદ; જડતા તે અહિરાત્મદશા છે, જડતા જૂઠા તર્ક વિવાદ. ૫ ૪૫૮ ૫ જડતાને અંધારૂ જાણા!!, ગુરૂગમજ્ઞાને જડતા ટાળ11; જડતા તે મિથ્યાત્વની બુદ્ધિ,ટાળી આત્મજ્ઞાનને ધાર!!, ૪પા જડતાથી પગ પગ દુ:ખ-સંકટ, જડતાથી નહીં સુખ જણાય; જડતા દુ:ખનું કારણ જગમાં, જ્ઞાન થકી જડતા વણુસાય. ૫ ૪૬૦ | જાળવા!! આતમ!! તન મન શક્તિ, જાળવવ! આતમ!! શક્તિ વૃન્દ; જાળવ!! કાયનું વીર્ય વિવેકે, વિષયવૃત્તિના ટાળો!! કું. ૫૪૬૧૫ જાળવ!! શરણાગત લેાકેાને, જાળવ!! વિશ્વાસીને ભવ્ય!!; જાળવી ફરજો ત્હારી સઘળી, જીવતાં સુધો કર !!! કત્ત વ્ય. ૫૪૬રાા જાળ!! સહાય માગે તેને, દુ:ખીયાના કર !! ઉદ્ધાર; જાળવ!! ન્યાયે સૈાને શસ્ત્યા, ધર્મ મારગની રક્ષા ધાર !!. ૫૪૬૩૫ જૂનામાં ને નવીનમાંથી, સાચું સારૂં' હાય તેા ધાર !!; ના નવાના પથ કદાગ્રહે, સાચું ને સારૂ નહી હાર!!. ॥ ૪૬૪ ૫
For Private And Personal Use Only
॥ ૪૫૩ ૫
૫ ૪૫૪ ૫
૫ ૪૫૫ ॥