________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુબોધ-પ.
(૩૫૯) પ્રભુ છે પુદગલભાવથી ન્યારો, સાપેક્ષાએ રૂપારૂપ; પ્રભુને જાણે પ્રગટ પ્રભુ તે, નેતિ જાણુથા! મન ચૂપ. કે ૪૬૧ છે પ્રભુને મહિમા નહીં કળાતે, પ્રભુ મહિમા છે અપરંપાર પ્રગટ પ્રભુ આતમ કરવાને, તત્વમસિ ઉપગને ધાર!!. ૫૪૬રા પ્રભુપદ પામે વીતરાગી જેમ, પ્રભુપદ પામે સંત ફકીર; પ્રભુપદ પામે જેને જ્ઞાને, અંતરૂ પ્રગટાવે મહાવીર. ૨૩ પ્રમાદશાને દૂર નિવારી, ઉપગે સહુ કર !! કર્તવ્ય; પ્રમત્તતા તે મૃત્યુ જાણે!!, સર્વ પ્રકારે પરિહર્તવ્ય. ૪૬૪ પ્રમાદી થા ?! નહીં કયારે આતમ, વાર !! તું પ્રગટતો સહુ પ્રમાદ, પ્રમાણ તર્કની માથાકૂટી, ધરીને કર !! નહિં શુષ્ક વિવાદ ૪૬પા પ્રમાણ સાચાં સર્વે જાણે!!, સત્ય પ્રમાણે તત્ત્વ વિચાર! પ્રભા વિકાશ ! અંતમાંહી, પ્રભારૂપનિજ આત્મને ધાર!! ૪૬દા પૂર્ણ પ્રમાણિક બનીને આતમ, મનુષ્યભવનું જીવન ગાળ!! પ્રમાણિક જીદગી કર !! તારી, પ્રગટ પ્રભુને થાશે ખ્યાલ. ૪૬ના પ્રયતન કરીને કર!! કર્ત , ક્ષતિ માટે કર ! ! પ્રયાણ પ્રયાણ કરીને જીવન યાત્રા --કરવાનું ધારો!! શુભ જ્ઞાન. ૪૬૮ પ્રવાસ તારો જ્ઞાનાનંદી,–જીવન માટે જગમાં જાણ ! !; પ્રાગ સઘળા પરંપરા એ, સાથે મળીયા છે માન !!. ૫૪૬લા પ્રવીણ થા !! તું કર્તવ્યમાં, પ્રજનેને સારા વિચાર!!; પ્રવૃત્તિ કર!! ધર્માર્થે તું, પ્રવચન સાર સુજ્ઞાનને ધાર !!. ૪૭૦ પ્રવેશ કરીને ગુરૂના દિલમાં, સમાધિમાંહી કરી પ્રવેશ: પ્રવેશ કરીને પ્રભુપદમાંહી, સર્વ પ્રકારના ટાળે ! કલેશ. ૫૪૭૧ પ્રવેશ ઘટે તે સારો, દુષ્ટપ્રવેશે દૂર નિવાર!!; પ્રશસ્તિ પિતાની કર ! સારી, પ્રશંસા વાસના કર !! પરિહાર. ૪૭૨ પ્રસંગ પડે પરખાતા કે, સારા બેટા દુષ્ટને મિત્ર, પ્રસંગ પડે મિત્રે પરખાતા, પ્રસંગ પડે પરખાતું ચિત્ત. ૪૭૩ પ્રસંગ પડ્યાવણ થાય ન કિંમત, પ્રસંગ પડયાથી સત્યપ્રકાશ; પ્રસંગ પામી આગળ વધવું, ધરીને મનમાંહી ઉલ્લાસ. ૪૭
For Private And Personal Use Only