________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૯૧) ધાસ્કે કોઈને પાડ !! ન આતમ છે, મરણ ધાસ્કો મોટું પાપ; ધાસ્કામાંહી હિંસા ભારે, ધાસ્ક પડંતાં સંતાપ. ૫ ૧૩૨ છે ધાસ્ક કેઈને પાડ !! ન ભયથી, ધાસ્ક બહુ કર્મો બંધાય; ધમધમામાં ધર્મ ન કયારે, ધામધૂમમાં મદ સદાય. ૫ ૧૩૩ છે ધામધુમથી સત્ય મળે નહિં, ધામધુમ આડંબર ત્યાગ ! 1 ધમાલ કર !! નહીં ધર્મમાં જૂઠી, સત્યનો જ્યાં ત્યાં કરજે રાગ. ૧૩૪ ધાડ પઢતાં લાગી જા !! નહીં, દેહ ધાતુનું રક્ષણ બેશ, ધનુર્વિદ્યા આદિ સઘળી,-વિદ્યાઓથી હરજે કલેશ. ૧૩પ છે ધાતુનું રક્ષણ સુખકારી, ગ્યાહારાદિકથી થાય; ધર્મની વૃદ્ધિ દાન દયાને, દમથી શમથી પ્રેમથી ન્યાય. ૫ ૧૩૬ . ધનપતિની ખુશામત કર !! નહિ, ધનપતિની અદેખાઈ ત્યાગ! 1, ધનપતિની લાલચ નહિ રાખીશ, નિ:સ્પૃહતાથી સત્યે જાગ!!. ૧૩છા ધ કરી! તું ધનાર્થ ન્યાયે, ધંધે કર !! તું ધારી નીતિ; ધંધા કર!! તું પ્રામાણિથી, ધંધામાં ત્યજ!! લજજા ભીતિ. ૧૩૮ બંધ કર !! નહિં પાપવૃદ્ધિકર, દેષિત ધંધાઓ સિ ત્યાગ ! !; ધંધામાંહી અલ્પ દોષને,-મહાલાભ વિવેકે જાગ! !. ૧૩લા ધંધો કરતાં ખાદ જો આવે,-તે તેમાં પાપોદય ધાર !! ધંધો કરતાં ખાદ પડયાથી, ડરકુ થઈ હિંમત નહિ હાર!!. ૧૪ ધંધે આભવ પરભવમાંહી, સુખકારી તે કરજે ભવ્ય !! ધંધે સર્વજીવના હિતકર, ધર્મ કર્મનાં કર !! કર્તવ્ય. ૧૪ના ધ કરતાં ઢગ ન કરે, જૂઠું ચોરી હિંસા ત્યાગ !! ધંધો કર!!તું ધરી પ્રભુ દીલમાં, સદ્દગુણ વૃન્દમાં ધરીને રાગ. ૧૪શા ધાપ ન મારે!! ચેરી કર્મથી, પાપી સર્વે છડે !! ધમાલ; ધમાલ ત્યાગી શાંતિ સમતા –ધારી કર!! ધંધાને ખ્યાલ. ૧૪૩ ધાન્ય પાણી છે દેહનું રક્ષણ, ધાન્ય પાણી થી જગ જીવાય; ધાન્ય પાણી છે અમૃત સરખાં, ધાન્ય વિના નહિં લેશ છવાય. ૧૪૪ ધાન્યનું દાન કરે !! નરનારી, ધાન્ય સે છે રક્ષાય; ધાન્યના કીડી સરખી જી, ધાન્ય વિના તે મરતા ન્યાય. ૧૪પા
For Private And Personal Use Only