________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
કક્કાવલિ સુએધ–જ.
૧૪૩૫
જોરૂ જમીન જર કુટુંબ દેશને, કેામનું રક્ષણ કરે તે મ; જોર વિના નહીં જગ જીવાતુ, માઁનાં જાણે મોં નઈ. જગમાં જીવી જશ નહીં પામ્યા, કર્યું ન સ્વપરાન્નતિશુભકમ; જમીન તેણે ભારે મારી, પરાપકારે ન સમજ્યા ધર્મ. ૫૧૪૪ા જેઆના ઉપકાર ગ્રહીને, જીવે છે તેઓને રક્ષ !!!; જેએ તુજને નિત્ય સહાયી, તેઓના પ્રાણા નહી’ લક્ષ !!!. ૫૧૪પપ્પા જૂઠ્ઠું' લ ન પ્રાણુ જતાં પણું, કામક્રોધથી જૂઠું ન ખેલ!!; જૂઠાના વિશ્વાસ ન પડતા, નિર્ભયતાથી સાચુ ખાલ !!!.
૫૧૪૬૫
૫૧૪૮ાા
જૂઠું ન ખાલા લાલે સ્વાથે, માનેકપટે જૂઠ ન લાખ !!; જૂઠ્ઠું બેલ ન જૂઠ્ઠું કર !! નહી”, સત્યવાદીની શાખને રાખ !!. ૫૧૪ળા જૂઠ્ઠું' ન ખાલે !! કીર્તિ મહત્તા,-રક્ષણુકાજે નર ને નાર; જૂઠાથી આતમબલ ઘટતુ, જૂઠાનુ નહી તેજ લગાર. શૂટમાં પાપ વસે છે ભારે, ધંધાર્થે નહીં જૂહુ એલ !!; જૂઠ તે પાપને સત્ય તે ધર્મ છે, જ્ઞાને એની કિ ંમત તેલ. !! ૫૧૪લા હું ખાલી જૂઠું કરીને, જીવવુ તેમાં પ્રભુ ન પાસ; જૂઠાના જ્યાં ત્યાં જગમાંહી, કોઇ નહીં રાખે વિશ્વાસ,
•
૫૧૫૦॥
થાય;
જૂઠે। યદ્યપિ આ ભવમાંહી, પૂર્વ પુણ્યથી સુખી જૂઠા તાપિ અંતે દુ:ખી, વા પરભવમાંહી દુ:ખી થાય. ૫૧૫૧૫ જાડાથી કદિ ડરી ન જાવું, કૂશથી કરા!! વિચારી યુદ્ધ; જાડા મેઢ થકી જે લાંકા, નખળાઇ ત્યાં દેહ ન શુદ્ધ જોરાવર તે મન ઈન્દ્રિયા,-વૃત્તિયાને વશ કરનાર; જોરાવર તે અન્યાયેાને, જૂલ્મથી સાને મચાવનાર. જોરાવર તે તન મન ખળ ને,-સદુપયેાગમાં વાપરનાર; જોર પશુખલ સિદ્ધાદિમાં,—એવા બળથી લ ન થનાર, જીણુ વસ્રપેઠે કાયાનું,–બદલાવું સ્વાન્નતિને હેત; છઠ્ઠું તનુ બદલાતું ભાવી, પ્રગતિ હેતે છે સ"કેત. જીને ત્યાગે નવીન પહેરે, પહેરનારા નહી” બદલાય; જાણી એવું મૃત્યુ કાલે, જ્ઞાની, ભીતિ શાક ન પાય.
For Private And Personal Use Only
૫૧૫૨ા
"પા
૫૧૫૪ાા
૫૧૫મા
૫ પા