Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Catalog link: https://jainqq.org/explore/032338/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JS સÉિય CCCCCCCCCCCC SE ૯E%€ પ્રકાશક:- હા શૈઠ ofollનભાઈ મંછુભાઈજૈન સાહિત્યોધ્ધાર ફંડ-સૂરત Page #2 -------------------------------------------------------------------------- ________________ છે નગીનભાઈ મંછુભાઈ ના સામિલર સગ્રંથાક જૈન ગુર્જર સાહિત્ય રત્ન તેમની કાવ્ય પ્રસાદી ભાગ ૧લો પ્રકાશક કિ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યદ્વાર ફંડ માટે ભાઈચંદ નગીનભાઈ ઝવેરી સુરત, છે. સન ૧૯૬૦ વીર સંવત ૨૪૮૬ વિક્રમ સં૨૦૧૬ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ મૂલ્ય ૨૩૨૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય આ ગ્રંથ છાપવા છપાવવા વિગેરેના સહ આ કુંડના કાર્યવાહકાને આધીન છે. ૧ સૂત્રો ૨ પ્રકાશકનું નિવેદન ૩ પુરાવચન ૪ એ મેલ વિષયસૂચિ શ્રીયુત તેહચંદ ઝવેરભાઈ શ્રીયુત માહનલાલ દીપચંદ ચાકસી ઝવેરી ભાઈચંદ નગીનભાઈ ૫ સંપાદકિય ૬ અનુક્રમણિકા ૭ કાવ્યપ્રસાદિ ૮ ફ્રેંડ તરફથી પ્રકાશિત ગ્રંથસૂચિ ૯ સમજૂતી ૧૦ મહત્ત્વની શુદ્ધિ પાના નખર ૧૦ ૧૪ ૧૯ ૨૨ ૩૩-૨ ૧-૪૦૩ ૪૦૪ ૪૫ થી ૫૫૬ ૫૫૦ થી ૫૬૪ Published by Bhaichand Naginbhai Javeri Anand Bhuuan Gopipura for Sheth Naginbhai Manchhubhai Jain Sahityodhar-Fund Surta. Printed by Manilal Chhaganla! Shah, at The Navprabhat P. Press, Ghee Kanta, Ahmedabad. Page #4 -------------------------------------------------------------------------- ________________ નમુક્કારે [નમસ્કાર-મન્ત] नमो अरिहंताणं । .. नमो सिद्धाणं । નમો વાદિયા ! नमा उवज्झायाणं । नमो लोए सव्व-साहूणं ॥ | (સિલોગો) રહો પંજ-મુaો, સત્ર--cજાણો ! मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ १ ॥ અર્થ અરિહંત ભગવન્તોને નમસ્કાર છે. - સિદ્ધ ભગવોને નમસ્કાર હો. આચાર્ય મહારાજેને નમસ્કાર છે. ઉપાધ્યાય મહારાજેને નમસ્કાર છે. લકમાં રહેલા સર્વસાધુઓને નમસ્કાર હે. આ પંચ-નમસ્કાર સર્વ અશુભ કર્મોને વિનાશ કરનાર તથા બધા મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨ પંચિંદિય–સુત્ત [ ગુરુ-સ્થાપના-સૂત્ર] पंचिंदिय-संवरणो, तह नवविह-बंभचेर-गुत्ति धरो । चविह-कसाय-मुक्को, इअ अट्ठारस गुणेहिं संजुत्तो ॥१॥ વંજ-મહુવચનુરો, પંર વિચાર-છ-મલ્યો. पंच-समिओ ति-गुत्तो, छत्तीस गुणो गुरू मज्झ ॥२॥ અર્થ–પાંચ ઈન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર, નવ લડેથી બ્રહાચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાથી મૂકાયેલા, આ રીતે અઢાર ગુણવાળી, વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે છત્રશ ગુણવાળા મારા ગુરુ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ચઉવીસન્થય સુત્ત [arस'-१३] - [स ] लोगस्स उज्जो अगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ॥ १॥ . [ a] . उसभमजियं च वंदे, संभवमभिणंदणं च सुमईन । पउमप्पहं सुपासं, जिणं च चंहष्पहं वदे ॥२॥ सुविहिं च पुष्पदंतं, सीअल-सिज्जंस-वासुपूज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ फुधुं अरं च मल्लि, वंदे मुणिसुव्यय नमिजिणं च । वंदामि रिट्टनेमिं, पासं तह वद्धमाणं च ॥४॥ . एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा। चवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ।। ५ ।।. कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुगग-बोहि लाभ, समाहिवर मुत्तमं दितु ।। ६ ।। चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा ।। सागर वर गंभोरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।। ७॥ અર્થ–ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવા Page #7 -------------------------------------------------------------------------- ________________ નારા, રાગદ્વેષના વિજેતા અને કેવલ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા વીસનું તથા અન્ય તીર્થકરનું પણ હું કીર્તન કરીશ. ૧ શ્રી રાષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનન્દસ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી ચન્દ્રપ્રભજિનને હું વંદન કરું છું ૨ શ્રી સુવિધિનાથ યા પુષ્પદન્ત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ તથા શાતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુન્થનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી. નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વદ્ધમાન એટલે શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે સ્તવાયેલા, કમરુપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર તીર્થકરે મારા પર પ્રસન્ન થાઓ. ૫ જેઓ લેકત્તમ છે. સિદ્ધ છે, અને મનવચન-કાયાથી સ્તવાયેલા છે, તેઓ મારા કર્મને ક્ષય કરો, મને જિનધિ- ' ર્મની પ્રાપ્તિ કરાવે તથા ઉત્તમ ભાવ સમાધિ આપે. ૬ ચન્દ્રો કરતાં વધારે નિર્મળ, સૂર્યો કરતાં વધારે પ્રકાશ કરનારા, સ્વયમ્ભરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવો મને સિદ્ધિ આપે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહશાંતિ સ્તોત્ર શ્લેક श्रीश्रमणसंघस्य शान्तिर्भवतु । . श्रीजनपदानां शान्तिर्भवतु । श्रीराजाधिपानां शान्तिर्भवतु । श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु । श्रागोष्ठिकानों शान्तिर्भवतु । श्रीपौरमुख्याणां शान्तिर्भवतु । . श्रीपौरजनस्य शान्तिर्भवतु । श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु । · मय-श्रीश्रम सबने शान्ति थामा. શ્રી જનપદે (દેશ)માં શાન્તિ થાઓ. શ્રી રાજાઓના સ્વામીએ (સમ્રાટે)ને શાન્તિ થાઓ. શ્રી રાજાઓના નિવાસ સ્થાનેને શાતિ થાઓ. શ્રી સભ્ય પુરુષને શાતિ થાઓ. શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાન્તિ થાઓ. શ્રી નગર નિવાસીઓને શાતિ થાઓ. श्री महासा (सत्यसा)ने शान्ति थामा. ॐ ऋषभ-अजित-सम्भव-अभिनन्दन-सुमति-पद्मप्रभ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ सुपार्य-चन्द्रप्रभ-सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ . ૨૨ अनन्त-धर्म-शान्ति-कुन्थु-अर-मल्लि-मुनिसुव्रत-नमि-नेमि૨૩ ૨૪ पार्श्व-वर्द्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ॥४॥ -बृहच्छान्ति स्तोत्र Page #9 -------------------------------------------------------------------------- ________________ અથ—શ્રી ઋષભદેવથી લઈને વસ્તુમાન સ્વામી જેમાં છેલ્લા છે. એવા ચાવીશે શાન્ત જિના અમનેશાન્તિ કરનારા થાઓ. સ્વાહા. ૪ शिवमस्तु सर्वजगतः पर-हित- निरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ . - बृहच्छान्ति स्तोत्र અ—અખિલ વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓ પરકલ્યાણમાં તત્પર બનેા, દ્વેષાના નાશ થાઓ અને સત્ર લાક સુખી થાઓ. . गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः । सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमाः ॥ ३१ ॥ श्री ऋषिमण्डलम्तोत्र અર્થાત—જેએ રાગ, દ્વેષ અને માહથી રહિત છે, સર્વ પાપથી મુક્ત છે, તે હંમેશા સકાલમાં જિનેશ્વરા હાય છે. ॐ भूर्भुवः स्वस्त्रीपाठ - वर्तिनः शाश्वता जिनाः । તે તેને િતીયનું તારું સ્મૃતૌ ॥ ૨ ॥ - श्री ऋषिमण्डल स्तोत्र અર્થાત્—પાતાલ, મત્ય અને સ્વર્ગ આ ત્રણે લાકની પીઠ પર રહેલા શાશ્વત જિના છે, સ્તુતિ કરાયેલા, વદન કરાયેલા અને દર્શન કરાયેલા એવા તેના વડે જે લ થાય છે, તે ફૂલ સ્તેાત્રના સ્મરણથી થાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સંવત ૨૦૧૩માં શ્રી સંભવનાથ સ્તવનાવલી અને શ્રી સંભવનાથ ચરિત્ર અમારા કુંડ તરફથી ગ્રંથાંક ૧૧ તરીકે પ્રસિદ્ધ કર્યા પછી ગ્રંથાંક ૧૨ તરીકે આ પુસ્તક પ્રકાશન કરતાં અત્યંત આનંદ થાય છે. શ્રી પાંચ મંગલીક તીથ કરા શ્રી રૂષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી તેમનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામી એમ પાંચ તી - કરાના જુદા જુદા અઠ્ઠાવન જૈન કવિરત્નેાના રચેલા સ્તવનેાના સંગ્રહ તથા તે તે મુનિવરાને સંક્ષિપ્ત જીવન પરિચય પણ આપવામાં આવ્યેા છે. સાથે સાથે આ સ્તવનેાની સમજૂતી કરાવી તે પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ કુંડના મુખ્ય ઉપદેશ જૈન સાહિત્ય છપાવી પ્રસિદ્ધ કરવાના છે અને સાહિત્ય પ્રચાર માટે સસ્તી કીમતે વેચવાના છે. શરૂઆતમાં શ્રી અભયકુમાર ચરિત્રના ત્રણ ભાગ તથા શ્રી કુમારપાળ ચરિત્રના એ ભાગ તથા શ્રી વૈરાગ્ય રસ મજરી. શ્રી આનંદ સુધાસિન્ધુ એ ભાગ, વિગેરે પુસ્તકા પ્રસિદ્ધ કરી સમાજ સન્મુખ રજુ કર્યાં છે. આ પુસ્તકમાં પ્રાચીન મુનિવરેા રચિત કાવ્ય પ્રાસાદિ સમજૂતી સહુ આપવામાં આવી છે એવા જ સંગ્રહ આવતી સાલ પ્રગટ કરવાની ભાવના છે. જે આ કાવ્ય પ્રાસાદિના ખીજા ભાગ તરીકે પ્રસિદ્ધ થશે. આશા છે કે જૈન સમાજ અર્માંરા આ પ્રયાસને સહકાર આપશે. પરમ પૂજ્ય આગમાહારક સાક્ષર શિરામણી આચાયૅ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાંદ સૂરિશ્વરજીના આભાર માનતાં અમેને અત્યંત આનંદ થાય છે તેઓશ્રીના ઊપદેશથી જ આ ફ્રેંડ સ્થાપવામાં આવ્યું છે. 1 ગાપીપુરા, સુરત સંવત ૨૦૧૬ લી. ભાઇચંદ્ન નગીનભાઇ જવેરી અને ખીજા Page #11 -------------------------------------------------------------------------- ________________ | ભાગ- આ પુસ્તક તૈયાર કરવામાં જે જે પુરતોને આધાર લીધે છે તે પુસ્તકોની યાદી ૧ શ્રી ભક્તામર પાદ પૂર્તિ કાવ્ય સંગ્રહ પ્રથમ વિભાગ– આગમેદય સમિતિ સુરત ૨ , દ્વિતીય વિભાગ- , ૩ જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસશ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ ૪ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ૫ , બીજો ભાગ– ૬ , ત્રીજો ભાગ, ખંડ-૧– ત્રીજો ભાગ, ખં–૨– . ૮ શ્રી આનન્દ કાવ્ય મહોદધિ મૌક્તિક ૬ ઠું–દેવચંદ લાલભાઈ પુ. ફંડ, સુરત મૌક્તિક ૭મું ૧૦ આનન્દઘન પદ રત્નાવલી પ્રથમ વિભાગ– જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર ૧૧ શ્રી દેવચન્દ્રજી જીવન ચરિત્ર–અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ ૧૨ ચૈત્યવંદન જેવીસી વીસ–કૃષ્ણજી જોધાજી તથા નાનાભાઈ ભાઈચંદ લાકડાવાળા સુરત ૧૩ ચાવીસી વીસી સંગ્રહ-પ્રેમચંદ કેવલદાસ અમદાવાદ ૧૪ સ્તવનાદિ સંગ્રહ સાથ–પોપટલાલ સાકરચંદ ભાવનગર. ૧૫ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ ભાગ ૨–જમનાભાઈ ભગુભાઈ અમદાવાદ. ૧૬ શ્રી સૂર્યપુર રાસમાલા–મોતીચંદ મગનભાઈ ચેક્સી સુરત. ૧ શ્રી સૂર્યપુરને સુવર્ણયુગ– , Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ૧૮ શ્રી શાન્ત સુધારસ નિવેદન ભાગ ૨–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર.. ૧૯ ૧૧૫૧ સ્તવન મંજુષા–સારાભાઈ નવાબ, અમદાવાદ. ૨૦ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ–શ્રીદાનસૂરીશ્વરજી જૈન - ભાગ ૧-૨ ગ્રન્થમાલા, સુરત.. ૨૧ ગૂજરાતી સાહિત્યની રૂપરેખા–વિજયરામ કલ્યાણરાય વૈધ ૨૨ શ્રી રત્નગુણમાલા શ્રી ચન્દ્રકાન્ત સાગરજી ૨૩ ઐતિહાસિક સજઝાયમાલા ભાગ ૧—યશવિજય જૈન ગ્રન્થમાલા ભાવનગર ૨૪ શ્રી આત્મારામ જન્મ શતાબ્દિ ગ્રંથ સ્મારક સમિતિ–મુંબઈ.. ૨૫ જેનયુગ ૧૯૮૬ અંક ૯-૧૦–જૈન . કેન્ફરન્સ, મુંબઈ ૨૬ , ૧૯૮૩ વૈશાખ અંક– , ૨૭ શ્રીમદ્દ દેવચન્દ્ર ભાગ ૨–શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબાઈ. ૨૮ શ્રી પ્રકરણ રત્નાકર ભા. ૧ લો સંવત ૧૯૩૧ પ્રકાશક ભીમસી માણેક.. Page #13 -------------------------------------------------------------------------- ________________ पुरोवचन शास्त्राभ्यासो जिनपइनति संगतिः सर्वदायैः । सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौन ॥ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ શાસ્ત્રોનું અધ્યયન, જિનેશ્વર ભગવાનના ચરણ કમલને નમસ્કાર, હંમેશાં આ પૂજ્ય પુરુષોની સાખત; સદાચારી મનુષ્યેાના ગુણસમુદાયનું કીનન, (બીજાના) દોષો કહેવામાં મૌનત્વ, દરેકને પ્રિય અને હિતકારી વચન, અને આત્મતત્વને વિષે ભાવના, આટલી વસ્તુઓ જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી દરેક ભવમાં મતે પ્રાપ્ત થાઓ. મંત્રીશ્વર શ્રી વસ્તુપાળની અંતિમ ભાવના આ અનાદિ સંસારમાં મુખ્યતાએ પ્રાણના ક્રમિક વિકાસ થયેલા હાય છે. સૂક્ષ્મ નિગેાથી માંડીને બાદર નિગા–પૃથ્વી—અપૂ—તેજસ્— વાયુ અને વનસ્પતિકાયાદિ અનેક પરિસ્થિતિઓમાંથી ( Shages ) પસાર થઈને વિકલેદ્રિય અને તિયચ પંચેદ્રિયાદિ અવસ્થાએ ઉલ ધ્યા પછી માનવશ્ર્વન પર્યંત આપણે આવ્યા છીએ. આ માનવ જીવનમાં આર્યક્ષેત્ર, પંચેન્દ્રિય સંપૂર્ણતા સદ્ગુરુજ્યેાગ અને વસ્તુ ધર્મની ઓળખાણુ વિગેરે પ્રાપ્ત થયું. અત્યંત દુર્લભ છે. આવા માનવજન્મ પ્રાપ્ત થયા પછી સ્વગેાચર પ્રશ્ન (Tnlubim) થાય છે કે મારૂં કર્તવ્ય શું છે? શાસ્ત્રો તેને ઉત્તર આપે છે કે હિરાત્મભાવ ( Physical Expression) તજી અંતરાત્મભાવમાં સ્થિર થઈ દુન્યવી સ સયેાગાનેા તટસ્થ દષ્ટા બની જા! અને દર્શન જ્ઞાન અને ચારિત્રના રાજમાĆમાં દિવસનું દિવસ પ્રગતિ કર! એ પ્રગતિ એમ માનવજીવ•જીવનની સંકુલતા છે. તત્ત્વાર્થંકારિકામાં કહ્યું છે કે મેં વહેશામા Page #14 -------------------------------------------------------------------------- ________________ વથા અવચેષ પાર્થ અર્થત કલેશેવડે સંકળાયેલ આ માનવ જન્મમાં તેવો પ્રશસ્ત પ્રયત્ન કરવો કે જેથી કર્મરૂપ કલેશને સદંત અભાવ થાય—આ માનવ જન્મનું રહસ્ય છે.” તત્વાર્થસૂત્રમાં કહેલા નુ નાન રાત્રિાદિ મોક્ષમાર્ગ એ સૂત્રાનુસાર વ્યવહાર અને નિશ્ચય દષ્ટિબિંદુથી સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછીનું જ્ઞાન મુક્તિ પ્રાપ્તિ માટેની ગણત્રી વાળું બને છે, અને તે જ્ઞાન વિરતિ–ગુણ ઉત્પન્ન કરાવી મુક્તિના સીધા માર્ગ ઉપર પ્રમાણે મુકે છે. માનવજન્મ પુરુષાર્થ પ્રધાન છે, પરંતુ આંતર જગમાં.. જિનેશ્વરની ભક્તિમાં તદ્રુપ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી અધ્યાત્મદૃષ્ટિથી પુરુષાર્થની પ્રધાનતા અનેક ગણું વધી જાય છે. તે માટે તત્વ સ્વરૂપ જાણવાની આવશ્યકતા ઊભી થાય છે. આત્મા અને તેને વિરોધી કર્મભાવે આ બન્નેનું સ્વરૂપ તેમજ કમ ચેતના, કમકડા. ચેતના અને જ્ઞાન ચેતનાનું પૃથકકરણ (Analysis) જાણવા પછી. સ્વભાવ તરફ પુસ્નાર્થ કર સુગમ પડે છે અને તે પછી ક્રિયામાં મુકાય છે; અનાદિકાળથી આ આત્મા પરવસ્તુમાં રમણ કરતા આવ્યા છે; પિતાનું શ્રેય શું છે? પિતાને આત્મવિકાસ કરવો યુક્ત છે કે નહિ? અને હેય તો કેવી રીતે થાય? એ સંબંધી એને વિચારો. આવ્યા નથી, પરંતુ પૂર્વ પુણ્યગે માનવજન્મ, આર્યકુળ, પચેદિય સંપૂર્ણતા, જૈનધર્મને સુગ, શુદ્ધ દેવ ગુરુ ધર્મની પ્રાપ્તિ, શાસ્ત્રશ્રવણ અને તેમાં રુચિ પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ ન કરે તો અમૂલ્ય માનવ જન્મ નિરર્થક બને તેમાં આશ્ચર્ય નથી. પાંચ કારણો મળે ત્યારે કાર્ય થાય એ સૃષ્ટિને નિયમ છે પરંતુ તે કારણોમાં મુખ્ય પુરુષાર્થ છે; પુરુષાર્થ કરે તેજ શીધ્ર મુક્તિ પ્રાપ્ત થાય. આત્માની શક્તિઓને એક સરખે વિકાસ સાધ્ય વગર કઈ પણ સુંદર ફળ પ્રાપ્ત કરી. શકાય નહિ. આ રીતે મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે, જેન: Page #15 -------------------------------------------------------------------------- ________________ -ર્શનની પરિભાષા અનુસાર “ભાવમરણ” દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યનું થઈ રહેલું છે, મતલબ કે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણે ઓછી થતી જાય છે. આવી પરિસ્થિતિમાં જે કે ભારતવર્ષનાં સર્વદર્શનમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિં પણ નીતિ અને ધર્મને અનુસંતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલી માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે, તો મનુષ્ય સંસ્કારી બને છે, સંસ્કાર જીવનનું ઘડતર કરે છે, પ્રગતિના માર્ગે લઈ જઈ આત્માને જાગ્રત કરે છે અને ગુણોનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બનાવે છે; સાહિત્યમાં પણ કાવ્ય સાહિત્યને જીવન સાથે અનંતર સંબંધ છે. કાવ્યસાહિત્ય લાગણીને સ્પર્શ કરનાર હોઈ જીવનને એકદમ રસમય બનાવે છે. પરંતુ તે સિનેમાના ગાયનો કે - ભેગવિલાસ વધારનારૂં સાહિત્ય નહિં. જે કાવ્ય સાહિત્ય આત્માને મન વચન કાયાની એક્તા કરાવી કલ્યાણપ્રિય પ્રવૃત્તિ તરફ દોરી જાય, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-વૈરાગ્યના ગુણેનો વિકાસ કરે તે જ સાચું સાહિત્ય છે, આવું સાહિત્ય જીવન જીવતાં શીખવે છે, શુભ આચાર, શુભ વિચાર અને વિવેક દષ્ટિને વધારે છે, ધર્મ બુદ્ધિને જાગ્રત કરે છે, પાપ તરફ તિરસ્કાર બતાવે છે, ભોગવિલાસને ભુલાવે છે, વૈરાગ્ય પ્રકટાવે છે, ચારિત્રને ઘડે છે. પૂર્વત પાપોને પશ્ચાત્તાપ કરાવે છે, પ્રભુ ભક્તિનું માહાસ્ય સમજાવે છે અને તેમાં તરબોળ કરાવે છે, મૈત્રી વિગેરે ભાવનાએ વહેવરાવે છે અને છેવટે આત્માને ઉત્કર્ષ સાધી પરમાત્મપદ પ્રકટાવે છે. . આધ્યાત્મિક કાવ્ય સાહિત્ય અંતર્મુખવૃત્તિ ઉત્પન્ન કરે છે. રાગદ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં પ્રભુભક્તિ દ્વારા મનની સ્થિરતા વડે જે જે અંશે સધ અને આત્મરમણતા થાય અને શ્રીમદ્દ ઉ. યશોવિજયજીના શબ્દોમાં “ભક્તિ તે કામણ તંત' અને તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે; પૂર્વ પુરુષોની કાવ્ય સૃષ્ટિ અનેક Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિષયોથી ભરપૂર અને અનુભવથી પરિભૂત હોય છે. નય, નિક્ષેપ, પ્રભુને ઉપાલ, વેગ, પ્રભુના ગુણોનું મરણ પોતાની અને પ્રભુની આત્મભૂમિકાનું ભેદશાન. રાણsઠ્ઠમાંથી મોટું કેમ જલ્દી થઉં તેની તમન્ના, શ્રીમદ્દ દેવચંદ્રજીના વચનાનુસાર “જિનવરપૂજા તે નિજ પૂજના રે” ક્યારે–કેવી રીતે અનુભવાય તેના પારસ્પરિક સંબંધનું ઉન–વિગેરે અનેક બાબતે આત્મગુણને વિકસાવવામાં સહાય કરે છે. અને આત્મા મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક તન્મયતા પ્રાપ્ત કરાવી માનવજન્મને સફળ . બનાવે છે. પ્રસ્તુત કાવ્ય ગ્રંથમાં પ્રાચીન કવિરત્ન મુનિજનોની કાવ્ય પ્રસાદીને પ્રતિભાશય રસમય ચુંરણું વળે સંગ્રહ છે. તે સાથે સંપાદકશ્રીએ ઇતિહાસ દૃષ્ટિ પણ રજુ કરી છે. ગુર્જરભાષામાં જૈન મુનિનાં પ્રતિભાશાળી સર્જનાત્મક કાવ્યો નરસિંહ યુગથી ઘણાં પ્રાચીન છે એ દૃષ્ટાંત સાથે સાલવારી સાથે.સંપાદકશ્રીએ સિદ્ધ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક જૈન સાહિત્યરત્નની કાવ્યપ્રસાદીના સંપાદક શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરી કે જેઓ શ્રી ગોડીજીના મંદિરનાં અનેક વર્ષો થયાં ટ્રસ્ટી છે; સામાજિક બાબતોમાં અનેક પ્રસંગે આગળ પડતો ભાગ લે છે. એમનાં પિતાશ્રી પણ ટ્રસ્ટી હતા. એમના ધાર્મિક સંસ્કારે તેમનામાં વારસામાં ઉતર્યા છે. એમને પ્રાચીન સ્તવને ઉપર મૌલિક પ્રશસ્ત પ્રેમ છે. એમના પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે જૈન સાહિત્યદ્વારકુંડ' સ્થાપ્યું છે તેમાંથી ધાર્મિક પુસ્તકો અને કાવ્યગ્રંથનું પ્રકાશન કરતા રહ્યા છે. એમણે આ ગ્રંથમાં સ્તવનોના નિર્માતા કવિરત્નોની ગ્રંથરચનાનો તારીખવાર ઈતિહાસ કવિશ્રીઓને પરિચય સંશોધન સાથે રજુ કર્યો છે, જે એમની સંપાદક તરીકેની નેધમાં વાંચવાથી માલુમ પડશે. - આધ્યાત્મિક કાવ્યો આ પ્રવૃત્તિમય જમાનામાં કમનીય અને કાંતિમાન કળા-પ્રકાર છે. પ્રભુભક્તિનાં કાવ્યો જે સંયમી જનની હૃદય ગુહામાંથી આત્મા અને પરમાત્માને અનુલક્ષીને અનુભવપૂર્વક પ્રકટેલ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ડાય છે, તે જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિમય સતાપામાં આત્માની શાંતિ પ્રકટાવે છે, આત્મગુણાના વિકાસ કરાવે છે, અને પરમાત્માના અરૂપી સ્વરૂપનું તાદાત્મ્યપણે લેાકેાત્તર દર્શન કરાવે છે; પ્રાચીન કાવ્ય કલામય `મુનિરત્નાનું ભવિષ્યના જૈન સમાજ ઉપરનું અમૂલ્ય ઉપકારદન છે; તેઓ પેાતાના આત્માનું સાધી ગયા છે અને અન્ય આત્માએ માટે ઉન્નતિના વિકાસક્રમ માટે તૈયારી આપતા ગયા છે; ઉપસંહારમાં અનેક કાવ્યમય ભિન્ન ભિન્ન રાગ રાગિણીના સર્જક એ મુનિરત્નેને ભાવાંજલિંપૂર્ણાંક વંદન કરી મારા આત્માના ગુણવિકાસ માટે પ્રસ્તુત પુરાવચન લખવા પ્રેરણા કરનાર ટ્રસ્ટી ભાઇચંદભાઇના આભાર માનવા સાથે કવિરત્ન શ્રી ઉયરત્નજીએ શ્રી શાંતિનાથજીના સ્તવનને અંતે કરેલી માગણીના વાણીમય કાવ્યમાં મારા પચેાહેરમા વર્ષે અલ્પસર પુરાવી પ્રસ્તુત કાવ્ય સાદર કરી વિરમું છું. ભવાભવ તુમ ચરણની સેવા હું તે। માગુ છ દેવાધિદેવા સામુ જુને સેવક જાણી એવી ઉદયરતનની વાણી. મુંબઈ સ૦ ૨૦૧૬ ફાલ્ગુન શુકલ ત્રયાશી શ્રી સિદ્ધગિરિ-ભાવાતી મંગલમય–મુક્તિદિન } ફતેહચંદ ઝવેરભાઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનભાઈ મ ભાઇ ઝવેરી-સુરત જન્મ વિક્રમ ૧૯૧૪ * સ્વર્ગવાસ વિક્રમ ૧૯૭૭ વૈશાખ કૃષ્ણ ૩ કાતિક શુકલ ૧૦ Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ - બે બેલ. જૈન ધર્મમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન જે કઈ વિભૂતિઓનું મનાઈ છે. તે-સર્વને અરિહંતદેવ રૂપે આલેખવામાં આવે છે. શાશ્વન એવા મહામંત્રી શ્રી નવકારમાં સર્વ પ્રથમ વંદન તેમનેજ કરાય છે, કારણકે તેઓને ઉપકાર ધર્મના પ્રણેતા તરીકે અગ્રપદ ભોગવે છે. વર્તમાન ચોવીશીમાં, આ ભારત વર્ષની નજરે એવા ચોવીશ અરહંત કિવા અરિહંતોના નામ આબાળ વૃદ્ધ પ્રસિદ્ધ છે. એ વિભૂતિઓ સ્વબળે, ચાર ઘાતી કર્મો ઉપર સંપૂર્ણ વિજ્ય મેળવે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એવા વિશિષ્ઠ જ્ઞાનના આધારે આ ચૌદરાજ લેકના સર્વ બનાવ ભૂત-વર્તમાન અને ભવિષ્ય ૫ ત્રણ કાળની દૃષ્ટિએ હાથમાં રહેલ દર્પણ માફક તેઓ જોઈ શકે છે તે જાણી શકે છે. એટલે જ તેઓને સર્વજ્ઞ કહેવામાં આવે છે. આવી પ્રબળ શક્તિ મેળવ્યા પછી તેઓ ધર્મ પ્રવર્તાવે છે. પોતે જે માર્ગ દ્વારા કર્મો ઉપર કાબુ મેળવી આ સંસાર જમણનો કાયમને માટે અંત આણે એ જન સમૂહને દર્શાવે છે. એ રસ્તે શક્તિ અનુસાર ઉદ્યમવંત થવા ઉપદેશ આપે છે. જુદા જુદા સમયે તેઓ ઉત્પન્ન થતાં હોવાથી, અને ઉપર વર્ણવ્યું તેમ જાતે સાધના કરી કેવલ્ય પ્રાપ્ત કર્યા પછી જ ઉપદેશનું કાર્ય શરૂ કરતા હોવાથી એ દરેક વચ્ચે સમયનો ગાળો પડે છે. એટલે એ ક્રિયાને તીર્થ પ્રવર્તન કહેવામાં આવે છે અને ઉપદેષ્ટા પે તેઓ તીર્થંકર પે ઓળખાય છે. આવા ઉત્તમ કોટિના આત્માઓના જીવનને અભ્યાસ કરવાથી, તેઓના ગુણની સ્તવના કરવાથી એવું જીવન જીવવાને આપણને પણ અભ્યાસ પડે એથી આપણા ભાવિ જીવનને રાહ નકકી કરવાની સુગમતા થાય એ સ્તવન કીર્તન પાછળનો મૂખ્ય હેતુ છે. પ્રત્યેક આત્મા પિતાના સામર્થ્ય વડેજ કષાયો પર કાબુ મેળવી, સંસારને ફેરો ટાળી પિતાના આત્માને ટિક જેવો નિર્મળ બનાવવાની શક્તિ ધરાવે છે. એની અવરાઈ ગયેલી એ તાકાતને દેખાડવામાં તીર્થકર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દેવનો નિમિત્ત કારણ રૂપ છે. તેઓનું બહુમાન, ભક્તિ કિંવા સ્તવન એ આપણને આપણા મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાના સાધન ૫ છે. નિમ્ન વચનો એ વાતની સાક્ષી પુરે છે અજકુલગત કેશરી લહેરે નિપદ સિંહ નિહાળ. શ્રીમદ્દ દેવચંદ્રજી .. इलिका भ्रमरी ध्यानान, भ्रमरीत्वमश्नुते ઉપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજ આ જન સાહિત્ય-રને અર્થાત જન ગૂર્જર સાહિત્ય રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી નામના પુસ્તકમાં ઉપરના જે તીર્થકરોની વાત કહેવામાં આવી છે અને જેમના પવિત્ર નામોથી લોગસ્સ અને બહત શાન્તિ જેવા સૂત્રે અલંકૃત છે એમાંના પાંચ સંબંધે જૂદા જૂદા મુનિ પુંગવોના હાથે પિત પિતાના જીવન કાળમાં, એ પરમાત્માની મૂર્તિના દર્શને જે હાર્દિક ઉલ્લાસની ઉર્મિઓ પ્રગટી તે સ્તવન પે લાભે છે અને એનો અહીં સંગ્રહ કરવામાં આવેલ છે એ સાધુ મહાત્માઓએ આ જાતની સ્તવનાનો વીશે જિનેશ્વરે યાને તીર્થકરોની કરી છે અને ચોવીશી નામથી એ મશદર પણ છે છતાં ગ્રંથ વિસ્તાર ન વધે તેમ કલ્યાણ કંઇ જેવી સ્તુતિમાં જે પાંચને મૂખ્ય પણે સ્તવ્યા છે એ વાતને ધ્યાનમાં રાખીને, એ પાંચને લગતા સ્તવનો આ પુસ્તકમાં દાખલ કર્યો છે. આ ઉપરાંત એમાં જે વિશેષતા છે તે એ છે કે સ્તવન રચનાર મુનિરાજે વિષે જૂદા જુદા સ્થળેથી પ્રાપ્ત થયેલ માહિતી તેમજ તેઓ શ્રીની અન્ય કૃતિઓ અને સાથે સાથે એ મહાત્માઓ જે સમયે થયા તેની સાલવારી આપેલ છે. આજના યુગમાં આ પ્રકારની નોંધ ખાસ મહત્ત્વ ધરાવે છે. એ સામગ્રી જે જે પુસ્તકમાંથી મેળવવાનો પ્રયાસ સેવ્યો છે એ દરેકની એના કર્તાના નામો સહિત ઉલ્લેખ કરીને જેમ પ્રસિદ્ધ કર્તા એ પોતાની નિખાલસતા પુરવાર કરી છે તેમ એ દ્વારા ઈતિહાસ રસિકોને અને પુરાતત્ત્વ ગષકોને પિતાના સંશોધનમાં ખાસ કામ લાગે તેવો મશાલો પુરા પાડ્યો છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રકાશક શ્રીયુત ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, જાતે વેપારી હેવા છતાં, સાહિત્યના વિષયમાં જે રસજ્ઞતા દાખવે છે અને અનુભવના દર્શન કરાવે છે એ જેમ જૈન ધર્મ અને એ અંગેના સાહિત્ય પ્રત્યેની અભિચી પુરવાર કરે છે તેમ બીજાઓ માટે પદાર્થ પાઠ પણ પુરે પાડે છે. જૈન સમાજમાં અને ખાસ કરી મુંબઈ રાજ્યમાં જેમ રાજ નગર ધર્મ કરણની નજરે ન પુરી તરિકે ઓળખાય છે, તેમ ભાવ નગર જ્ઞાનની દ્રષ્ટિયે જન નગરનું મહત્વ ધરાવે છે, કેમકે ત્યાં એને લગતી સંસ્થાઓ મોજુદ છે. આમ છતાં સુરતની વાત વિલક્ષણ અને અદિતિય છે. સામાન્ય માનતા એવી છે કે સુરતના જેને મોટા ભાગે ઝવેરાનો ધંધો કરતા હોવાથી કીમતી પત્થરોના પરીક્ષકે ગણાય. તાવિક અભ્યાસ કરવાનો અવકાશ એમણે એ છો પણ સંભવે આમ છતાં સાચા ઝવેરીઓ યાને પરીક્ષક તરિકે તેઓએ જૈન સાહિત્યના પ્રકાશન અર્થે જે મોટી રકમો જુદી કહાડી એને ટ્રસ્ટ ફંડમાં રેકેલી છે અતિ પ્રશંસનીય છે. એમાં શેઠ દેવચંદલાલ ભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ તેમજ આ પુસ્તકના પ્રકાશકના પિતાશ્રીની સ્મૃતિમાં જેના સર્જન થયેલ છે એ શેઠશ્રી નગીનભાઈ મંછુભાઈ સાહિત્યદ્વારકુંડખાસ અગ્રસ્થાન ધરાવે છે. આ સંસ્થાઓ મારફત સારી સંખ્યામાં પુસ્તકે પ્રગટ થયાં છે. વર્તમાનકાળે ભવ્ય આત્માઓને આ સંસાર સાગર તરવામાં હાયક એવા બે સાધને જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. એ જિન પ્રતિમા અને જિનાગમ તે ઉભય પિતાને આંગણે સારી સંખ્યામાં અને સુંદર પ્રકારે ધરાવવાનું સૌભાગ્ય આજના સુરત શહેરને યાને ઈતિહાસ પ્રસિદ્ધ સૂર્યપુરને પ્રાપ્ત થયેલ છે. પ્રકાશકની ભાવના પ્રમાણે આ ગ્રંથ હજારોની હૃદય ગુહામાં પ્રકાશ પાથરનાર અને ભાવિ જીવન ઉજાળનારે બને એજ અભ્યર્થના. આશ્વિન સુદ ૧, અમરનિવાસ, મોહનલાલ દીપચંદ ચેકસી ૨૦૧૫ મુંબાઈ Page #23 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય શ્રી ગાડી પાર્શ્વનાથાય નમ: વિ. સં. ૨૦૧૩માં શ્રી સંભવનાથ ભગવાનના ૯૬ છનું સ્તવનોમાં સંગ્રહરૂપે “શી સંભવનાથ જિન સ્તવનાવલિ” શ્રી નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ સુરત તરફથી પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવી છે. તે સંગ્રહ કરતાં એવો જ એક સંગ્રહ પ્રથમ તથા અંતિમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીના સ્તવનોને કરવાની ભાવના થઈ. એમાં વળી કેટલાક સ્નેહીઓએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સ્તવનો પણ સાથે સાથે લેવાની સૂચના કરી. આગળ વધતાં અખંડ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનાં સ્તવનો પણ લેવામાં આવે તો વધુ સારું એવી ફુરણા થઈ. એમાં વળી એક પ્રસંગે કાશીવાળા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિધર્મસરિઝના વયોવૃદ્ધ શિષ્ય ઇતિહાસ તત્ત્વ મહોદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસુરિજી–જેઓશ્રી ભાયખલા-મુંબઈમાં ચાતુર્માસ રહ્યા હતા, તેઓશ્રીએ કહ્યું કે–ભાઈ, પાંચ માંગલિક પરમાત્માઓમાં ભગવાન. શ્રી સાતિનાથજી રહી જાય છે માટે પાંચે પરમાત્માઓના સ્તવનોનો સંગ્રહ તૈયાર કરી પ્રકટ કરાવે, અને એ માટે “શ્રી કલ્યાણકદંબની. પ્રથમ સ્તુતિની યાદ આપી. અને આમ દરેક ચોવીસી કર્તાઓના ઉપર્યુક્ત પાંચે ભગવાનના સ્તવનો એકત્ર કરી છપાવવાનો નિર્ણય થયો. સાથે સાથે દરેક ચોવીસીઓના કર્તાઓનો સંક્ષિપ્ત જીવન પરિચય અને તેઓની સાહિત્ય કૃતિઓનો પણ ઉલ્લેખ કરવો, જેથી વાચકે ને આપણા આ મુનિવરોના જીવનની અને એમણે કરેલી ગ્રન્થ– રચનાની પણ માહિતી મળી શકે. જે સમયે સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતા મેળવ્યાને બાર વર્ષ પુરા થઈને તેરમું વર્ષ ચાલે છે જ્યારે દેશ ચૌદ પ્રાન્તમાં વહેંચાઈને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ સુવ્યવસ્થિત રીતે પેાતાની આગેકુચ કરી રહ્યો છે, જે સમયે ભારતના દ્વિભાષી મુંબાઈ પ્રાંતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ એ રાજ્યની રચના તા. ૧લી મે ૧૯૬૦થી શરૂ થાય છે તેમાંના એક રાજ્ય જેને ગુજરાત કહેવામાં આવે છે. તે મહાગુજરાતના સાહિત્ય ક્ષેત્રે જૈન સાક્ષરેાએ કેટલા કાળેા આપ્યા છે અને ગૂજરાતી ભાષાને વિકસાવવામાં પ્રાર’ભથીજ તેઓએ કેવા પ્રયત્ન કર્યાં છે, તેને ખ્યાલ આ પુસ્તકના કાવ્યેા વાંચવાથી વાંચકાને જરૂર ખ્યાલ આવશે. , ( કવિ નરિસંહ મહેતા પહેલાં જૈન કવિઓએ ગૂર્જર—સાહિત્યનું નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. સંવત ૧૪૧૨ માં ખંભાતમાં શ્રી વિનયપ્રભુ ઉપાધ્યાયે શ્રી ગૌતમસ્વામીનેા ' રાસ બનાવ્યા છે. જે રાસ બેસતે વર્ષે એટલે કાર્તિક સુદિ ૧ દિવસે પ્રભાતના સમયે સારાએ ભારતવર્ષમાં દરેક ઊપાશ્રયામાં માંગલિક તરીકે પૂર્વ મુનિએ સભા સમક્ષ સંભળાવે છે અને જે સાંભળવા માટે હજારો લોકો ઊમંગથી ભાગ લે છે. જે રાસ આ પુસ્તકની શરૂઆતમાં લેવામાં આવ્યો છે. સ. ૧૪૧૩ થી હરસેવક મુનિએ શ્રીમયણરેહારાસ રચ્યા તથા વિ. સ. ૧૪૫૦ માં શ્રીસેામસુંદરસૂરિએ આરાધનારાસ લખ્યા તથા વિ. સ. ૧૪૫૫ માં શ્રીમુનિસૂરસૂરિએ શાંત રાસ રચ્યો ને વિ. સ. ૧૪૫૫ માં સાહસે • શ્રીશાલિભદ્ર રાસ' બનાવ્યે સ. ૧૪૬૨ માં ખંભાતમાં શ્રીજયરોખરસૂરિએ · શ્રી ત્રિભુવન દ્વીપક પ્રશ્ન'ધ ” અથવા પરમહંસ પ્રેમધ રચ્યા છે. આ પ્રાધતી પ્રાચીન શુદ્ધ ગૂજરાતી ભાષા જોતાં સાક્ષર શ્રી લાલચન્દ્ર પડિત આ પ્રબન્ધની પ્રસ્તાવનામાં લખે છે કે-૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિતી ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જુની ગૂજરાતી છે અને અનેક 6 * જૂની ગુજરાતી ભાષાનેા જીવન કાળ ઈ. સ. ૧૨૫૦થી૧૬૫૦ ના આંકી શકાય. એ ૧૬૫૦ ની સાલના અરસાથી આરંભાયેલી અર્વાચીન ગુજરાતી ભાષા ઝાઝા કે અસાધારણ ફેરફારા વિના આજ Page #25 -------------------------------------------------------------------------- ________________ છ જેવાં કે દૂહા ધૂપદ, એકતાલી, ચોપઈ સરસ્વતી ધઉલ, છપ્પય, ગૂજરી વગેરે છે. આ પરથી પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાયું કે “ગૂજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેનો જ હોય એમ માનીને બહુ કારણ છે.” તેમ સ્પષ્ટ સમજાય તેવું છે. સંવત ૧૪૮૯ માં શ્રી જયસાગર ઉપાધ્યાયે “વયરસ્વામિ ગુરુ રાસ” તથા બીજી ઘણી સાહિત્ય રચના કરી છે. જેની વિગતવાર યાદિ બીજે આપવામાં આવી છે. તેઓશ્રીએ વીસ તીર્થ કરના સ્તનનોની (ચોવીસી) બનાવી છે. ગૂજરાતી ભાષામાં તેમની ચાવીસી પ્રથમ છે. તે પછી સલમી સદીમાં જે જે મુનિવરેએ બહોળા પ્રમાણમાં રાસે વગેરે રચાં છે. તેમાંથી થોડા નામે અત્રે નાંધીએ છીએ. પ્રખ્યાત કવિ લાવણ્ય સમય જેમણે સં. ૧૫૬૮ માં “વિમલ પ્રબન્ધ રાસ” રચ્યો તથા ઘણા રાસો, છંદ, સંવાદો ચોપાઇ, સ્તવન રહ્યા છે–તેમનું ચતુર્વેિશતિ જિન સ્તવન માલિની છંદમાં ૨૭ કડીનું બનાવેલું છે. સંવત ૧૫૬૦ માં શ્રીસિંહકુશલે “નંદ બત્રીશી ચોપાઈ રચી. સંવત ૧૫૬૫ માં શ્રીઉદયભાનુએ “વિક્રમસેન ચોપાઈ ” રચી. સુધી ચાલી આવે છે. જુની લૂજરાતીનું સાહિત્ય જૈનેતરો કરતાં જેનું વિશેષ છે. પ્રધાન સૂર ધર્મલક્ષી છે પણ સાંસારિકતાને તેમાંથી સર્વથા દેશવટો મળ્યો નથી અને પ્રત્યેકના અગ્રિમ કવિઓ તરીકે જૈનેતરોમાં જેમ નરસિંહ તથા મીરાંના, ભાલણ, પદ્મનાભ ને નાકરનાં કીર્તિમંત નામો છે, તેમ જેમાં શાલિભદ્ર, સેમસુંદર અને જયશેખર તથા લાવયસમણ્ય જેવા સ્મરણીય નામ પણ છે એ હકીક્ત લક્ષમાં રહે એ જરૂરનું છે. “(વિજયરાવ કલ્યામરાવ હૈદ્ય ) Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૫૧ માં શ્રી ધર્મવે “અજાપુત્ર રાસ રચ્યો. સંવત ૧૫૯૩ માં , “વયરસ્વામી રાસ” , સંવત ૧૫૭ર માં શ્રીસહજસુંદરે “ગુબુરનાકર છંદ : આમાં જુદા જુદા છંદમાં શ્રી સ્થૂલિભદ્ર ચરિત્રનું વર્ણન છે. સંવત ૧૫૭ માં શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ “શ્રી વસ્તુપાલ તેજપાલ રાસ” ર. સંવત ૧૫૯૯ માં શ્રી વિનયસમુદ્ર અંબડ ચઉપઈ રચી. સત્તરમી સદી– સંવત ૧૬૧૫ થી ૧૬૩૩ સુધી કવિશ્રી સેમવિમલસૂરિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૧૦ થી ૧૨૪ સુધી શ્રી કુશલલાભે સાહિત્ય રચના કરી. સંવત ૧૬૩૨ થી ૧૬૬૯ સુધી શ્રી નયસુંદરગણિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૫૮ થી ૧૭૦૦ શ્રી સમયસુંદરગણિએ સાહિત્યરચના કરી. સંવત ૧૬દર થી ૧૭૦૦ શ્રીષભદાસકવિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૧૬ માં કવિશ્રીકુશલલાભે માધવ કામ કુંડલા રાસ રચ્યો. સંવત ૧૬૧૯ માં કવિશ્રી દેવશીલે “વેતાલ પચવીસી” રચી. સંવત ૧૬૩૮ માં કવિશ્રી રત્નસુંદર ઉપાo “શુક બહેતરી (રાસ મંજરી) રચી. | વિક્રમની સત્તરમી સદીમાં ઘણા વિપુલ પ્રમાણમાં સાહિત્ય-રચના થઈ છે, જો કે તે સમય સંક્રાનિત કાળનો હોવા છતાં ધમ પરાયણ ત્યાગીઓએ જ્ઞાનની ઉપાસના સુંદર કરી છે તે માટે “જૈન ધર્મ પ્રકાશ” જ્યુબીલી અંકમાં સાક્ષર શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ જણાવ્યું છે કે – “ અલાઉદ્દીન ખીલજીના સરદારે એ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યારપછી અંધાધુંધીમાં નાસભાગ કરતાં બ્રાહ્મણોએ Page #27 -------------------------------------------------------------------------- ________________ શારદા સેવન ત્યજી દીધું પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે અમદાવાદની સલતનત તૂટી ત્યારે શ્રી હીરવિજયસુરિ નામે સાધુ થયા હતા. આગ્રે જઈ ઈબાદત ખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધમીઓને તેમણે જૈન-ધર્મને મહિમા બતાવ્યો. આ ઈતિહાસ શું કહે છે? અગ્રગણ્ય નાગરિક જૈનોનો સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્ડમાં હતો અને શ્રી હેમચન્દ્રસૂરિની માફક અમાસને દિવસે પ્રકાશજજવલ પૂણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓ સુધી દરિયે ખેડી લાંબી સફર કરી દેશ દેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા, પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતાં અણહિલપુરની ગાદીલેં ગૌરવ જાળવતાં–વધારતાં બીજા દેવોનાં મંદિરો ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતીદેવીના મંદિરો જેનસાધુએના ભિષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવાડા પરના વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌન્દર્યથી ગુજરાત વિભૂષિત થતું હતું. રાજ્યની ઊથલ-પાથલ, અંધાધુંધી અને બીન સલામતી વારંવાર નડતી છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગૂજરાતને વેપાર પડી ભાંગવા ન દીધો અને પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શાન્તિ સતેજ રાખ્યાં.” હવે અઢારમી સદીનાં પ્રખ્યાત કવિ મુનિવરોના નામોની નોંધ રજુ કરીએ છીએ. લેખનકાળ સં. ૧૭૧૬ થી ૧૭૪૩ સુધી ૨૮ વર્ષ શ્રીયવિજયજી ઉપાવે એ ગ્રંથ રચના કરી સં. ૧૬૮૮ થી ૧૭૩૮ ૪૯ વર્ષ શ્રી વિનયવિજયજી ઉપાએ ,, Page #28 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૭૧૫ થી ૧૭૩૧(૧૬) ,, શ્રી માનવિજયજી ઉપા. એ , સં. ૧૭૨૦ આસપાસ શ્રી આનંદઘનજી એ સં. ૧૭૧૧ થી ૧૭૬૨(૫૧) , શ્રી જિનહર્ષસૂરિ એ સં. ૧૭૧૯ થી ૧૭૭૧(પર) , શ્રી ધર્મવદ્ધને (ધર્મસિંહે) સં. ૧૭૫૪ થી ૧૭૮૩(૨૯) , શ્રી મોહનવિજયજી એ સં. ૧૭૩૮ થી ૧૭૭૪(૬) , શ્રી જ્ઞાનવિમલસૂરિ એ કે સં. ૧૭૪૯ થી ૧૭૯(૫૦) , શ્રી ઉદયરને તેઓએ ગુજરાતી ભાષામાં જે સુંદર સાહિત્ય રચના કરી છે તે માટે ભાઈ વિજ્યરામ કલ્યાણરાય વૈદ્ય ગૂજરાતી સાહિત્ય રૂપરેખા પા. ૧૨ માં લખે છે કે “ આર્ય સંસ્કૃતિની જૈન શાખાએ ગૂજરાતી ભાષાને કરેલા - અર્પણથી એ ભાષાના સાહિત્યનો ખરો ઉદયકાલ છે. તેના વિદ્યાનુરક્ત - સાધુઓ આપણું સૌથી પહેલા સાહિત્યકારો છે. ઉપાશ્રયના એકાન્તમાં ધર્મદષ્ટિ પાળતા અને પ્રબોધતા છતાં, શાલિભદ્રથી સમયસુંદર સુધીના એ પ્રભાવન સૂરિમંડળે પિતે પોતાના સમયના સમાજ, તેના જીવનને, તેની ભાષાને સંપર્ક યથાયોગ્ય અખંડ ને જીવન્ત રાખે છે. તેમણે ધર્મને રંગ પાકે રાખીને પણ સંસાર ચિત્રો દોરવામાં -નાનમ માની નહી અને સંસ્કૃતનું પ્રેરણાપાન કર્યું તે ગુજરાતીને એને પોતે આત્મસાત કરેલાં અમૃતને પિષવાને એ પ્રેરણાં પહેલાં એજ ગીર્વાણગિરામાં ગુજરાતી કવિઓને હાથે સ્વયંસ્કૃર્તિમાન સર્જન કરાવતી, કેમકે ત્યારે એનો પિષણહાર રાજ્યાશ્રય સહજ સુલભ હતો.” - ઓગણીસમી સદીનાં કવિવરનાં મુખ્ય નામને સાહિત્ય રચનાકાલ - સં. ૧૭૯ થી ૧૮૧૩ સુધી (૧) શ્રી ઉત્તમવિજયજી ગણિએ ૧૪ વર્ષ ૧૮૧૪ થી ૧૮૫૭ , (ર) શ્રી પદ્મવિજયજી ગણિએ ૪૩ વર્ષ , ૧૮૧૭ થી ૧૮૪૩ ,, (૩) શ્રી વિજયલમીસુરિજી એ ૨૬ , , ૧૮૧૦ થી ૧૮૨૫ , (૪) શ્રી જિનલાભસૂરિજીએ ૧૫ , , Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૮ થી ૧૮૫૩ 71 , ૧૮૫૮ થી ૧૮૮૦ ૧૮૫૩ થી ૧૯૦૫ ૧૮૫૯ થી ૧૯૮૯ "" 39 .. '' .. "" ૨૬ (૫) શ્રી ક્ષમાકલ્યાણગણિએ ૨૫ " (૬) શ્રી જ્ઞાનસારજીએ પર ' (૭) ૫. વીરવિજયજીએ (૮) રાજહાદુર કવિ દીપવિજયજી ૩૦ .. ૩ ' આથી આપણને સમજાશે કે જૈન મુનિવરેએ ગૂજરાતી ભાષામાં ધ્રુવી અને કેટલી સાહિત્ય સેવા કરી છે. હજી આપણા ભંડારામાં સેકડા અપ્રકટ ગુજરાતી રાસાઓ અને ચરિત્રોની હસ્તપ્રતા છે; જે છપાવવામાં આવે ને ખ્યાલ આવે કે કેવી સુંદર અને શ્રેષ્ઠ કૃતિઓ તે છે. મુબઈમાં સુશ્રાવક ભીમસી માણેકે પ્રકાશનની શરૂઆત . કરી સ. ૧૮૮૦ થી કરેલ છે. તે પછી છેલ્લાં પચાસ વર્ષ થયા સાહિત્યનું પ્રકાશન કરવાની વિશેષ પ્રવૃત્તિ ચાલુ છે, તેમાં મુખ્યત્વે સુરતમાં શ્રી સાગરાનă સુરીશ્વરજીના ઉપદેશથી શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદ્વાર કુંડમાંથી ૯૫ ગ્રન્થા સંસ્કૃતમાં પ્રકટ થયા છે. તેમાં ગુજરાતી ભાષામાં શ્રી આનન્દ કાવ્ય મહેાધિના ભાગ આઠે મળી કુલ ૧૩ ગ્રન્થા પ્રકટ થયા છે. જે આઠ ભાગે। જુની ગુજરાતી ભાષાના વાચાને તથા કાવ્ય પ્રેમીઓને તથા વાર્તાવૈસિકેાને અતિ ઉપયાગી છે. આ સિવાય ભાવનગરથી શ્રી જૈન ધર્મીપ્રસારક સભા અને શ્રી આત્માનંદ સભા તરફથી પણ છેલ્લા કેટલાક વર્ષો થયા ઘણા ઉપયોગી પ્રકાશના ગૂજરાતી ભાષામાં થયા છે. મુંબઇમાં શ્રી અધ્યાત્મ નાત પ્રસારક મંડલ તરફથી ધણા ગ્રંથા પ્રકટ થયા છે તેમાં કાવ્ય વિભાગના સ્વ. આચાર્ય શ્રી વસાગરસૂરિજીના બાર ભાગે ભજનપદ સંગ્રહ તથા કકકામિર વિધવિધ છે. એ બધા પ્રકાશના ખરેખર ધન્યવાદને પાત્ર છે, તે આટલેથી સતાષ ન માનતાં હજી ઘણું ખાકી છે તે ખહાર લાવવાનુ છે. વાચા ( સાક્ષર શ્રી કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરીનું ભાષણ—સ્વાગત પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ સન્ ૧૯૨ ૬ ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અખૂટ પુસ્તક જૈન બંધુઓની જાગૃતિ-જૈન બંધુઓ પણ જાગ્રત થયા છે, અને પોતાના ભંડારોની કીંમત સમજતા થયા છે. જેન કામના નેતાઓને બેઘડી મુશ્કેલી વચ્ચે કામ લેવું પડે છે. એક તે એ કેમના મોટા ભાગે કેળવણીના ફલ ચાખ્યાં નથી, એટલે તેને સાહિત્યનો રસ લાગ્યો નથી. બીજું એ કે એ કામનો સાક્ષરતા પામેલે વર્ગ સાધુ, યતિ, મુનિજી વગેરેના, તે પણ અમુક અપવાદો સિવાય ભારેમાં ભરાઈ રહેલી સામગ્રીને બહાર લાવવાની વિરુદ્ધ છે. આવી. મુશ્કેલીઓ છતાં ધન્ય છે તેઓશ્રીને જેઓએ પ્રાચીન ભંડારોમાં અંધકાર સેવતાં લાખો ગ્રન્થમાંથી થોડા પણ પ્રસિદ્ધિમાં આણી આપણા જુના. સાહિત્યપર, આપણું જૂની ભાષા રચના પર, આપણાં જૂનાં કાવ્યોની વસ્તુ પર પ્રકાશ નાખ્યો છે. સ્વર્ગસ્થ ભાઈ ચીમનલાલ દલાલ કે એવાજ કાર્યમાં ઘૂમી રહેલા ભાઈ મોહનલાલ દલીચંદ દેસાઈ કે જૈન ગૂર્જર સાહિત્યહારવાળી સંસ્થા તરફથી આનંદ કાવ્ય મહોદધિની મૌક્તિ માળ પવનારે ઝવેરીઓનો જેટલો આભાર માનીએ તેટલ શેડો. એવા એવા સાહિત્ય વિલાસીઓના પ્રયાસથી આપણે જોઈ શક્યા છીએ કે શું નરસિંહ મહેતાના સમયમાં કે. શું તેની પૂર્વે પણ જૈન તથા જૈનેતર લેખક અને કવિઓની ભાષામાં. કે કૃતિમાં માત્ર સામ્પ્રદાયિક ભેદ બાદ કરતાં બીજી કોઈ રીતે ભિન્નતા. જેવામાં આવતી નથી.” આ મારા સંશોધન માટે સગત સાક્ષરવર્ય શ્રી મોહનલાલ: દલીચંદ દેસાઈનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તેઓશ્રીના શ્રી જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧-૨-૩ ખંડ ૨, તથા જન સાહિત્મનો સંક્ષિપ્ત ઈતિહાસ એ પુસ્તકના આધારે મુખ્યત્વે આ સામગ્રી ભેગી કરી શકાઈ છે. જુદા જુદા કવિવરની સાલવાર યાદિ તથા પ્રકાશનોની બેંધો તથા સામાન્ય જીવન પરિચય તયાર કરવામાં પણ તેમનાં પુસ્તકે બહુ ઉપયોગી નીવડ્યાં છે. આથી જ જુદા જુદા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચાવીસી કર્તાઓની કૃતિએ એકત્ર કરી છે. કઈં પણ ભૂલ હેાય તે વાંચા જણાવશે તે ખીજી રવામાં આવશે. આ સંગ્રહમાં જે આવૃત્તિમાં સુધા જે મહાગુજરાતમાં શ્રી હેમચન્દ્રાચાર્યાં. શ્રી હીરવિજયસૂરિ, શ્રીયશોવિજયજી ઉપા. વગેરે પ્રખર વિદ્વાનેા અને પ્રભાવકા પાકયા. જે મહાગુજરાતમાં ૫. શ્રી સમયસુન્દરજી, પં. શ્રી ઉદયરત્નજી, પં. શ્રી પદ્મવિજયજી, શ્રી પ. વીરવિજયજી જેવા મહા-કવિએ થયા. જે મહાગુજરાતમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલીતાણા), શ્રી ગિરનારજી (જુનાગઢ) જેવા પવિત્ર શાશ્વતા તીર્થં આવ્યાં છે, તે ગુજરાતન સાહિત્યરત્નાને ભૂરિ ભૂરિ વંદન હાજો. પરમ ઉપકારી શ્રી પરમાત્માની સ્તુતિમાં, ભજનમાં, કવનમાં તથા તેમના સ્તવને શાન્તચિત્તે ગાવામાં, વાંચવામાં ને સાંભળવામાં જે સમય જાય છે તે જ કૃતાથ છે. સફલ છે. પરમાત્માના ગુણગાન વારંવાર ગા અને વાણીને સફલ કરા. જે સમય, જેટલી ઘડી, જેટલી પળ, પ્રભુની સ્તુતિ કરવામાં પસાર થાય છે તે તે સમયને ધન્ય માનેા. આ મનુષ્ય ભવના એ એક -અનુપમ લ્હાવા છે. તીથંકર દેવાના ગુણાનું સ્મરણ-ચિંતવન એ જીવનની સફલતા છે, એમાં સમકિતની નિર્મળતા છે. કવિ રત્ન શ્રી પન્યાસજી ધર ધરવિજયજીએ બધા કર્તાઓને જીવન પરિચય તપાસી આપી મારા પર જે ઉપકાર કર્યો છે તેને હુ કેમ ભૂલી શકું. ૧૦૦૮ આચાર્ય શ્રી વિજયધ સુરિના શિષ્ય મુનિશ્રી યશવિજયજીએ કેટલીક ઊપયેગી સૂચના તેમના અંત:કરણ પૂર્વક ઊપકાર માનું છું. આ પુસ્તકનું નામ તેમતી -સૂચના અનુસાર રાખ્યુ છે. સાહિત્ય પ્રેમી કરવા બદલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શાંતમૂર્તિ ૧૦૦૮ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના પ્રશિષ્ય સમ વતા.-૫. શ્રી ચંદ્રોદ્મવિજયજીએ શ્રી ગૌતમ સ્વામિનેા રાસ તથા ખીજા સ્તવનાની સમજૂતિ તથા અધરા શબ્દોના અર્થી સુધારી આપવા માટે પોતાના અમૂલ્ય સમય આપી જે કૃપા કરી છે તેને અંતઃકરણ પૂર્ણાંક આભાર માનું છેં. શ્રી જૈન ધાર્મિક ર્શિક્ષણ સંધના સેક્રેટરી મારા જીના સ્નેહીભાઈ શ્રી પ્રાણજીવનદાસ–ગાંધીએ આ પુસ્તકના સ્તવનેને સામાન્ય અ જરૂર કરાવવા જોઈએ એવી સૂચના કરી. કે જેથી ખાસ કરી અભ્યાસી તથા વિદ્યાથી ભાઈ એ માટે સરલતા થાય. એ સૂચના મુજબ સમજુતિ લખાવી પુસ્તકની પાછળ મૂકવામાં આવી છે. જે સમજૂતિ સૈટ ઝેવીપ્સ કાલેજના ગૂજરાતીના પ્રેફેસર ભાઈ શ્રી રમગુલાલ. સી શાહે કરી આપી છે. આ પુસ્તકનું પુરા વચન લખી આપવા માટે જાણીતા જૈન સાક્ષર વયા ભાવનગર નિવાસી શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ ને આભાર માનુ છું. તથા જૈન સમાજના જાણીતા સેવક વિદ્વાન લેખક અને વકના ભાઈ શ્રી માહનલાલ દીપચંદ ચાકસીને આ પુસ્તક માટે એ ખેલ લખી. આપવા બદલ તેમનેા પણ આભાર માનુ છું. આ પુસ્તકમાં પંદરમી સદીના ઊ. શ્રી જયસાગર ઊપાધ્યાય જેમની ચેાવીસી પ્રથમ જાણવામાં આવી છે. ત્યાંથી શરૂ કરી શ્રી અમૃત વિજયજી સુધી ૫૮ અઠ્ઠાવન સાહિત્ય રત્નાની કાવ્ય પ્રસાદીના ૩૪૩ સ્તવનાદિને સંગ્રહ છપાવવામાં આવ્યા છે. એગણીસમી સદી તથા વીસમી સદીના બીજા લગભગ એટલાજ કવિ રત્નાની પ્રાસાદીને સંગ્રહ તૈયાર છે જે આ પુસ્તકના બીજા ભાગ તરીકે આવતે વરસે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ચેાવીસીની પ્રા મુબાઈ શ્રી ગાડીજી જૈન જ્ઞાન ભંડાર શ્રી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - અનંતનાથજી જ્ઞાન ભંડાર, મુંબઈ, શ્રી બિકાનેરવાલા શેઠ નહાતાજી, રાજકેટ જૈન જ્ઞાન ભંડાર, તથા અન્ય બીજે સ્થળેથી પણ મેળવી છે. તે સરવે સંસ્થાઓના કાર્ય વાહકોને આભાર માનું છું. આ પુસ્તકમાં છે કાંઈ ભૂલ રહી ગઈ હોય. અથવા તે જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે તે માટે મન વચન કાયાથી માફી માંગું છું. કાવ્ય રસિકે, ઈતિહાસ પ્રેમીઓ ભક્તિ અને વૈરાગ્ય રચના પિપાસુઓને આ ગ્રંથમાંથી ઘેડું ઘણું પણ ઊપયોગી વાંચન-અને મનન મલશે. તે ભારે પરિશ્રમ સફલ માનીશ. અંતમાં વાંચક વર્ગને મારી નમ્ર વિનંતી છે કે આ સ્તવને તથા કાવ્યો વાંચી પ્રભુ ભક્તિમાં એકતાન થાઓ, તન્મય બનો. ને રાજા રાવણની માફક તીર્થંકર પદ પ્રાપ્ત કરો એવી શાસન દેવ પ્રત્યે પ્રાર્થના કરી. ઊ શ્રી દેવચંદ્રજી કૃત શ્રી શાંતિનાથ સ્તવનની છેલ્લી કડી રજુ કરી વિરમું છું. “ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાનો રસ લીધો; દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મનોરથ સી. ભવિકજન હરરે. સં. ૨૦૧૬ ચૈત્ર સુદ ૧૩ -મહાવીર જન્મ કલ્યાણકદિન મુંબાઈ ભાઈચંદ નગીનભાઈ ઝવેરી Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર સાહિત્ય રત્નોના સ્તવનોની સંખ્યા તથા સંવત વાર અનુક્રમણિકા કર્તાનામ ચાવીશીરચના રચનાસ્થલ કાવ્યસંખ્યા પૃ. સંવત શ્રી ઉદયરત્ન ઉપાધ્યા ૨-૩ - વિનયપ્રભઉપાધ્યા ૧૪૨ ખંભાત ૪-૧૧ , જયસાગરઉપાધ્યા ૧૫૦૦આસપાસ , લાવણ્યસમયગણિ ૧૫૮૭. ૧૯-૩૫ - નન્ન સૂરિ ૧૫૫૦–આસપાસ પર-૫૫ . સમયસુંદર ગણિ ૧૬૫૮ ૩૦–૧ , જિનરાજરિ ૧૬૯૪ ૫૬-૬૨ , ભાવવિજ્યઉપાધ્યા ૧૭૦૯ ૬૩-૬૮ - આનંદવર્ધન ૧૭૧૨ ૬૯-૭૩ , જિનહર્ષ સૂરિ ૧૭૧૫ ૭૬-૬૯ , જિનરત્નસૂરિ ૧૭૧૬ ૮૦–૮૨ , વિનયવિજ્યજીઉપાધ્યા૧૨૦આસપાસ ૮૩–૯૫ , અનંદ ઘનજી ૧૭૨૬ , ૯૬-૧૧૨ , માનવિજયજીઉપાધ્યા ૧૭૨૫ , ૫ ૧૧૩-૧૧૮ , યશોવિજયજીઉપાધ્યા ૧૭૨૫ ,, ૧૭ ૧૧-૧૩૯ ,, મેઘવિજ્યજી , ૧૭૩૦ , ૫ ૧૪૦–૧૪૬ , વૃદ્ધિવિજયજી ૧૭૩૦ ઔરંગાબાદ ૫ ૧૪૭–૧૫ર , ચારિત્રકુશલજી ૧૭૩૧ ૫ ૧૫૭-૧૫૮ , તત્વવિજયજી ૧૭૩૫ ૨ ૧૫૯-૧૬૦ ,, જીવવિજ્યજી ૧૭૩૮ રાણકપુર ૫' ૧૬-૧૬૫ , મેઘવિજયજી (ગંગવિ.શિષ્ય) ૧૭૩૯ વજીરપુર ૧ ૧૬૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ , નયવિજયજી ૧૭૪૬ ઉન્નતપુર , દાનવિજયજી ૧૭૦ આસપાસ , જ્ઞાનવિમલસૂરિજી ૧૭૫૦ , , કેશરવિમલજી ૧૭૫૦ માંગરોલ , માણિકયવિજયજી ૧૭૫૦ આસપાસ , સૌભાગ્યવિજયજી ૧૭૫૦ , , સુખસાગરજી ૧૭૫૦ ,, , રૂષભસાગરજી ૧૭૫૦ , વિનયકુશલજી ૧૭૫૦ , , કાંતિવિજયજી ૧૭૫૫ , એ હંસરત્નજી ૧૭પપ , , વિનયચંદજી ૧૭પપ છે, વિનિતવિજયજી ૧૭૫૫ રાજનગર ન્યાયસાગરજી ૧૬૬૦ , , લાવણ્યવિજયજી ૧૬૬૧ - રામવિજ્યજી (શ્રીસુમતિવિ. શિષ્ય) ૧૭૬૦ આસપાત્ર - અમૃતવિજયજી (રંગવિ. શિષ્ય) ૧૭૬૦ આસપાસ - ઉદયરત્નજી ૧૭૬૦ , ,, પ્રેમવિજ્યજી ૧૭૬૨ મેસાણા ,, જિનસુખસુરિ ૧૭૬૪ ખંભાત , લક્ષ્મીવલ્લભગણિ ૧૭૬૫ આસપાસ , મેહનવિજ્યજી ૧૭૬૫ , , રામવિજ્યજી વિમલવિ. શિષ્ય) ૧૭૭૦ , અ કીર્તિવિમલજી ૧૭૭૦ , ૫ ૧૬૭–૧૭૨ ૫ ૧૭૩–૧૭૭ ૧૨ - ૧૭૮-૧૯૩ ૫ ૧૯૪–૨૦૮ ૫ ૨૦૨–૨૦૫ ૫ ૨૦૬-૨૧૦ ( ૫ ૨૧૧-૨૧૬ ૫ ૨૧૭-૨૨૩ ૧ ૨૨૪–૨૨૫ ૩ ૨૨૬-૨૨૯ ૬ ૨૩૦–૨૩૭ ૬ ૨૭૮-૨૪૪ ૫ ૨૪પ-૨૪૯ ૧૨ ૨૫૦-૨૫૯ ૨ ૨૬૦–૨૬૧ ૫ ૨૬૨-૨૬૬ ૬ ૨૬૭–૨૭૧ ૧૫ ૨૭૨–૨૮ ૬ ૨૮૭–૨૯૨ ૬ ૨૯૩-૨૯૭ ૬ ૨૯૮-૩૦૧ ૫ ૩૦૨-૩૦૯ ૭ ૩૧૦–૩૧૬, * ૫ ૩૧-૩૨. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩ , ધર્મવર્ધનજી ૧૭૭૧, જેસલમેર, , રાજસુંદરજી ૧૭૭૨ , દેવચંદ્રજી ૧૭૭૦ આસપાસ , જિનવિજ્યજી ૧૭૭૫ , , કાંતિવિજ્યજી (પ્રેમવિ. શિષ્ય) ૧૭૭૮ , , દેવવિજયજી ૧૭૭૮ સુરત , જ્ઞાનવિજયજી ૧૭૮૦ આસપાસ નિત્યલાભજી ' ૧૭૮૧ સુરત , ભાવપ્રભસૂરિ ૧૭૮૩ , જશવિજ્યજી ' ૧૭૮૪ પાટણ , લક્ષ્મીવિજયજી ૧૭૮૬ , "સૌભાગ્ય ૧૭૮૭ ખંભાત , ગુણવિલાસજી ૧૭૯૭ જેસલમેર , પ્રમેદસાગરજી ૧૮૦૦ આસપાસ , અમૃતવિજ્યજી , ક્ષેમવિજયજી ૫ ૩૨૨-૩૨૫ ૬ ૩૨૬-૩૩૦ ૧૦ ૩૩૧-૩૪૩ ૧૦ ૩૪૪-૩૫૫ ૫ ૩૫૬-૩૬૧ ૫ ૩૬૨-૩૬૫ ૧ ૩૬૬-૩૬૭. ૩ ૩૬૮-૩૭૧ - ૩૭૨-૩૭૩ ૩૭૪–૩૭૯ ૫ ૩૮૦–૩૮૪ ૫ ૩૮૫-૩૮૯ ૬ ૩૯૦–૩૯૨ ૫ ૩૯૩-૩૭ ૫ ૩૯૮-૪૦૧ ૪૦-૪૦ ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ કલ્યાણકંદ પ્રથમપદ પંચપરમેશ્વર ઉદયવાચક ૨-૩ શ્રી ગૌતમસ્વામિરાસ ઉ૦ વિનયા પ્રભ ૧૪૧૨-૪થી૧૧ વિરજિસેસર ચરણકમલ કમલાકર વાસ , , શ્રી જયસાગર ઉપાધ્યાય પરિચય ૧૨-૧૩ જિનકુશલ સૂતિ ચતુષ્કરી ગાથાઓ ૧૪-૧૫ સુવિહાણ જઈ શ્રી ઋષભજિનસ્તવન ૧૬ સંતિ જિણેસર શ્રી શાંતિનાથસં , નમઉ નેમિજિણવર શ્રી નેમિનાથ ખ૦ , ૧૭ આસા તરૂવર શ્રી પાર્શ્વનાથ સ્ત, , , સરલ જન્મ-છવિય શ્રી વિરજિનસ્ત , ૧૮ લાવણ્ય સમય–પરિચય–બેકર જોડી રે વિનવું ને નાથ સ્તવન ૧૯થી૧ ૨૨-૨૩ આજરે આજરે શ્રી નેમિનાથ સ્ત–લાવણ્ય ૨૪ ૨૭ નાગ નિચિંત વસઈ પંચેદિય–ગીત , ૨૮ ધમ મમ મુકીલી લોભ વિષે , ૨૯ કાઢો કાઢો શ્રાવિકા સુશડી પદ - ૩૦ પ્રાણી બહેરીને પાધય કાંકસાની ભાસ ૩૧ પાય પ્રણમીએ સરસતી. દઢ પ્રહારી સઝાય , ૩૧ શ્રી સમય સુંદર ગણી પરિચય ૩૬-૪૨ ઋષભદેવહો મોરા હો શ્રી ઋષભદે સ્તવન સમય સુંદર ૪૨ શાંતિનાથ તું સુણહું સાહિબ શ્રી શાંતિનાથ , , ૪૨ યાદવરાય જીવો કેડ વરિસ શ્રી નેમિનાથ , , ૪૩ ભાઈ આજ હમારે આણંદા શ્રી પાર્શ્વનાથ , , એ મહાવીર કછુ દો મોહેદાન શ્રી વિરજિન ,, ,, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કલશ વીરા મેરા ગજ થકી ઉતરો શ્વઝાય છે ૪૪ સેઈ સોઈ સારી ટેન ગુમાઈ નિદ્રાઉપરપદ જ્ય શત્રુંજે ઋષભ સમય તીર્થમાલા સ્તવન - ૪૬ ધબીડા તું ધોજે મનનું ધોતીયું રે સઝાય - ૪૭ પ્રીતલડી ન કીજે રે નારી સ્થૂલભદ્ર સઝાય ૪૮ બે કર જોડી વિનવુંછ આલોચના સ્તવન , ૪૮ શ્રી શત્રુંજ્ય મંડન આદિનાથ સ્તવન ૫૧ શ્રી નન્ન સૂરિ પરિચય ' પર. શ્રી શત્રુંજ રલીઆમણું શત્રુંજ્ય સ્તવન દહીઉદ્રાપુરિ દીપઈ શ્રી શાંતિનાથ સ્તવત ૫૩ ઉજલિગિરિ અહે શ્રી ગીરના સ્તવન ૫૪ સકલ મૂરતિ શ્રી સ્થંભન પાર્શ્વનાથ સ્ત, , , સાચોર પુરવર જગહ શ્રી વીરજિન સ્તવન ૫૫ શ્રી જિનરાજ સૂરિ પરિચય લશ ૫૬ મનમધુકર મોહી શ્રી ભજિન સ્તર ૫૭ કાલ અનંતા અનંત શ્રી શાંતિનાથ સ્તવ , ૫૮ સાંભરે શામળીયા શ્રી નેમિનાથ સ્તવ , ૫૮ મનગમતો સાહિબ મિલ્યો શ્રી પાર્શ્વનાથ સ્તવ, , ૫૮ ભવિક કમલ પડિબો હતો શ્રી મહાવીર જિનસ્તવ , ૬૦ ઈણિપરિ ભાવની ગતિ મન આણું કલશ ૬૦ પિતે જઈ પ્રતિ બુઝવો બાહુ બલી સઝાય - ૬૧-૬૨ શ્રી ભાવવિજ્ય વિઝાય પરિચય સકલ સમીહિત પુરણ સુરતરૂશ્રી ઋષભજિન સ્તવન ભાવવિ ઉપાધય ૬૪ શાંતિ પ્રભુ સોહે પરમ દયાલ શ્રી શાંતિનાથ સ્તવન ઉ૦ ભાવવિક ૬૫ નેમિસર જિન બાવિસમજી શ્રી નેમિનાથ સ્તવન - ૬ પાસ જિન સેવક જન આધારે શ્રી પાર્શ્વનાથ સ્તવન , ક૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ' ' , , ૭૫ વર્ધમાન પ્રભુ વંદીએ શ્રી મહાવીર જિન સ્તવન , ઈમથુણ્યા જિનવર નામ કલશ ૬૮ શ્રી આનંદ વર્ધન પરિચય ૧૭૧૧ ૬૯ આદિ નિણંદ મયા કરૂં શ્રી ઋષભજિન સ્તવન આનંદ વર્ધન ૬૯ ' ભગતવત્સલ પ્રભુ સાંભળો શ્રી શાંતિનાથ સ્તવન , ૭૦ વન પાહુના જાત ન લાગત વાર શ્રી નેમિનાથ સ્તવન , ૭૦મેરે જીવમે લાગી આસકી - શ્રી પાર્શ્વના ૭૧ તું મનમાન્યો રે વીરજી શ્રી મહાવીર જિનસ્તવન , ૭૧ પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ , ૭૨ શ્રી જિન હર્ષસૂરિ પરિચય રે જીવ મેહ મિથ્યા તમે ઋષભદેવ સ્તવન શ્રી જિન હરિ ૭૫ દેખ્યો રે ષભ જિણુંદ કેસે કરિ પહુ ચઉં સંદેશ શ્રી શાંતિનાથ સ્તવન ,, ૭૬ બલિહારી હું તારા નામક શ્રી નેમિનાથ સ્તવન , ૭૭ ભેર ભ ઉઠ ભજિરે પાસ શ્રી પાર્શ્વનાથ સ્તવન , છા સાહિબ મોરા હૈ અબ તો શ્રી મહાવીર જિન સ્તવન , ૭૮ મે જાણ્યું નહિ ભવ દુઃખ એસો હોઈ જિનવર વિસે સુખ દાઈ , કલશ ૭૯ શ્રી જિનરત્નસૂરિ પરિચય સુરિ સુમરિ મન પ્રથમજિન શ્રી ઋષભજન ગીત શ્રી જિનહર્ષ સૂરિ ૮ શ્રી વીતરાગ મોરઈ મનિ વસિયઉ શ્રી શાંતિનાથ , , ૮૦ - નેમિજિણ વેદિજઈ યદુરાય . શ્રી નેમિનાથ ,, , ૮૧ સાહિબ મેરા હે હું તુઝ આણધરૂં શ્રી પાર્શ્વનાથ , , , ૮૧ , મેરઈ સામી કઉ દાસ સરસ યૂ શ્રી મહાવીર , , ૮૨ ચેવિસે જિનવર જેગાવઈ કલશ ૮૨ ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી પરિચય : ૮૩-૮૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજા સિર સહેર શ્રી ઋષભજિન સ્તવન ૪૭ વિમલગિરિ વિમલાતા સમરીએ શાંતિજિનેસર સેલમો - શ્રી શાંતિનાથ સ્ત, ૮૭ સામલીયા તેમજ શ્રી નેમિનાથ સ્ત. ૮૮ રહે રે રહો રથ ફેરવો, ૭૪ પાસ જિનેસર પૂજે બેહનીરે શ્રી પાર્શ્વનાથ સ્ત આસ પૂરે સદા પાસ પરમેસરૂ સિદ્ધારથનારે નંદન વિનવું શ્રી મહાવીર સ્ત૭ ૯૧ સાંઈ સલૂના કેસે પાઉંરી મનની અસ્થિરતા ઉપર પદ ટર પૂજીએ પૂજીએ પ્રથમ તીર્થકરે સૂર્યપુર ચિત્ય પરિપાટી ૯૨ મન વચન કાયા કરી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રથમ સ્તવન ૪ ધન ધન તે દિન મહારો પુણ્ય સ્તવન છઠી ઢા૯૬ શ્રી આનંદઘનજી પરિચય કળશ ૯૨/૧૨ ઈય તરણ તારણ સુગતિ કારણ રૂષભ જિનેશ્વર પ્રીતમ શ્રી ઋષભદેવ રૂ૧૦૩ શાંતિજિન એક મુજ વિનતી * . શ્રી શાંતિનાથ સ્ત૦ ૧૦૪ અષ્ટ ભવેતર વાલહીરે શ્રી નેમનાથ સ્ત. ૧૫૫ ધ્રુવ પદ રામી હો સ્વામી માહરા શ્રી પાર્શ્વનાથ ખ૦ ૧૦૮ વિરજિનેશ્વર ચરણે લાગું શ્રી મહાવીર જિન સ્ત. ૧૯ રામ કહે રહેમાન કહો કોઉ અબ હમ અમર ભયે નમરગે ૧૧૦ થા પુદ્ગલકા ક્યા વિસવાસા ક્યા સોવે ઉઠ જાગ બાઉરે ૧૧૧ અવધુ ક્યા સેવે તન મઠમે નિશદિન જેઉ તારી વાટડી ૧૧૨ આશા ઓરનકી ક્યા કીજે. DJ ૧૧૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાધ્યાય શ્રીમાનવિજયજી પરિચય ૧૧૪ રષભ જિર્ણદા–રૂષભ જિર્ણોદા શ્રી ઋષભજિન સ્ત૧૧૩ શ્રી શાંતિ જિનેસર સાહિબા શ્રી શાંતિનાથ સ્તવ ઉ૧૪ નેમિનિણંદ નિરંજણે શ્રી નિમનાથ સ્ત, ૧૧૫ શ્રીપાસજી પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વજિન સ્ત, ૧૧૬ શાસનનાયક સાહિબ સાચે શ્રી મહાવીર જિન સ્ત. ૧૧૮-૧૧૮ ઉપાધ્યાય શ્રીયશવિજ્યજી પરિચય ૧૧૯-૧૨૪ રૂષભદેવ નિતુ વંદીએ શ્રી ઋષભદેવ જિન સ્તર ૧૨૫ ત્રષભજિનંદા-રૂષભશિંદા ૧૨૬ જગજીવન જગવાલહે ૧૨૬ ધન ધવ દિન વેલા ધન વલી તેહ શ્રી શાંતિજિન સ્ત૧૨૭ ગજપુર નયર વિભૂષણ , ૧૨૮ જગજન મન રજે રે શ્રી શાંતિનાથ સ્ત, ઉ. યશોવિ. ૧૨૯ સમુદ્રવિજ્ય શિવાદેવીનંદન નેમિકુમાર શ્રીનેમિજિન સ્ત, , ૧૩૦ તરણથી રથ ફેરી ગયારે હાં.. » ૧૩૧ ક્યા કિયે તુહે કહો મેરે સાંઈ.. ૧૩૨ વામાનંદન જિનવરે શ્રીપાર્થનાન જિન સ્ત. ૧૩૩ ચઉકસાય પાતાલ કલશ જિહાં ૧૩૪ નયરી વાણાસરી અવતર્યો છે ' ૧૩૫ ગિરૂઆરે ગુણ તુમ તણી શ્રી મહાવીર જિન સ્તવ ૧૩૫ આજ જિનરાજ મુઝ કાજ સિધ્યા સવે ૧૩૬ દુ;ખ ટલિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે ૧૩૭. જબલગ આવે નહિ મન ઠામ અધ્યાત્મ પદ ૧૩૮ ચેતત અબ મેહે દર્શન દીજે પરમાત્મા દર્શન પદ ૨૩૯ : ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ૧૪૦ થી ૧૪૨ શ્રી જિન જગ આધાર શ્રી ઋષભ જિન સ્ત. ૧૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સજની શાંત મહારસ સાગરૂ શ્રી શાંતિનાથ સ્ત, ૧૪૩ રાજી કરીએ આજ કે યાદવ રાજી ન હૈયા શ્રીનેમિનાથ સ્ત૧૪૫ જિનવર પાસ પસાઉલે શ્રી પાર્શ્વજિન સ્તવ૧૪૫ કોડી ગમે ગુન્હા કર્યા શ્રી મહાવીર જિત સ્ત૧૪૫ ઈમ ગૃષ્ણા જિનવર સરસ રાગે કલશે ૧૪૬ શ્રીવૃદ્ધિવિજયજી પરિચય * ૧૪૭ નાભિનરેશર નંદન પારા શ્રીભજિન સ્તર ૧૪૭ શાંતિ જેિણેસર સાહિબરે શ્રી શાંતિનાથ સ્ત, ૧૪૮ નેમિ નગીના નાહલા શ્રીનેમનાથ જિન સ્ત, ૧૪૯ પ્રભુ પાસ જિણેસર સાંભલે શ્રી પાર્શ્વનાથ સ્તર. ૧૫૦ વીર જિણેસર વનતિ સાંભળે શ્રીવિરજિન સ્તર ૧મ ઈણિપરિ જિણ ચકવીસઈ યુણિઆ કલશ ૧ શ્રી ચારિત્ર કુશલજી પરિચય ૧૩ મેહિ રહ્યા મન જ શું શ્રીષભ જિન સ્તર. ૧૫૩ ચિત્તડું વધ્યું રે શાંતિoણુંદ શું શ્રી શાંતિજિન સ્તર ૧૫૪ હાંજી રથ ફરી ચાલ્યા યાદવ રાય શ્રીમનાથ જિન સ્તર શ્વપપ પુરી સમ સોહતી વાણારસી હે શ્રી પાર્શ્વનાથ સ્ત. ૧૫૬ સુવણરૂપા નાગઢ રચે રૂચિસું સાર શ્રી મહાવીર જિન સ્તરે ૨૫૭ શ્રીતત્વવિજ્યજી પરિચય * ૧૫૮ ભજિણુંદ મયા કરી રે શ્રીભદેવ સ્ત૧૫૯ શ્રીનયનવિજય કવિરાજ વિશ જઈ શ્રીવીરજિન સ ૧૬૦ શ્રીજીવણવિજ્યજી પરિચય , , ૧૧ મોહ્યોમન મધુકર ગુણ ફૂલ, શ્રી આદિનાથ સ્તર ૧૬૧ જય જગનાયક જિનચંદા શ્રી શાંતિનાથ જિન-સ્ત ૧૬૨ સુખકર સાહિબ શામલે શ્રી નેમિનાથd૦ ૧૬૨ મનમેહન મેરે પ્રાણથીયારે શ્રી પાર્શ્વનાથસ્ત ૧૬૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ १६४ વધતી વેલી મહાવીરથી ગાયાગાયા રે મેં તો જિનગુણરંગે મેઘ વિજયજી ગંગ (વિજય શિષ્ય) પરિચય ને ચકવીસઈ જીણવરતણું લાલા શ્રી નવિજ્યજી પરિચય પ્રણમું આદિજણુંદ જગજીવનજિનચંદ સખી સેવ શાંતિ આણંદને ભવિઅણુ વંદો ભાવશું પ્રબલ પ્રભાવે પરગડોરે સુગુણ સનેહીવીરજી વિનતીરે ઈણ પરિજિનવરના ગુણગાતા શ્રી દાનવિજ્યજી પરિચય મંગલવેલી વધારવારે લાલ શાંતિજિતેશ્વર સુખકર એહ અથિર સંસાર સકલ કુશલે તરૂ પિષવારે શાસન નાયક સુંદર શ્રી જ્ઞાનવિમલ સૂરિ પરિચય આદિકરણ અરિહંતજી પ્રથમ જિનેસર વંદિએ સુણે શાંતિ જિનેસર સાહિબા જંબુદીપે ભારતમાં હો લાલ ઈણ ભરતે અચલા પુરિ નેમિ નિરંજન નાથ હમારા જંબુદીપે પિતનપુરમાં શ્રી મહાવીર જિનસ્તસ ૧૬૪ કલશ કલશ ૧૬૫ કળશ ૧૬૬ કલશ ૧૬૭ શ્રી ઋષભજિન સ્ત૧૬૭ શ્રી શાંતિનાથ સ્ત, ૧૬૮ શ્રી નેમિનાથ , ૧૬૯ શ્રી પાર્શ્વનાથ , ૧૭૦ શ્રી મહાવીરજિન સ્ત ૧૭૧ કલા ૧૭૩ શ્રી આદિનાથ સ્ત૧૭૩ શ્રી શાંતિનાથ સ્ત. ૧૪ શ્રી નેમિનાથ સ્ત૧૫ શ્રી પાર્શ્વનાથ સ્ત, ૧૭૬ શ્રી મહાવીરજિન સ્ત. ૧૭૭ - ૧૭૮ શ્રી આદિજિન સ્ત૧૮૧ ૧૮૨ શ્રી શાંતિનાથ સ્ત૧૮૩ ૧૭૨ , ૧૮૪ શ્રી નેમનાથ સ્ત, ૧૮૫ ૧૮૬ શ્રી પાર્શ્વનાથ સ્ત૧૮૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પુરિસાદાણી પાસ કે આસ સકલકરો કે વમાન જિનવરને ધ્યાને -જબુદ્રીપે અપરિવદેહ વાલ મિયારે વિરા જનમ ગમાયા શ્રી કેશર વિમલજી પરિચય સહિયાં ઋષભ જિષ્ણું. મન લાગ્યું. સાંભળ હા પ્રભુ સાંભલ શાંતિજિષ્ણુ દ સાંભલ સ્વામી ચિત્ત સુખકારી સુણ સાહેમ પ્રભુ પાસ જિજ્ઞેસર વીર જિંનેસર ભ્રુણમુજ સ્વામી સેવાને 3 વિસેવાને શ્રીમાણિકય વિજયજી પરિચય પ્રથમ જિજ્ઞેસર પ્રાહુણા શાંતિ જિજ્ઞેસર સેવતાંરે રાજિ સારિપુર નગર સાહમણા જો પુરીસા દાણીપાસજી પ્રભુ માહરા પરૃપાલ શ્રી સૌભાગ્યવિજયજી પરિચય ઋષભજન ગજપુર પધાર્યાં વિશ્વસેન જીપ અચિરા રાણી તમ્હ રહેા રહે। પિયુડા મજા નાસી પાસચિતાણિ ચરણુ નમેા આયા કુમર લાલે એવું શ્રી સુખસાગરજી પરિચય પ્રથમ જિણેસર પ્રણમીઈ, પ્રણમ્ શાંતિજિષ્ણુ ને ૧૮ શ્રી મહાવીર સ્ત॰ ૧૮૮ ૧૮૯ ૧૯૧ ૧૯૪ શ્રી ઝભન્જિન સ્ત૦ ૧૯૫ શ્રી શાંતિનાથ સ્ત॰ ૧૯૬ શ્રી તેમનાથ સ્ત૰૧૯૭ શ્રી પાર્શ્વનાથ સ્ત૦ -૧૯૮ શ્રી મહાવીરન્જિન સ્ત॰ ૧૯૯ કલશ ૨૦૦ " ૨૦૧ શ્રી ઋષભદેવ સ્ત૦ ૨૦૨ શ્રી શાંતિનાથ સ્ત૦ ૨૦૩ શ્રી તેમિનાથ સ્ત૦ ૨૦૪ શ્રી પાર્શ્વનાથ સ્ત॰ ૨૦૪ શ્રી વીરજિન સ્ત૦ ૨૦૫ ૨૦} શ્રી ઋષભજિન સ્ત૦ ૨૦૬ શ્રી શાંતિનાથ સ્ત× ૨૦૭ શ્રી નેમિનાથ સ્ત• ૨૦૮ શ્રી પાર્શ્વનાથ સ્ત॰ ૨૦૯ શ્રી મહાવીરજિન સ્ત॰ ૨૧૦ ૨૧૧ શ્રીઋષભજિન સ્ત૦ ૨૧૧ શ્રી શાંતિનાથ સ્ત૦ ૨૧૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ નેમિનિણંદને નમી નેહસું શ્રી નેમિનાથાથ સ્ત૮ ૨૧૩ પાસ જિનેસર પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ સ્ત, ૨૧૪ શ્રી મહાવીર મનોહર મૂરતિ શ્રી વિરજિન સ્ત૦ ૨૧૫ ચૌવીસ જિનેસર કેસર રચિત કાય કલશ ૨૧૬ - શ્રી ઋષભસાગરજી પરિચય ૨૧૭: કાંઈ રિસહસર મઈ પાયો શ્રી ઋષભજિન સ્તo , કામિત પૂરણ ચૂરણ ચિંતા શ્રી શાંતિનાથ સ્ત૦ ૨૧૮ તો શું કર્યુ પીયુ આવું હે રાજિ શ્રી નેમનાથ સ્તવ ૨૧૯ તારક જિન તેવીસમાં શ્રી પાર્શ્વનાથ સ્તર ૨૨૧ સિદ્ધિ શિરોમણિ સુરતિસુંદર " શ્રી મહાવીરજિન સ્તવ ૨૨૨ શ્રી વિનયકુશલજી પરિચય ૨૨૪: કાશી દેશ મંડણ સુવિસેસ શ્રી પાર્શ્વનાથ સ્ત૨૨૫ શ્રી કાંતિ વિજ્યજી પરિચય સૂરસવેલી થી ઢાલ ૨૨૬ શ્રી યશો વિજય વાચકતણું - આજ અધિક ભાવ કરી મેં તે શ્રી ઋષભજિન સ્તવ ૨૨૮ સેલ સજી સણગાર મહાવીરજિન સ્તવ ૨૨૮ શ્રી ગુરૂ હીરસૂરિના સવેગ રસાયણબાવની પ્રરાસિ ૨૨૯ શ્રી હંસરત્નજી પરિચય ૨૩૦ અવસર જોર બન્યો સંગમ લોભી ૨૩૦ સકલ વંછિત સુખ આપવા શ્રી ઋષભજિન સ્ત, ૨૩૧ શ્રી શાંતિજિણે સર સેલમોરે શ્રી શાંતિનાથ સ્ત. ૨૩૨ તોરણથી રથ ફરીને હો રાજ શ્રી નેમિનાથ સ્ત૦ ૨૩૩ સુણ પાસ જિસેસર સ્વામી , શ્રી પાર્શ્વનાથ સ્ત૦ ૨૩૪ સલ ફલ્યા સહી માહરાજી શ્રી મહાવીર જિન સ્ત. ૨૩૫-૩૬ મેં ગાયારે જિન ચોવીસે ગાયા– શ્રી કલશ ૨૩૭: શ્રી વિનયચંદ્રજી પરિચય ૨૩૮ ૨૨૭: સઝાય Page #46 -------------------------------------------------------------------------- ________________ - ૪૩ આજ જનમ સું કિયા રથ ઉરે શ્રી કષભ જિન સ્ત. ૨૩૮ હારેલાલ શાંતિ જિનેશ્વર શ્રી શાંતિનાથ સ્ત. ૨૩૯ થાહરી તે મૂરતિ જિનવર રાઈ શ્રી નેમનાથ સ્ત, ૨૪૦ જિનવર જલધર ઉલટો. શ્રી પાર્શ્વજિન સ્તવ ૨૪૧ મન મોહન મહાવીર રે શ્રી મહાવીર જિન સ્ત, ૨૪૨ ઈણ પરિ ભઈચોવીસી કીધી— શ્રી કલશ ૨૪૩ ૪૪) શ્રી વિનીત વિજયજી પરિચય - ૨૪૫ સુંદર મૂરતિ સાહિબ સેવીએ શ્રી ઋષભજિન સ્તર ૨૫ સકલ મનોરથ સુરમણિ રે શ્રી શાંતિનાથ સ્ત, ૨૪૬ મન મેહનીયા પિઉ સૂણ રે.... શ્રી નેમનાથ સ્ત, ૨૪૭ નિરમલ નીરે અંગ પખાલી શ્રી પાર્શ્વનાથ સ્ત, ૨૪૮ આજ મારે સુરતરૂ ફલીયો સાર શ્રી મહાવીર જિન સ્તત ૨૪૯શ્રી ન્યાય સાગરજી પરિચય ૨૫૦ જગ ઉપગારી રે સાહિબ મોહરી રે શ્રી આદિ જિન સ્તવ ૨૫૧ ઋષભ લંછન જિન વનિતાવાસી.. , ૨૫૧ સાહિબ કબ મિલે સસનેહી... શ્રી શાંતિ જિન સ્તવ ૨૫૨. શાંતિ જિનેસર દેવ દયાલ શિરોમણિ રે , ૨પર ૨૨૪ આઠ ભવની તુજે પ્રીત જ પાલીછ... શ્રી નેમિનાથ સ્ત, ૨૫૩. નેમ નિરંજન સાહિબારે ૨૫૪ ચિંતામણિ પાસજી ગમે રે... શ્રી પાર્શ્વનાથ સ્ત૦ ૨૫૫ મનનો માનીતે મિત્રો જો મિલે ૨૫૫ વંદુ વીર જિનેસર રાયા શ્રી મહાવીર જિન સ્ત૦ ૨૫૬ નિરખી નિરખી સાહિબકી સુરતી , ૨૫૭ વીસ જિનવર ભવિક હિતકર મંડન કલસ ૨૫૭ સુરતિ મંડન મૂરતિ પ્યારી સૂર્ય પાર્શ્વનાથ સ્તવ ૨૫૮ ઘરઘર મંગલ માલ આજ મારે મહાવીર રાગ માળા પ્રશસ્તિ ૨૫૮ ૨૫૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ -ઉપાધ્યાય શ્રી લાવણ્ય વિજ્યજી ગણિ પરિચય ૨૬૦ - આદિ જિનેસર સાહિબા... શ્રી ઋષભ જિન સ્તવ ૨૬૦ સંગમ સુર પ્રેરિત સુર સામા શ્રી મહાવીર જિન સ્ત. ૨૬૧ શ્રી રામ વિજ્યજી સુમતિ વિજય શિષ્ય. પરિચય... , ૨૬૨ - લગડી આદિનાથની જે ઋષભ જિન સ્ત૮ ૨૬૩ સુંદર શાંતિ નિણંદની છબી રાજે છે. શ્રી શાંતિનાથ સ્ત. ૨૬૩ રાજુલ કહે પિઉ નેમજી | શ્રી નેમિનાથ સ્ત૨૬૪ સેવો ભવિજન જિન ત્રેવીસ શ્રી પાર્શ્વનાથ સ્ત. ૨૬૫ - તીર્થયાત્રા સ્તવન પ્રશસ્તિ - અશોક રોહીણું રાસ ૧૯૨-૧૯૩ સિદ્ધાચળ સ્તવન ઢાલ ૪ થી. - માહરાવે ભાઈ સુડલા ગુણ માનું લાલ. - સૂરત બંદર શહેરનો વાસિ ૨૭૭ ચરણ નમી જિનરાજ નારે શ્રી મહાવીર જિન સ્તવ ૨૬૬ ઈમ ભુવન ભારત દુરિત નાસન કલશ ૨૬૬ શ્રી અમૃત વિજયજી પરિચય २१७ જગજીવન જન ઉપગારી . શ્રી ઋષભ જિન સ્તર ૨૬૭ --શાંતિ જિણેસર સાહિબ માહરા શ્રી શીતિજિન સ્તવ ૨૬૮ જીરે હારે જંબૂ ભરત મઝાર શ્રી નેમિનાથ સ્ત. ૨૬૮ શ્રી પાસ જિનેસર જય કરું. શ્રી પાર્શ્વનાથ ખ૦ ૨૬૯ - પરમ જ્યોતિમય ધ્યાઈયેરે. શ્રી વીરજિન સ્ત૦ ૨૭૦ - વંદે વંદો રે ભવિ ચોવિશે જિન વંદે કલશ ૨૭૧ ઉપાષાય શ્રી ઉદય રત્ન પરિચય ૨૭ર ભરૂદેવનો નંદ માહો સ્વામી શ્રી ઋષભ જિન સ્તર ૨૭૩ પિસહમાં પારેવડો રાખ્યો. શ્રી શાંતિ જિન સ્ત૨૭૩ ઓલ બેલ રે પ્રીતમ મુજ શુ શ્રી નેમનાથ સ્ત૨૭૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૫. ચાલ ચાલ રે કુંવર ચાલ તાહરી... શ્રી પાર્શ્વનાથ સ્વ. ર૭૪ આવ આવરે માહરા મનડા માંહે શ્રી મહાવીર જિન ર૭૪" ગ્રંથ રચના સૂચિ , ૨૭૫. તે દિન ક્યારે આવશે.... શ્રી સિદ્ધગિરિ સ્ત૨૭૭ કડવાં ફૂલ છે ક્રોધનાં જ્ઞાનિ એમ બેલે. ક્રોધની સઝાય ૨૭૮ રે જીવ માન ન કીજીએ માનની , ૨૭૯ સમક્તિનું મૂલ જાણીએજી માયાની ૨૭૭ તમે લક્ષણ જે જે લેભનાં રે લેભની ૨૮૦ ભાત પૃથ્વી સુત પ્રાત ઉઠી નમે શ્રી ગૌતમ સ્વામી છંદ ૨૮૧-૨૮૨. આદિનાથ આદે જિનવર વંદી સોલ સતીને છંદ ૨૮૩–૨૮૪ પાસ શંખેશ્વરા સાર કર સેવકા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ ૨૮૫. ઉંચા મંદિર માલીયાં. વૈરાગ્યની સઝાય ૨૮૨–૨૮૬ શ્રી પ્રેમ વિજયજી પરિચય ૨૮૭ શ્રી સરસ્વતી શુભમતી વિનવું. શ્રી આદિજિન સ્તર ૨૮૭ શ્રી શાંતિ જિનેશ્વર સેલમારે , શ્રી શાંતિ જિન સ્તવ ૨૮૮ શ્રી શ્રી નેમીશ્વર હો સાહિબ... શ્રી નેમિનાથ સ્ત૦ ૨૮૯શ્રી રામાનંદ મન વ. શ્રી પાર્શ્વનાથ સ્ત૨૯૨૬૬ શ્રી વીર જિર્ણોસર વંદીઈ શ્રી વીર જિન સ્તર ૨૯૧. સંવત સત્તર બાસઠા વરસઈ શ્રી જિન સુખ સૂરિ પરિચય ૨૯૩ આદિકરણ આદૈ નમું આદીસર અરિહંત શ્રી ઋષભ જિનસ્ત ૨૯૩ શાંતિકરણ સામી શાંતિ સર શ્રી શાંતિનાથ સ્ત૨૯૪ હાજી નિમિયે નિતિ શ્રી નેમિ પ્રેમધરી શ્રી નેમિનાથ રૂ નયરી વણારસીય નિવાસ અશ્વસેન સુત શ્રી પાર્શ્વનાથ સ્તર ૨૫. આજ ઈસમય પંચમ આરેજી શ્રી વીરજિન સ્ત૨૯૬ કળશ ૨૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ ગાવૌ ગાવૌરી ચોવીસે જિણાવર ગાવી લશ ૨૯૭ શ્રી લક્ષ્મિવલ્લભ ગણિ પરિચય ૨૯૮ આજ સકલ મંગલ મિલે શ્રી ઋષભજિન સ્તર ૯૮ કિત દિને પ્રભુ સમરન બિનુ એ શ્રી શાંતિના રૂ. ૨૯૯ હું તૌ તો પરિ વારિ હો સામલિયા નેમિ–સાયી નેમનાથ સ્ત. ૨૯૯ - હું તો રંજ રંજ્ય હો શ્રી પાર્શ્વજિન સ્ત. ૩૦૦ - ભવિજન નયન ચકાર કું શ્રી મહાવીર જિનસ્ત , ૩૦૦ નિત નિત પ્રણમી એવીશ જિનવર કલશ ૩૦૧ શ્રી મોહનવિજયજી પરિચય ૩૦૨ બાલપણે આપણું સસનેહી રમતા શ્રી ઋષભજિન સ્ત, ૩૦૩ સેલમાં શ્રી જિનરાજ આલગ સુણો શ્રી શાંતિનાથ સ્તર ૩૦૪ રાજુલ કહે રથ વાલે હો નણદિરાવીરા શ્રી નેમિનાથ સ્ત૩૦૫ વામાનંદન હો પ્રાણ થકી છે પ્યારા શ્રી પાર્શ્વનાથ સ્ત. ૩૦૬-૩૦૭ દુર્લભ ભવ લહી દેહલો રે શ્રી મહાવીર જિન સ્ત, ૩૦૮–૩૦૯ શ્રી રામવિજ્યજી પરિચય (વિમલ વિશિષ્મ) ૩૧૦ હાંરે આજ મલિયો મુજને તીન શ્રી ઋષભજિન સ્ત. ૩૧૦ મારો મુજરો લ્યોને રાજ સાહિબ શ્રી શાંતિનાથ સ્ત૩૧૧ સહિયાં મારી સાહિબ નેમ મનાવો જે શ્રી નેમનાથ સ્તo ૩૧૨ પ્રભુજી પાસ જિણંદ હારી રે શ્રી પાર્શ્વનાથ સ્તo ૩૧૩ આજ સફલ દિન ભારો એ શ્રી મહાવીર સ્વ. ૩૧૪ શ્રી ગોડી પારસનાથ સ્તવન પ્રશસ્તિ ૩૧૫ શ્રી કીતિ વિમલજી પરિચય ૩૧૬ મન મેહન તું સાહિબ શ્રી ઋષભદેવ સ્ત, ૩૧૭ જીરે મારે શાંતિ જિનેસર દેવ શ્રી શાંતિનાથ સ્ત૩૧૮ નેમિ જિનેસર વાલ્હો રે શ્રી નેમિનાથ સ્ત, ૩૧૯ વાભાવંદન પાસ નિણંદ શ્રી પાર્શ્વજિન સ્ત૭ ૩૨૦ ગાય ગાયો રે મેં ત્રિશલાનંદન ગાયે શ્રી મહાવીર સ્વ. ૩૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭, ૩૨૨ શ્રી ધર્મવર્ધનજી પરિચય આજ દિન મેરી આશ ફલીરી શ્રી ભજિન સ્ત, ૩૨૩ શ્રી શાંતિ જિનેશ્વર સલમે . - શ્રી શાંતિનાથ સ્ત, ૩૨૩ કરણી નેમિકી કાદુ એરિન કીની જાય શ્રી નેમિનાથ સ્ત, ૩૨૪ મેરે મન માની સાહિબ લેવા શ્રી પાર્શ્વજન સ્ત, ૩૨૪ પ્રભુ તેરે વયણ સુખિયારે શ્રી મહાવીર જિન સ્ત, ૩૨૫ ચિત્તધર શ્રી જિનવર ચોવીશી કલશ , શ્રી રાજસુંદરજી પરિચય - ૩૨૬ સરસ વચન ઘો સરસ્વતી શ્રી આદિજિન સ્ત૮ ૩૨૯ કરજેડી વિનતી કરું શ્રી શાંતિનાથ સ્ત, ૩૨૭ શામલાવરણ સુડામણેરે શ્રી નેમનાથ સ્ત, ૩૨૭ પતિ વસ્યા પુખઈજી પુરૂષાદેય પ્રધાન શ્રી પાર્શ્વજિન સ્ત, ૩૨૮ શ્રીસિદ્ધારથે કુલતિલ ત્રિશલાદેવી ભાત શ્રી મહાવીર જિન ૩૨૯ ભાવ ભગતિ ઈપરિ ગુણ ગાયા કલશ ૩૩૦ વાચકશ્રી દેવચંદ્રજી પરિચય ૩૦૧-૩૩ અષભજિસંદર્યું પ્રીતડી કીમ કીજે હો શ્રી ઋષભજિન સ્તવ ૨૩૪ જગત દિવાકર જગત કૃપાનિધિ શ્રીશાંતિનાથ સ્ત, ૩૩૪-૨૫ નેમિ જિનેસર નિજ કારજ કર્યો શ્રીનેમિનાથ સ્ત, ૩૩૬ સહન ગુણ આગરે, સ્વામી ગુણ સાગરે શ્રી પાર્શ્વનાથ સ્તર ૩૩૭ તાર હો તાર પ્રભુ મુઝસેવક ભણી શ્રી મહાવીર જિન સ્ત, ૩૩૮-૩૮ વીસ જિન ગુણ ગાઈએ કલસ ૩૪૦ સંવત અઢાર ચિડેતેર વરસે સિદ્ધગિરિ સ્ત, ૩૪૦ ઈમ પૂજા જુકતે કરો સ્નાત્ર પૂજા-કલશ ૩૪૧ સમકિત નવિ લહ્યું રે સઝાય ૩૪૧ તે તિરિયારે ભાઈ તે તરિયા પદ ૩૮ર૪૩ શ્રીજિનવિજયજી પરિચય ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ નાભિનરેસર વંદના હો રાજ શ્રી ઋષભ જિન સ્ત, ૩૪૪ પ્રથમ જિસેસર પૂજવા સહીયર હારી ,, , ૩૪૫. શ્રી શાંતિજિન ચરણકજ સેવના : શ્રી શાંતિનાથ સ્તર ૩૪૬-૩૪૭ તું પારંગત તું પરમેસર ૩૪૮ નિરૂપમ નેમજી રે, વાલમ મુકી કાં જા શ્રીનેમનાથ સ્ત૩૪૯ તોરણ આવી કંત પાછા વયીયા રે ૩૫૦ . વામાનંદન પાસ જિમુંદા શ્રી પાર્શ્વજિન સ્તર ૩૫૧. પરમ પુરૂષ પરમાતમાં સાહિબજી ૩૫ર વિરજિણંદ જગત ઉપકારી શ્રી મહાવીર જિન ૩૫૩-૫૪ વંદે વીરજિનેશ્વર રાયા ૩૫૫ શ્રીકાંતિવિજયજી પરિચય (પ્રેમવિબુધ શિષ્ય) ૩૫૬ સુગુણ સુગુણ સોભાગી સાચી શ્રીષભજિન સ્તવન ૩૫૬ મેરા શાંતિ નિણંદ થાણ્યું રે રંગ છે રાજ શ્રી શાંતિનાશ , ૩૫ા કાલીને પીલી વાદલી રાજિંદ શ્રીને મનાથ , ૩૫૮ કાંઈ જો કાંઈ જે રે સ્વામીડા શ્રી પાર્શ્વનાથ , ૩૫૯ વીરજી ઉભો મદ મોઢી શ્રી મહાવીર જિન સ્ત, ૩૬-૬૧ વાચક શ્રીદેવવિજ્યજી પરિચય ૩૬૨ શ્રી સરસતી ચરણે નમી રે - શ્રી ઋષભદેવ સ્તર ૩૬૨ શાંતિજિમુંદએ સેલમારે શ્રી શાંતિનાથ સ્ત, ૩૬૩ જાદવ કુલમાં ઉપના રે નેમ જિસેસર નામ શ્રીનેમનાથ સ્ત, ૩૬૩ અશ્વસેન સુત જાણુઈ રે શ્રી પારસનાથ ૩૬૪-૬૫ જિન શાસનને જે ધણું રે શ્રીવીરજિન સ્તo ૩૬૨ શ્રી જ્ઞાનવિજયજી ૩૬૬ ચોવીસમો ચિત્તધરોરે શ્રી મહાવીર જિન સ્તવન ૩૬૬-૩૬૭ શ્રી નિત્યલાભજી પરિચય સં. ૧૭૮૧ ૩૬૮ આદિ જિણેસર વિનતિ અમારી શ્રી આદિનાથ સ્ત , Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કલશ ૩૭૮ ૩૮૦ સકલ સુખકર સંપત્તિકરણ સદેવંત સાવલિંગા ૩૬૯ શ્રી ભાવપ્રભસૂરિ પરિચય પ્રશત ૩૭૨ ઉડી સવેરે સામાયિક લીધું અધ્યાત્મ સ્તુતિ સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે સહસ્ત્રકુટ મંદિર પાટણ ૩૭૩ શ્રી જસવિજ્યજી પરિચય સુણો શાંતિજિમુંદાર, તુમ દીઠે આણંદારે શ્રી શાંતિનાથ સ્તવન , સૌરિપુર સોહામણુંરે લાલ શ્રી નેમિનાથ સ્તવન ૩૭૫-૭૬ પાસ જિનેસર પુત્વે ભલી શ્રી પાર્શ્વનાથ , ૩૭૭ વિર વડપીર મહાવીર મેટો પ્રભુ શ્રી વિરજિન , ૭૭૭-૭૮ જિન ભગતિ જાણુ ગુણખાણ શ્રી લક્ષ્મીવિમલજી પરિચય તારક કષભ જિનેસર તું મિલ્યો શ્રી ઋષભજિન સ્તવન , શાંતિનાથ સેહામણો રે શ્રી શાંતિનાથ સ્તવન ૩૮૧ શ્રી નેમિ તમને શું કહીયે શ્રી નેમિનાથ સ્તવન ૩૮૨ વાયારાણી જયારે... શ્રી પાર્શ્વનાથ સ્તવન ૩૮૩ ત્રીશલાનંદન ચંદન શીતલ શ્રી મહાવીર સ્તવન ૩૮૪ શ્રી જયસૌભાગ્યજી પરિચય ૩૮૫ સમરથ સાહિબ સેવાઈરે.... શ્રી શાંતિનાથ સ્તવન , વિરહીણી રાજુલરાણી બેલી... શ્રી નેમિનાથ ૩૮૬ પાર્શ્વનાથ ત્રેવીસમા સે ભગતિ ભાવિરે શ્રી પાર્શ્વનાથ , ૩૮૦ ઈણિપરિ ચોવીશ તીર્થકરની મુજ મન આવ્યું જિનછ તુમસ્યું શ્રી મહાવીરજિન ૩૮૯ શ્રી ગુણ વિલાસ પરિચય અબ મહીગે તારો નિહ્યાલ શ્રી ઋષભદેવ સ્તવન ૩૯૦ ભવિજન સેવે શાંતિ જિણુંદ શ્રી શાંતિનાથ સ્તવન ૩૯૦ કલશ ૩૮૮ ૩૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ નેમિ મોહે આ તેરી હો.. શ્રી નેમિજિન સ્તવન રહા પ્રભુ મેરે કર એસી બકસીસ શ્રી પાર્શ્વનાથે. તાવત છે. મનમે નિરમલ ભવ ગાહી : શ્રી મહાવીર જિન સ્તવન. ૩ સંવત્ સારા સતાણ વરસે શ્રી પ્રમોદસાગરજી પરિચય... પ્રથમ જિનેશ્વર પૂજીએ લે.... શ્રી ઋષભજિન સ્તવન છે ' શાંતિ જિનાધિપ સેલમેરે.... શ્રી શાંતિનાથ , ૩૯૪ નેમિ જિન સાંભલે વિનતિ મુજતણી શ્રી નેમિનાથ , કલ્પ પુરિસધણી પાસ જિનેશ્વર..ના શ્રી પાર્શ્વનાથ , વદેશ ભવિકા વીર જિણેસર શ્રી મહાવીરજિન , ૩૭૦ શ્રી અમૃતવિજ્યજી પરિચય - ૩૯૮ તેરે દર ભલે પા.... શ્રી ઋષભજિન સ્તવન - મિલો મનમંદિર મેરા.... શ્રી શાંતિનાથ , ૩૯૮ કેન. બનારે રૂડા નેમ સે શ્રી નેમિનાથ , વારિ જાઉરે ચિંતામન પાસકી શ્રી પાર્શ્વનાથ . ૪૦૦ સાસન નાયકસે અબ મેરી...... શ્રી મહાવીક જિન , ૪૧ શ્રી ક્ષેમવિજ્યજી પરિચય.. નાની છે નાથ સંદેશ સુણજે જગનાધણું શ્રી ઋષભદેવ સ્તવન , શાંતિ જિર્ણોસર મુઝને તમે મલ્યા... શ્રી શાંતિનાથ , ૪૩ ફ્રા પુસ્તકનું સૂચીપત્ર - ૪૦૪ સમજુતી ૪૫ થી ૫૫૬ ૪૦૨. સમાધા. Page #54 -------------------------------------------------------------------------- ________________ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः જૈન ગર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી पञ्चजिन स्तुति ( ઉપેન્દ્ર વજ્રા ) कल्लाण - कंदं पेढमं जिणिंद, संतिं तओ नेमिजिणं मुनिंदं । पॉसं पयासं सुगुणिक्क - ठाणं, મન્ની, વંતે ઉત્તવિદ્ધમાનું શા અ –કલ્યાણનાં કારણરૂપ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, ત્યાર પછી મુનિએમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશ–સ્વરૂપ તથા સર્વ સદ્ગુણ્ણાનાં સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા શ્રી મહાવીરસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું. Page #55 -------------------------------------------------------------------------- ________________ જન: જ - 5 જન ગુર્જર સાહિત્ય-રત્ન અનેશ્રી પંચ પરમેશ્વર સ્તવન. ( શ્રીઉદયરત્ન કૃત) , પંચ પરમેશ્વર પરમ અલવેશ્વરા, વિશ્વ હાલેશ્વરા વિશ્વ વ્યાપી, ભક્ત–વત્સલ પ્રભુ ભક્તજન ઉદ્વરી, ' મુક્તિપદ જે દિયે કર્મ કાપી...૧ પંચ. વૃષભક્તિ પ્રભુ ગષભજન વંદિયે, નાભી મરુદેવીના નંદ નીકે; ભરતને બ્રાહ્મીને તાત ભુવનન્તરે, મેહપદ ભંજણે મુક્તિ ટકે...૨ પંચ. શાતિ–વર આપવા શાતિપદ સ્થાપવા, અદ્ભુત-કાનિત પ્રભુ શાતિ સાચે; મૃગાડુંક પારાપત નથી ઉદ્વરી, જગપતિ જે થયે જગત જા ...૩ પંચ. નેમ બાવીશમાં શંખ લંછન ધરી, - સમુદ્રવિજયાંગજ અનંગ જીતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી, જીત જેણે કરી જગ વિદિતી...૪ પંચ. પાશ્વજિનરાજ અશ્વસેન કુલ ઉપના જનની હામાતણ જેહ જાયે, આજ ખેટકપુરે કાજ સીધ્યા સવે, ભીડભંજન પ્રભુ જેહ કહાયે..૫ પંચ. Page #56 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. વીર મહાવીર પ્રભુ સર્વ વીર શિરોમણિ, રણવટ મેહભટ માન મેડી; મુકિતગઢ વાસીયે જગત ઉપાસીયે, નાથ નિત્ય વંદીયે હાથ જોડી....૬ પંચ. માત ને તાત અવદાત જિનદેવનાં, ગામને ગેત્ર પ્રભુ નામ ધૃણતાં; ઉદયવાચક પ્રભુ ઉદયપદ પામીએ, ભાવે ભગવંતના સ્તવન ભણતાં ૭ પંચ. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય-રત્ન અનેશ્રી મૈતમસ્વામિને રાસ. (ઢાલ ૧લી. ભાષા છંદ) કર્તા -ઉપાધ્યાય શ્રી વિનયપ્રભ. ખંભાત. રચના સં. ૧૪૧૨* વીર જિણેસર ચરણ કમલ કમલાકર વાસે, પણમવિ પભણિસ, સામિ સાલ ગોયમ ગુરૂરાસો મણ તણ વયકત કરવી નિસુણે ભવિયા, જિમ નિવસે તુહ દેહ ગેહ, ગુણગણ ગહગહીયા ૧. જબૂદીવ સિરિભરહખિત્ત ખેતલ મંડણુ, મગધદેશ સેણિય નરેસ રિદિલ બલખંડણ ધણવર ગુમ્બરગામ નામ જિહાં જણ ગુણગણ સજા, વિષ્ણ વસઈ વસુભૂઈ તત્વ, તસુ પુહરી ભજજા ૨. તાણ પુર સિરિઈદભૂઈ ભૂવલય પસિદ્ધો, ચઉદયવિજજ વિવિહ રૂવ નારીરસ વિદ્ધો વિનય વિવેક વિચાર સાર ગુણગણહ મનહર, સાત હાથ સુપ્રમાણ દેહ રૂપ હિ રંભાવર ૩. નયણુ વયણ કરચરણ જિણવિ પંકજ જલ પાડિય, તેજે તારા ચંદ સુર આકાશ ભમાડિયા સેવે મયણ અનંગ કરવી મેહ્યો નિરધાડીય, પ્રસિદ્ધ ગૌતમસ્વામી રાસના કર્તા તરીકે શ્રી વિજયપ્રભ (ઉદયવન્ત) એ નામ પ્રચલિત છે, પરંતુ વાસ્તવિક રીતે તે સુપ્રચલિત રાસના કર્તાનું નામ વિનયપ્રભ ઉપાધ્યાય છે. એ વાત ઉક્ત રાસમાં સુસ્પષ્ટ લખી છે. પ્રચલિત મુદ્રિત પુસ્તકમાં દેવાંધુર અરિહંત નમિજે, વિનયપહ ઉવજાય યુનિજે ઇત્યાદિ પાઠમાં “વિનયપહું' લખ્યું છે એ મુદ્રકના પ્રમાદથી યા તે જે હસ્તલિખિત પ્રત અનુસાર મુદ્રણ થયું છે તેના લેખકના ભ્રમથી વિનયપહં ને બદલ “વિનયપહુ' થઈ ગયેલ છે. કારણ કે આ રાસના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનકુશલસૂરિના શિષ્ય “વિનયપ્રભ હતા. એ વાઉચર મુર્શિદાબાદમાં શ્રી સંભવનાથના Page #58 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. ધીરમેં મેરૂ ગંભીરસિધુ ચંગિમ ચયચાડિય ૪. પેખવિ નિરૂવમરુવ જાસ જણ જપે કિંચિય, એકાકી કલિભીત ઈત્થ ગુણ હેલ્યા સંચિયા અહવા નિશ્ચય પુછવજન્મ જિણવર Uણે અંચિય, રંભાપઉમા ગૌરીગંગરતિ હા વિધિ વંચિય ૫. નહિ બુધ નહિ ગુરૂ કવિન કેઈ જસુ આગલ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર હિંડે પરવરિઓ કરે નિરંતર યજ્ઞ કર્મ મિથ્યામતિ મેહિય, ઈણ છલ હશે ચરણ નાણુ દંસશુહ વિસેહિય ૬. | (વસ્તુ છે.) જંબૂદી વહ ભરહવાસંમિ, ખેણિતલમંડણ મગધદેસ સેણિય નરેસ | વરગુબ્બરગામ તિહાં, વિપવસે વસુભૂઈ સુંદર, તસુ ભજા પુછવી સહેલગુણગણુરૂવનિહાણ | તાણ પુર વિજજા નીલે, ગાયમ અતિહિ સુજાણ છા મંદિરને સંલગ્ન જ્ઞાનભંડારમાં પ્રાયઃ બસો વર્ષ પહેલાના લખેલા પુસ્તકમાં ‘વિનયપહ ઉવઝાય યુનિજે. એવું સ્પષ્ટ લખેલું છે. તદુપરાન્ત અજિમગંજના નેમિનાથના મંદિરમાં સંલગ્ન જ્ઞાન ભંડારમાં પ્રાપ્ત થયેલ પ્રાચીન પટ્ટાવલિમાં એવો પાઠ છે કે “તથા શ્રી ગુરૂભિઃ (શ્રી જિનકુશલસૂરિશિ) વિનયપ્રભાદિ શિષ્યભ્ય ઉપાધ્યાયપદ દત્ત યેન વિનયપ્રભપાધ્યાયે નિર્ધનીભૂતસ્ય નિભ્રાતઃ સંપત્તિસિદ્ધયર્થ મંત્રગતિગૌતમરાસ વિહિત : તદ્દગુણનેન સ્વભ્રાતા પુનર્ધનવાન જાતઃ” ઈત્યાદિ. આથી ઉકત રાસના કર્તા સંબંધી કઈ જાતને સંદેહ રહેતું નથી. શ્રી જિનકુશલસૂરિ સં. ૧૩૮૯માં દેવલેક ગયા તેથી તેમના શિષ્ય બનાવલ રાસ સં. ૧૪૧રમાં હેય તે તદ્દન શકય છે. – જૈન ગૂર્જર કવિઓ ભા. ૧. પા. ૧૫૧૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય-રને અને(ઢાલ ૨જી-ભાષા.) ચરમણિસર કેવલનાણું, ચઉવિહસંઘ પઈડા જાણી! પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવનિકાયહી જુત્તો ૮ દેવે સમવસરણ તિહાં કીજે જિણ દીઠ મિથ્યામતિ ખીજે . ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈઠ્ઠા તતખિણ મેહ દિગંતે પઈડ્રા ! ૯ ધ, માન, માયા મદપુરા, જાયે નાઠા જિમ દિન ચૌરા દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મનોસર આવ્યા ગાજે ૧૦ | કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચેસઠ ઈંદ્ર જસુ માગે સેવા | ચામર છત્ર શિરવરિ સોહે, રૂપહિ જિણવર જગસહ મહે છે ૧૧ વિસમ રસ ભરભરી વરસતા જોજનવાણિ વખાણ કરતા જાણેવિ વિદ્ધમાણ જિણપાયા, સુરનરકિન્નર આવે રાયા . ૧૨ કાંતિસમૂહે ઝલઝલકતા, ગયણ વિમાણે રણુરણકતા ! પેખવિ ઇંદભૂઈ મનચિતે, સુરઆવે અહિ યજ્ઞ હવે તે તે ૧૩ તીર તરંડક જિમતે વહતા, સમવસરણ પુણતા ગહગહતા . તે અભિમાને ગાયમ જપ, ઈણિ અવસરે કેપે તણુ કંપે ૧૪ મૂઢા લેક અજાણું બેલે, સુર જાણુતા ઈમ કાંઈ ડેલે મૂર્ખ આગલ કો જાણ ભણજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે ૧૫ | (વસ્તુ છે.) વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ, તહિંદહિં નિમ્મવિય, સમવસરણ બહુસુખકારણ જિણવર જગ ઉજજોય કરે, તેજેકરિ દિનકર છે સિંહાસણ સામી ઠા, એ સુજ્ય જયકાર છે ૧૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. (ઢાલ ૩જી-ભાષા.) તવ ચઢિઓ ઘણુમાનગજે, ઇંદભૂઈ ભૂદેવતે હું કાર કરિ સંચરિઓ, કવણુસુ જિણવર દેવતા ૧૭ જે જનભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભતે દહદિસિ દેખે વિબુધ વધૂ, આવંતી સુરરંભ તે છે ૧૮ મણિમય તેરણ દંડ ધજ, કેસીસે નવઘાટ તે | વૈર વિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તે / ૧૯ા સુરનરકિન્નર અસુરવર, ઇંદ્ર-ઈંદ્રાણુ રાય તો ! ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તે ૨૦ | સહસકિરણ સમ વીરજિણ, પખવિ રૂપવિશાલ તે ! એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇદ્રજાલ તો | ૨૧ તે બેલા ત્રિજગગુરૂ, ઇંદભૂઈ નામેણ તે / શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદપણ તે | ૨૨ ને માન મેસ્ટ્રી મદ ઠેલી કરી, ભગતે નામે સીસ તે | પંચસયાનું વ્રત લીયે એ, ગોયમ પહિલે સીસ તે | ૨૩ | બંધવસંજમ સુણવિ કરી, અગનિભુઈ આઈ તે નામ લઈ આભાસ કરે, તે પણ પ્રતિબધઈ તે / ૨૪ II ઈણ અનુક્રમે ગણહર રણ, થાપ્યા વીર અગ્યાર તે / તવ ઉપદેશે ભુવનગુરૂ, સંજમશું વ્રત બાર તે ૨૫ બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંતતે ગાયમ સંજમ જગસયલ, જયજયકાર કરંત તે ૨૬ છે | (વસ્તુ છંદ.). દભૂઈએ ઈંદભૂઈએ ચઢે ય બહુમાન હંકારો કરી કંપતો સમવસરણ પહોતે તુરંત | ઈહ સંસા સામિ સવે, ચરમના ફેડે કુરંત બધિ બીજ સંજાય મને, ગાયમ ભવહ વિરત્ત ! દિખ્ખા લેઈ સિખા સહિય ગણહરપય સંપત્ત ૨૭ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય રત્ન અને(ઢાલ ૪થી-ભાષા.) આજ હુઓ સુવિહાણુ, આજ પલિમાં પુણ્યભર ! દીઠા ગાયમ સામિ, જે નિયનયણે અમિય ભરો I ૨૮ સિરિ ગોયમગણહાર, પંચસયાં મુનિ પરિવરિય, ભૂમિયકરે વિહાર, ભવિયાં જણ પડીબેહ કરે . ૨૯ સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે એ ! તે તે પરઉપગાર કારણ પૂછે મુનિ પવરો ને ૩૦ જિહાં જિહાં દીજે દિકખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ ! આપ કહે અણહંત, ગેયમ દીજે દાન ઈમ ૧ ૩૧ ગુરૂ ઉપરે ગુરૂભત્તિ, સામી ગયમ ઉપનીય ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગ ભરે છે ૩૨ . જે અષ્ટાપદ શિલ, વંદે ચઢી ચઉવીશ જિણ | આતમ લબ્ધિવણ, ચરમસરીરી સોય મુનિ ! ૩૩ . ઈસ દેસણ નિસુણેઈ, ગાયમગહર સંચલિઓ ! તાપસ પનરસએણ, તે મુનિ દીઠે આવતો એ છે ૨૪ . તવ સોસિય નિયઅંગ, અસ્તુ શક્તિ નવિ ઉપજ એ ! કિમ ચઢશે દઢકાય, ગજે જિમ દિસે ગાજતે એ છે ૩૫. ગુરૂએ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ મુનિ ચઢીયે વેગ, આલંબવિ દિનકરકિરણ I ૩૬ in કંચણ મણિનિષ્ફન, દંડકલસધવડ સહિયા ! પેખવિ પરમાણંદ, જિણહર ભરફેસરમતિય ૩૭ નિયનિય કાયપ્રમાણુ, ચઉદિસિ સંકિઅ જિણહ બિંબ પણમવિ મનઉલાસ, ગોયમગણહર તિહાં વસિય . ૩૮ વયર સ્વામીને જીવ, તિર્યમ્ ભક દેવ તિહાં પ્રતિબંધે પંડરીક કંડરીક અધ્યયન ભણી . ૩૯ વલતા ગાયમસામિ, સવિતાપસ પ્રતિબોધ કરે છે લઈ આપણ સાથ, ચાલે જિમ Page #62 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. જૂથાધિપતિ : ૪૦ ખીર ખાંડ વ્રત આણ, અમિઅ ગૂઠ અંગુઠ્ઠ ઠવિ . ગોયમ એકણું પાત્ર, કરાવઈ પારણું સવે + ૪૧ પંચસયાં શુભભાવ, ઉજજવલ ભરિયે ખીરમીસે 1 સાચા ગુરૂ સંજોગ, કવલ તે કેવલ રૂપ હુઓ ૪૨ પંચસયાં જિગુનાહ, સમવસરણ પ્રકારત્રય | પખવિ કેવલનાણુ, ઉપનું ઉજજોય કરે છે. ૪૩જાણે જિસુવિ પિયૂષ, ગાજતી ઘણુમેઘ જિમ | જિણવાણી નિસુઈ, નાણી હુઆ પંચસયાં છે ૪૪ છે | (વસ્તુ છંદ.) ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણસંપન્ન, પન્નરહ સય પરિવરિય હરિય ટુરિય જિણનાહ વંદઈ જાણુવિ જગગુરૂવયણ તિહ નાણુ અપ્પાણ નિદઈ ચરમજિણેસર ઈમ ભણઈ, ગોયમ મ કરિસ બેઉ છેડે જઈ આપણુ સહી, હસું તુલા બેઉ પા (ઢાલ પમી–ભાષા. ) સામિઓ એ વીરજિણંદ પુનમચંદ જિમ ઉલ્લસિએ, વિહરિઓ એ ભરહવાસમિ વરિસ બહોતેર સંવસિ | ઠવતે એ કણયપઉમે સુ પાકમલ સંઘહિ સહિઅ, આવિએ એ નયણુણંદ નયરે પાવાપુરી સુરમતિય ૪૬ પેખિઓ એ ગોયમસામી દેવશર્મા પ્રતિબંધ કરે, આપણે એ ત્રિસલાદેવીનંદન પહોતો પરમપએ . વલતાં એ દેવ આકાશ પેખવિ જાણિય જિણસામે એ, તે મુનિ મન વિખવાદ નાદ ભેદ જિમ ઉપને એ | ૪૭ કણસમે એ સામિય દેખિ આપ કહે હું ટાલિઓ એ, જાણતો એ તિહુઅણુનાહ લેકવિવહાર ન પાલિએ એ અતિભલું એ કીધલું સામિ જાણ્યું કેવલ માગશે એ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન સાહિત્ય અને ચિંતનિયુ' એ માલક જેમ અહુવા કેડે લાગશે એ ૫૪૮૫ હું' કેમ એ વીરજિણું ? ભગતે ભાલેા ભેાલબ્યા એ, આપણા એ અવિહડ નહુ નાહ! ન સ`પે સાચવ્યે એ । સાચા એ એક વીતરાગ નેહ ન જેણે લાલિએ એ, ઇશુ સમે ગાયચિત્ત રાગવૈરાગે વાલિ એ ॥ ૪૯ ॥ આવતું એ જે ઉલટ્ટ રહેતુ રાગે સાહિઉ એ, કેવલ એ નાણુ ઉત્પન્ન ગેયમ સહેજે ઉમાહિએ એ । તિહુઅણુ એ જયજયકાર કેવલ મહિમા સુર કરે એ, ગણુહર એ કરેય વખાણુ ભવિયણુ ભવ જિમ નિસ્તરે એ ॥ ૫૦ ॥ ( વસ્તુ છă. ) પઢમગણુહર પઢમગણુહુર રિસપચાસ, ગિહિવાસે સ‘વિસય તીસવિરસ સંજમ વિભૂસિય, સિરિ¥વલનાણુ પુણ્ ખારવરિસ તિહુયણુ નમ`સિય રાય ગિહિ નયરીહિં ઢવિ, ખાણુ વયવિરસાઉ । સામી ગાયમ ગુણનીલે, હાથે શિવપુર ઠાઉ || ૫૧ || ( ઢાલ છઠ્ઠી-ભાષા. ) જિમ સહકારે કાયલ ટહુકે, જિમ કુસુમહ વન પરિમલ મહુકે, જિમ ચંદન સાગ નિધિ । જિમ ગ`ગાજલ લહેરે લહુકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગાયમ સૌભાગ્યનિધિ પરા જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવરસિરિ કણુપવત’સા, જિમ મહુયર રાજીવવને । જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણુ વિકસે, તિમ ગાયમ ગુણકૈલિ વને ॥ ૫૩ ॥ પુનઃમનિશિ જિમ શશિહર સાહે, સુરતરૂ મહિમા જિમ જગમાહે, પૂરવ ક્રિસિ જિમ સહસ કરો । પાંચાનન જિમ ગિરિવર રાજે, નરવરઘર Page #64 -------------------------------------------------------------------------- ________________ * : તેમની કાવ્યપ્રસાદી જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે ૫૪ જિમ સુરતરૂવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વનકેતકી મહમહે એ જિમ ભૂમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગાયમ લબ્ધ ગહગહેએ . ૫૫ ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરૂ સારે વંછિતકાજ, કામકુંભ સવિ વશ હુએ એ ! કામગવી પૂરે મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગેયમ આણુસરે એ ૫૬ પણુવફખર પહેલે પભણજે, માયાબીજ શ્રવણ નિસુણજે, શ્રીમતિ શેભા સંભવે એ ! દેવહ ધરિ અરિહંત નમી, વિનય-પહત્ત ઉવઝાય ઘુણજે, ઈણ મંત્રે ગાયમ નમેએ / પ૭ | પુરપુર વસતાં કાંઈ કરીએ, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો! પ્રહ ઉઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સીઝે, નવનિધિ વિકસે તાસ ઘરે ૫૮ ચઉદહસય બારોત્તર વરસે, ગોયમગહર કેવલ દિવસે, કિઓ કિવત ઉપગાર પર | આદેહિ મંગલ એહ ભણજે, પરવમહોચ્છવ પહિલે કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે ૫૯ ૫ ઘન માતા જિણે ઉદરેધરિયા ધન પિતા જિણે કુલ અવતરિયા, ધન સદ્દગુરૂ જિણે દિકિખીયા એ છે વિનયવંત વિદ્યાભંડાર, જસગુણ કેઈ ન પાર વિદ્યાવંત ગુરૂ વિનવે એ છે ૬૦ છે ગૌતમ સ્વામિતણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ . ગૌતમસ્વામિને રાસ ભણજે, ચઉવિહસંઘ રલિયાત કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે છે ૬૧ / ઈતિ Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય-રત્ન અનેશ્રી જયસાગર ઉપાધ્યાય. (સં. ૧૪૬૦ થી ૧૫૦૫ લગભગ.) પંદરમી સદીને અંતે, જૂની ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ વીસી'ના કર્તા આ વિદ્વાન મુનિવરને ખરતરગચ્છમાં શ્રી જિનરાજરિએ દીક્ષા આપી હતી અને અભ્યાસ શ્રી જિનવર્ધનસૂરિ પાસે કર્યો હતો. તેઓ- , શ્રીને ઉપાધ્યાય પદવી શ્રી જિનભસિરિએ સં. ૧૪૭૫ માં આપી હતી. - તેઓશ્રીએ સં. ૧૪૭૩માં શ્રી જેસલમેરના પાર્શ્વજિનાલયને લગતી પ્રશસ્તિ શોધી હતી અને શાંતિજિનાલયની પ્રશસ્તિ રચી હતી. સં. ૧૪૮૪ માં સિંધુ દેશના મલ્લિક પાલણપુરથી-અણહિલપત્તનમાં રહેતાં ગચ્છનાયક, શ્રી જિનભરિ ઉપર વિજ્ઞપ્તિ ત્રિવેણુ પત્ર લખ્યો છે. જેમાં પિતાના તીર્થ પ્રવાસાદિને અહેવાલ સુન્દર કાવ્યોમાં રજૂ કર્યો છે. તેઓશ્રીએ પાટણમાં જ્ઞાનકોશ-ભંડાર કરવા માટે શ્રાવકોને પ્રતિબંધ આપી, હજારે પુસ્તકનું પુનલેખન સં. ૧૪૫-૯૭માં કરાયું હતું. સં. ૧૪૯૫ માં છેલકા પાસે ઉફરેપુર ગામમાં વ્યવહારચૂણિ બનાવી છે. પાટણ શહેરમાં ૧૪૯૭ માં એક પ્રતિ તેમણે લખાવેલી. તે પાટણના ભંડારમાં આજે પણ વિદ્યમાન છે. તેઓશ્રીની ચોવીસી પ્રાચીન ગુજરાતીમાં સૌથી જૂની છે અને સુન્દર છંદમાં બનાવી છે. જૂની ગુજરાતી ભાષાના અભ્યાસીઓને તેથી તે સમયની ભાષાને જરૂર ખ્યાલ આવશે. તેમને જન્મ તથા નિર્વાણ સમય જાણવામાં આવ્યું નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્યસાદી. શ્રી જયસાગર ઉપાધ્યાયજીની કૃતિઓ. ગૂજરાતી. સંસ્કૃત. ૧ જિન કુશલસૂરિ ચતુષ્યદિ સં. ૧૪૮૧. ૧ શ્રી પર્વ સંસ્કૃત રત્ના૨ વિજ્ઞપ્તિ ત્રિવેણી ગાથા ૭૦ સં. ૧૪૮૪ વલિ કથા, ગાથા ૬૨૧ ચિત્ય પરિપાટી, ગાથા.૨૧ સં. ૧૪૮૭. સં. ૧૪૭૮ (પાટણ) ૪ નગરકોટ મહાતીર્થ ચત્ય પરિપાટી, ૨ વ્યવહાર ચૂર્ણિ ૧૪૯૭ સં૦ ૧૪૮૯ જુનાગઢ. ૩ શ્રી પૃથ્વીચંદ્ર રાજર્ષિ૫ વાસ્વામી ગુરૂ રાસ. ચરિત્ર, પાલણપુર ૧૫૦૩. ૬ ગૌતમ રાસ ગાથા ૧૨. ૪ ઉપસર્ગ હર સ્તોત્રવૃત્તિ. ૭ અષ્ટાપદ તીર્થ બાવની ગાથા ૫૯. ૫ જિનદત્તસૂરિ ગુરૂ પાર૮ જિનàાત્ર ગાથા ૧૪ તંગ્યાદિ સ્તવને પરવૃત્તિ. ૮ અજિતસ્તોત્ર ગાથા ૧૭ ૬ ભાવા નિવારણ વૃત્તિ. . ૧૦ શ્રી સ્તંભન પાર્શ્વ સ્તવન ગાથા ૭. ૭ જીનદત્તસૂરિ કૃત સંદેહ ૧૧ શ્રી નેમિનાથ વિવાહલે ગા૨૬. દેલાવલી પર લધુ વૃત્તિ. ૧૨ શ્રી આદિનાથ સ્તવન, ગાથા ૧૩. ૧૩ શ્રી શાંતિસ્તવન, ગાથા ૧૦. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન સાહિત્યરત્ન અનેરચનાની થોડીક વાનગીઓ. શ્રી જિનકુશલસૂરિ ચતુષ્યકિ. (રચના સમય. સં. ૧૪૮૧) આદિ 8 શ્રીમજિજનકુશલસૂરિ સદૃગુરુ નમઃ . રિસહ-જીણેસર સે જય, મંગલ કેલિ-નિવાસ, વાસવ-વંદિય-પકમલ, જગ હેતુ પૂરઈ આસ. ૧ આસણિ તપી જપિ જેગિ દડુ, જો સમરઈ સિરિ સંતિ, તસુ ઘરિ સરવરિ હંસ જીમ, નવ નિધિ તું વિલસતિ. ૨ સંતિકરણ ભવ ભય હરણ, હરિ વંસહ સિણગાર, વન્નહિ સામલ મનિ વિમલ, નામહસુ નેમિકુમાર. ૩ અંતે-કાંઈ કરહુ પૃથિવિ પતિ સેવા, કાંઈ મનાવજી દેવિદેવા, ચિંતાઆણઈ કાંઈ મનિ. વારવાર હુઈ કવિતુ ભણજઈ. શ્રી જનકુશલસમરિજઈ, સરઈ કાજ આયાસ વિણુ. સંવત ચઉદ ઇગાસિય વરસિંહિ, મલિકપણુપુર વરિમનહરિસિરિ. અછય છણેસ પસાયવસિ. કિયી કવિત હુઈ મંગલકારણ, વિઘન હરઈ પર પાપ નિવારણુ, કેઈમ સંસ કરહ મતિ. (૬૯) Page #68 -------------------------------------------------------------------------- ________________ ય તેમની કાવ્ય-પ્રસાદી. જીમ જીન સેવઈ સુરનરરાયા, શ્રી જીનકુશલ મુનિ સર પાયા, જયસાગર ઊવિઝાચ તિમ, ઈમ જે સુહ ગુરુ ગુણ અભિનંદઈ, રિદ્ધિ સમૃદ્ધિહિ સા ચિર નંદઈ, મનવંછિત ફળ તરતુ હવઈએ. (૭૦) સં. ૧૮૮૭–ચૈત્યપરિપાટી જેની ૨૧ ગાથા છે ને એતિહાસીક સ્તવન છે, તેની પ્રથમ ગાથા તથા ૨૦ મી ને ૨૧ મી ગાથા નીચે મુજબ છે. (૨) મનેરગિ, મઠં—આપણ ઈ બુદ્ધિ પામી, જ જાણુઉં ફિરી વંદિયઈ ભુવણસામી. ન આદિ જે વંદિયા ભાવસાર, વલી તે છણે વંદિમે વારવાર. ૧ જેમઈ ચઉદ સત્યાસિંય વરસિહિ; જીણવર વંદિય ગરૂયઈ હરસિહિ; નિત નિત તે મન ભાવિહિ વંદજી, સુખ સમાધિહિ તા ચિરૂ નંદ. ૨૦ (કલશના રાગમાં) ઈ દેસનાસણ, પયડ સાસણ, સહુ પાપણ કેવિયા, બહુ ઠાણ સંકિય દેવજીણવઈ, ભાવભતિહિ સેવિયા તે આજ ચહુવિઆ સંઘ મંગલ, રંગદાણુ સમગ્ગલા, મહ દિત નિવુઈ મુજઈસાગર, ધિલાભ સમુજતા. ૨૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ જન ગર્જર સાહિત્ય-ર અને (૩) શ્રી કષભજિન સ્તવન સુવિહાણવું જઈ આજમઈ, દીઠઉ રિસહજિણેસ, નયણકમલ જિમ ડલ્ડસઈ ઊગિડ ભલઈ દિPસ. ૧ રેમ વિહિત) ઊઘસઈ, હિયડઈ પરમાનંદ નયણ અભિય રસ ઝીલણઉ, દીઠઉ આઠ જિણિંદ. ૨ માય તાય ગુરુદેવ તઉં, તુહિજ મુઝ આધાર, તુમ વિષ્ણુ અવરુ ન કઈ મહ આદિ નહિ કરિ સાર. ૩ ઈઅ કવિત મું દિહિં મન આણંદિહિં જયસાગર ઉવજઝાઈ કિય; જે પઢઈ ચુડાણિહિ મધુર વાણિહિ સોનર પામઈ સુખસય. ૪ (૪). શ્રી શાંતિનાથ સ્તવન. સંતિ જિસર સંતિકર લઈશું ભવ દુહ પારિ, ભાવિહિ ઈ ભગતિ ભલીય પરે તુમ સેવઈ,નરનારિ ૧ મારી ટલી સુદ-વલિય સુહ પામિઈ દુહ નકું; સંતિસર સેવા વાસિહિ જાણકી રાજ બઈફ પર જય જ્યઉ સિરિ સંતિ જિણ વયણ સુધારસ રેલિક હું દાવાનલ ડ–હવઈ વ–રહા સુહલિ જેવા ઈસ કવિત સુ છદિહિમન આણંદિતિ જયસાગ વિઝાય કિય જે પઢઈસુખિંહિ મધુર વાણહિંસા નર પામઈસુખ સયાજા Page #70 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન. નમઉ નેમ જિણવર, રયણ મયણ વિડંબણ વીર, ધીર મણિ ગિરનાર, સિરિ જિણિ પામિઉં ભવતીર. ૧ તીરથ માહિ વિસેષિય, ગુણિ ગસયઉ ગિરનાર જસુ સિરિ ચરગય મણિ, સરિસ સેહઈ નેમિકુમાર. ૨ નેમિ જિસેસર દંસણિહિં, સુકૃત ભરિલે ભંડાર ઉર ડારિઉં દાલિદ સિવું, વરિડ ચિત્ત વિકાર. ૩ ઈઅ કવિતા સુ ઍદિહિ મન અણું દિહિ જયસાગર ઉવજઝાઈકિય જે પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ સા નર પામઈસુકખસય ૪ શ્રી પાશ્વજિન સ્તવન. આસા તરૂવર ઈક્ક તઉં આસ પૂરિ પહપાસ તહ, પય મતિહિં ભવિયણુઉં ત્રુટ ભવ દુહ ' પાસ. ૧ જરાઉલિ થંભણ પરિહિ જયવંતઉ ભગવત, મઈ ભટેઉ સોપાસ જિણ આણિક ભવભય અંત. ૨ આઠ કમ્સ જિણિ નિજણિય લાધઉ સિદ્ધિ વિલાસ, પાસ નાહ સે જગિ જયઉ પૂરઉ મનનીય આસ. ૩ ઈઅ કવિત્ત સુઈદિહિમન અણુદિહિ જયસાગર ઉવજઝાઈકિય, જ પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ એનર પામઈસુફખ સય. ૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને (૭) શ્રી વીરજિન સ્તવન. સરલ જન્મ જીવિય સહલ સરલ મણેરહ અચ્ચ, પય પણ મિ વિરહ તણએ કિંવન સઘઈ કજજ. ૧ રાગ દેસ વસિ જે કિયેઉ મણવયકાય પમાય, તં મિચ્છા દુકકડઉ ચઉ સરણ વીર જિણ પાય. ૨ કરિ પસાઉ મુઝ તિમ કિમઈ મહાવીર જિણરાય, ઈણિ ભવિ અહવા અન્નવિ જિમ સેવઉં તું પાય. ૩ ઈઅ કવિત્ત સુઈદિહિમન અણુદિહિ જયસાગર ઉવઝાઈકિય, જે પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ સે નર પામઈસુફખ સય. ૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. માતા- અમલ પિતા– શ્રીધર નામ- લઘુરાજ (૨) શ્રી લાવણ્યસમય. ૧૯ ચતુર્વિશત જિન સ્તવન, માલીની છંદમાં કડી ૨૭ છેલ્લી કડી ૨૮ હરિગીતમાં તપાગચ્છમાં શ્રી સમયરત્ન મુનિના પ્રાચીન ગુજરાતી ભાષામાં. શિષ્ય શ્રી લાવણ્યસમય કવિ થઇ ગયા છે. તેઓશ્રીના જન્મ અમદાવાદમાં સંવત ૧૫૨૧માં થયા હતા. સમયરત્ન મુનિએ તેને માટે તેમના પિતા સમક્ષ ભવિષ્ય ભાખ્યુ હતુ કે તમારા પુત્ર લઘુરાજ તપનેા સ્વામિ થશે, અથવા કાઇ તી કરશે, કાં તે મેટા યતિ થશે, અને મહાવિદ્વાન થશે. તેઓશ્રીને દીક્ષા પાટણમાં, પાલણપુરી ઉપાશ્રયમાં મહેાત્સવ–પૂર્વક તેમના દાદા ગુરૂ લક્ષ્મીસાગરસૂરિએ ૧૫૩૦ જેઠ સુદ ૧૦ને દિવસે આપી હતી. તેઓશ્રીએ રચેલા શ્રી વિમલ પ્રબંધ રાસ (સ. ૧૫૬૮)માં તેમનું જીવનચરિત્ર ટૂંકું આપ્યું છે. તેમાં તેઓશ્રી લખે છે કે શ્રી સરસ્વતી માતાની કૃપાથી મને સાલમા વર્ષમાં વાણી ઉદ્ભવી ( કવિત્વ શક્તિ) જેનાથી પાતે છંદ, કવિત ચેાપાઇ, અને ગદ્યપદ્યવાલા સરસ રાસ રચ્યા, વલી અનેક પ્રકારનાં ગીત રાગરાગણી અને સંવાદ રચ્યા છે. પંડિત પદ્મ સંવત ૧૫૫૫ માં મલ્યું હતુ. સ્વર્ગવાસ સ. ૧૫૮૯ પછી. ચેાસ સંવત મલતા નથી. અહી તેમની ચતુર્વિશતિ જિન સ્તવનની આદિ અંતની કડી, વિમલ પ્રમન્ધ રાસની આદિ અંતની ગાથાઓ, શ્રી સોરીસા પાર્શ્વનાથ સ્તવનની છેલ્લી કડી અને તેમના બે સ્તવને તથા પાંચ કાવ્યેા આપીએ છીએ. (ચતુર્વિશતિ જિન સ્તવનની આદિ અને અંતની ગાથા). આદિ કનકત્તિલક ભાલે હાર હીઇ નિહાલે, રૂષભપથ પખાલે પાપના પંક ટાલે; અજિન વરમાલે ટરે ફૂલ માલે, નરભવ અનુઆલે, રાગ નિઇ રાસ ટાલે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અનેઅંતે- તપગચ્છ દિવાયર લછિસાયર સોમદેવસૂરીસરે, શ્રી સમવિજય ગણધારગિરૂઆ સમયરત્ન મુનિસરે; માલિની છંદઈ કય પંબંધિઈ, તવિયા જિન ઊલટ ઘણુઈ, મઈ લહિ લાભ અનંત, લાવણ્યસમય સદા ભણઈ. શ્રી વિમલપ્રબંધ રાસમાં કવિની ભાષામાં, વસ્તુ. આદિ- આદિ જિનવર આદિ જિનવર પ્રથમ પ્રણયેસુ અંબાઈ ધુરી અબુદા સલદેવિ શ્રીમાન ધ્યાઉં. પુમાવય કેસરિ વાગ્વાણિ ગુણરંગે ગાઉં– સહિ ગુરૂ આયસ સરિ ધરી આલસ અંલગ કોશિ, કહિ કવિઅણુ દૂ વિમલમતિ વિમલપ્રબંધ ચેશિ. ૧ સરસતિ રસનિવાણિસાર, કહિ કવિયણ મુઝ તસ આધાર; અરસતિ વિણ યે બેલાબેલ, તે પ્રમાણિ નવિ ચડઇ નિહલ. (૨) રાસ રચિઉ રાસ રચિઉ નવલનવખંડિ , તસ ઉપૂરિ ઈકયુંલિકા ધ્યાનિ પાસગળવિક ધ્યાય, વિમલશ્રી વર્ણન કરિઉં, સરસ રાસ પદબંધ ગાયું; સંવત પંદર અડસઠ (૧૫૬૮) વડુરાસ વિસ્તાર, તે પ્રમાણિ પુરું ચડિG, માળ સમુદ્ર મુઝારિ સેરીસા પાશ્વનાથની છેલ્લી કડી. પાસ કલ્યાણક દસમ દહાડએ, મહિયલ મહિમા પાસ દેખાએ દેખાડએ પ્રભુ પાસ મહિમા, સંધ આવે ઉમટયો. ધાજપૂજ મંગળ આરતી તેણે પાપ પૂરવના ઘટયાં, સંવત પનર બાસષ્ઠિ પ્રસાદ લેરિસા તણે લાવણ્યસમે ઈમ આદિ બોલે, નમે નમો ત્રિભુવન ધણી Page #74 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. ગ્રંથરચના. ૧ સિદ્ધાંત પાઈ.–૧૫૪૩. ૧૨ અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ-૧૫૮૫ મૂર્તિ નિષેધક લોંકામતખંડન. ૧૩ ખિમરૂષિ બલિભદ્ર યશોભદ્રાદિ ૨ સ્થૂલિભદ્ર એકવીસે.-૧૫૪૫. રાસ-૧૫૮૯. ૩ ગૌતમ પૂચ્છા પાઈ.–૧૫૫૪. ૧૪ દેવરાજ વચ્છરાજ ચોપાઈ ૪ આલયણ વિનંતિ–૧૫૬૨ છ ખંડ. વામજનગર ૧૫ સુમતિસાધુસૂરિ વિવાહલે. ૫ નેમનાથ હમચંડી -૧૫૬૨. ૧૬ રંગરત્નાકર નેમિનાથપ્રબંધ. ૬ સેરીસા પાર્શ્વનાથ સ્તવન -૧૫૬૨- ૧૭ પાર્શ્વજિન સ્તવન પ્રભાતી ૭ રાવણ મંદોદરી સંવાદ–૧૫૬૨. ૩૭ કડી ૮ વૈરાગ્ય વિનંતિ.-૧૫૬૨. ૧૮ નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવન. ૯ સુરપ્રિય કેવલી રાસ–૧૫૬૭. ૧૫૫૮. ખંભાત. ૧૯ નેમિનાથ ઇદ-૧૫૪૬. ૧૦ વિમલ પ્રબંધ-૧૫૬૮ માલસમુદ્ર ૨૦ આદિનાથ ભાસ–૧૫૮૭. પાટણ પાસે. ' ૨૧ ગર્ભવેલિ. ૧૧ કરમ સંવાદ-૧૫૭૫ સાતિનગર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અનેશ્રી નેમિનાથ સ્તવન. | બે કરજેડી રે વનવું, પ્રિય તુઝ લાગું રે પાય, નારી નવભવ કેરડી, કાં મુઝ મેહી રે જાય; તઈ મન મોહ્યું રે નેમજી, બેલે રાજુલ નારી, કંતા કાં રથ વાલી રે, આયઊ તેરણ બારિ. તઈ. ૧ ગજ રથ ઘોડા રે છે ઘણાં, પાયક સંખ્ય ન પાર; જોતાં જાન તુહુમારી હિઅડિ હરષ અપાર. તઈ૨ કુંડલ સંવત કેરડાં, હિઅડે નવસર હાર; ચડીઉ ગયવર ગાજતઈ, સોહિ સવિ સિણગાર. તઈ. ૩ મંડપ મેટા રે માંડીઆ, માચિ નવલ હે પાત્ર થાનકિ થાનકિ થાકલ, જેવા સિરિખીયે યાત્ર. તઈ. ૪ માનિ બલભદ્ર કાન્હજી, માનેઈમેટા હે ભૂપ; સેવઈ સૂરનર સામટા, તાઈરૂં અકલ સરૂપ. તઈ. ૫ સહજ સુરંગૂ રે સાસરું, પીહર પહુતઉં રે માઈ કરમ ન પ્રેતઈ રે કિમ કરું, જઉ પ્રિવિનિ જાઈ. તઈ. ૬ સામી પૂછિ રે સારથી, બે સિઉ ભરીઉ રે વાડ; પ્રહિ તુમ્ભ હે સિઈ પરગણું, પ્રીછયુ પશુ અંતા પાડ. તઈ ૭ હરણી બલિ રે હરિણવ, તઈ કાં કર્યઉ રે પોકાર રહિ રહિ છાની રે છટટ્યુ, આવ્યા નેમિકુમાર. તઈ. ૮ સાબર બલિ રે સબરી, સુંદરિ સાંજલિ વા; જાયા જેસ્યાં રે આપણાં, આવ્યઉ ત્રિભુવન તાત, તઈ. ૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ ર૩ તેમની કાવ્ય-પ્રસાદી. રેઝ ભણિ રે રેઝી, ઘડી ઈ ઘડુ થલ થાઈ આવ્યાઉ દેવ દયાલૂઓ, હરખઉ હિઅડલા માહિં. તઈ. ૧૦ સારથિ પૂછિક રે સામતિ, પસુ ત્રીછયુ રે વાડ; સાવિજ મેહયાંરે મેકલાં, વેગિ ઢલાવિક રે વાડ. તઈ. ૧૧ વરસીદાનિઇ રે વરસીઉં, અવનિ ઉરણ કીધ; ચડિG ગિરિ ગિરિનારિજઈ, ચેખું ચારિત્ર લીધ. તઈ. ૧૨ કહુ કિમ કીજ રે સ્વજની, કહુ કુણ દીજઈ હા દેસ; કારણ વિણ કહુ કંતજી, એ સિઉ એવડઉ રેસ. તઈ. ૧૩ ગાજિઉ વીજિઉ ગડગડીઉ, ગૂઠઉ ગિરનારિ; સરવર સહસાવનિ ભર્યા, તરસી તેરી રે નારિ. તઈ૦ ૧૪ હયવર હીસઈ રે હાંસલા, ગયવર બાઝિરે બારિ, ભેગ ભલીપરિ ભગવઉ, રૂઅડિ ૨ જુલ નારિ. તઈ. ૧૫ આપી (કીધ ઉરે) એરડી, લોપ્યા અચલ આઘાટ; પરભાવિ પાતક મઈ કર્યા, ધરમ ન વાહ રે વાટ. તઈ. ૧૬ અંબર ગાજિઈ રે ગડગડિ, જલધર ધાર ન પાર; નાહણ આણે રે નેહલઉ, વેદન વિરહ અપાર. તઈ. ૧૭ રાખ-ઈ માત નઈ માઉલા, રાખીઈ રાહીનઉ નાથ; રાખઈ રાયજિ કેવડા, વાહઈ બલભદ્ર બાથ. તઈ. ૧૮ સહિસાવનિ પ્રભૂ સાંચરિઉ, ધરિઉં ધવલું હો ધ્યાન, તતખિણ ત્રિભૂવનરાજ, પામિઉં પંચમ જ્ઞાન. તઈ. ૧૯ રૂપ કણય મણિ કેરડું, ત્રિગટું ત્રિભુવનિ સાર; અમર અસુર નર ઉલગિ, દુંદુભિ જયજયકાર. તઈ. ૨ પૂર્ટિ પહુતી રે પદમીની, નયણે નિરખી હે નારિ, મુનિ લાવણ્યસમય ભણિ, મલિયા મુગતિ મઝારિ. તઈ૨૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અનેરચના સંવત ૧૫૮૭. શ્રી નેમિનાથ સ્તવન, આજરે આજરે સાંઈ સિઉં કરું, બલિઉ બલિઉ વાલંભ ઈમ રે; પ્રીતિ રે ન પાલી પ્રીઅડા પાછિલી, કહિ કંતા કીજસિ કિમ રે. ૧ લિધા રે અબેલા નેમિ જનમના, બોલે બોલે રે રાજલિ નારિ રે, રાખતડાં રાજન રથ વાલીક, આ આવ્યું તેરમું બાર રે, લીધા. આંચળી અગર, ચંદન કેરે ઓરડે, ફૂલડે વિછાહી છે ખાટ રે; વીજળી ઝબૂકે વાહલા એકલી, જેઉં જેઉં વાલિંભ વાટ રે. લીધા. ૨ આવીઉ માસ, અસાઢને, આવિઓ ગડગડી મેહ રે; આવ્યા આવ્યા પંથી પરદેસીઆ, ના ના નેમિ સનેહ રે. લીધા. ૩ હંસલા વિહૂણ વાહલા હંસલી, જલ વિણ કમલિણ છોડ રે; ચંદલા વિણી કિસી ચાંદ્રિણી, પ્રિય વિણ કામિની કેડ છે. લીધા. ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. મરડા કીંગાઈ મંદિરે મરડે, મેરડે દે નયણુલાં લાલ રે; બાપીડે પાપીઠ પાસે સર કરે, નાહુલીએ સાચું સાલ ૨. લીધા. ૫ ઝરમર ઝરમર ઝડી કરે, પૃથ્વી પાલવી મેહ રે; પાવસિ દાદુર ડર ડરે, નાહુલીઓ ન લીજે હો, નેહ , લીધા. ૬ શ્રાવણ વરસે વાહલા સરવડે, સરવડાં લહિરડે જાઈ ભરિએરે ભાદ્રવડે પ્રિયડે પરિહરિ, વિરહ વિગેએ મુઝમાઈ એ. લીધા. ૭ આસે રે આવતે આડાં, વહુ બહુઆ સિરિસિણગાર રે, પરવ દિવાળી દિન દીપો, ઘરિ ઘરિ મંગલા ચાર રે. લીધા. ૮ સસરે ન દીઠે મારે સરંગટે, સાસુએ ન દીઠે મેરી માટે રે; દેહરીએ ન દીઠી સારી સુખડી, નારૂલીએ ન દીઠી મોરી ઘાટ રે, લીધા. ૯ ચંદલીઆ ચાલે ચાલે ચમકતો, નાહુલીઆને કહિજે સંદેસ રે; ઘરે ન દીસણગાર; Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ગુજ૨ સાહિત્ય-રત્ન અનેડુંગરિ હિલું દેવ કાં રહીએ, નારિ ઘરિ યૌવનાં વેસ રે. લીધા. ૧૦ આકરે ધતુરા શિવ સિરિ ચડે, કંઠે નડે જે વિષઝાલ રે; ઉત્તમ ન મેહે આજે આદરીઆ, એર વરિ વિષધર માલ રે. લીધા. ૧૧ ગણિ બીજોરી વાહલા ફલેભરી, લીજે લીજે લલણ લાહ રે; આવ્યાં આવ્યાં ફલ કિમ મેકહીએ, સુણ સુણ યાદવા નાહ રે. લીધા. ૧૨ વાતા, રાતા, કેસૂ કેરા ફૂલડાં, રાતા રાતા દાડિમ ફૂલરે; રાતી રાતી રાજુલ ઈમ વીનવે, રાતાં રાતાં હૂઈ અમૂલ રે. લીધા. ૧૩ આવે આવે અરથ જેઓ હટીઓ, ઊગે ઊગે આથમિયા સૂર રે; ગયે ગયે પ્રિય કિમ પામીએ, જીવી જીવી યૌવનાં પૂર રે. લીધા. ૧૪ પ્રિય વિણ સુનું પહર સાસરું, માતે માને નહીં મુહસાલ રે; કંત વિણ કેડિ કલંક ચડે, રાજન રૂડા રહે રથ વાલ ૨. લીધા. ૧૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. સસરે તે દીા માહરા સર ગટે, સાસુડીએ માટ સુતે તરે; દેઉરીએ તે દીઠી સારી સૂખડી, નાહુલીએ ન દીઠા મારે દેહ રે. લીધા૦ ૧૬ ઉગ્રસેન કેરી હું તેા બેટડી, સમુદ્રવિજય તારે તાત રે; તારી તારી શિવા દૈવિ માડલી, મારી મારી ધારણી માત રે. લીધા૦ ૧૭ કંત રૈ ન કીજૈ વાહલા રૂસણું, પૂરો પૂરો કામિની કાડ ૨; અ'ખુલા ૨ જલિ નારિ`ગડી, સરજી સરજી સરખી બે જોડ રે. લીધા૦ ૧૮ રાજુલિ ઊજાલિ ગિરિ જઇ મિલિ, ૨૭ ચાલી, ચાલી પ્રીયડા સાથિ રે; લાવણ્યસમય મુનિવર ભણે, નારી નારી ત્રિભુવના નાથિ રે. ભાગા રે, અખેલા નેમિ જનમના. –શ્રૃતિ ગીત, સંવત ૧૫૮૭ વર્ષે ચૈત્ર સુદિ પચમ્યાં પં. હંસસયમ ગણિના લિપિકૃતમેતત્ શ્રી રાજધાનપુરે ૨-૧૧ દા. ૮૨ નં. ૧૭૪ દા. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮. 1. જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને (૩) પંચ-દઢિય-ગીત. (રાગ કેદાર ગોડી) નાગ નિચિંત વસઈ પાયાલિ, મદ્યરિના સર માટિ રે; તુ કઠ કરંડીમહિ બંધાણે, વહિત દીઠ વાર્ટિ રે. ૧ તેહ ગિરૂઆ ભાઈ તેહ ગિરૂઆ, જે વિષયનસેવઈવિરૂઆ રે. દીપક દેખી પંતગીલ, લેચન લેભઈ નડીયે રે, સેવ કારણિ, તે તે ફેકટ ફાંદિ પડિયે રે. તેહ૦ ૨ ભમર ભમતા પણ વેલડીઇ, વિણ સંતષિ વિગૂતે રે; નાસિકા ઈન્દ્રીઈ રેલ, તેહનિ કેતકી ટે ખુલે રે. તેહ૦ ૩ પાણીમહિ પલેવણું, માછલી જલિ દીઠું રે, ગલી જતાં એણે જીભડીઇ, જે જગિ લાગું મીઠું રે. તેહ૦ ૪ વાસી વીંઝાચલ તણે, તેહનું મયગલ મોટું નામ રે, પંચમી ઈન્દ્રીઈ પરિભ, તેહનિ વેગિં ઈંડાવ્યો ઠામ રે. તેહ૦ ૫ ઈદ્રી એકેકી કારણિ, નરગ તણું દુઃખ જેએ રે; જોહનિ પાંચે મોકલાં, તેહની કવણ ગતિ હોઈ રે; તેહ૦ ૬ વિષય સુખ ભાઈ વિષ સમાણાં, હિયડા ભીંતર જાણી રે; મુનિ લાવનસમઈ ભણઈ વિષય મ રાચીસ પ્રાણી રે. તેહ૦ ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય-પ્રસાદી. લોભ વિષે. (રાગ-દેશાખ) ધમ્મ મમ મૂકીસિ વિનય મમ ચૂકીસ, લેભ મ આણસ ભાઈ કુડાં કમ્મ મમ બાંધિચિ, મમ બેલિસિ રીસમ આણસ ભાઈ જીવડા દુલહ માનવ ભવ લાધે, કાંઈ આપ સવારથ સાધ. ૧ ધન કારણિ ધસમસતે હિંડઈ જણ જેયણ સે જાઈ ઘર પાસિ પિચાલિ જાતાં, ખરી વિમાસણ થાઈ રે. જીવડા૦ ૨ ભૂખ્યા તરસ્ય રાઉલિ રાખે, ઉપરિ સહિતો માર; બિહુ ઘડી પચ્ચખાણ ન થાઈ એકિ એકણ વાર રે. જીવડા ૩ લેખઈ બેઠઉ મેં પિઠો, ચાર પહોર નિશ જાગ બિહુ ઘડી પડિકમણુ વેલા, ચેખો ચિત્ત ન રાખિઈ રે. જીવડા. ૪ કીર્તિકારણ પગરણ માંડયું, લાખ લોક ધન લૂંટ પુણ્યકારણિ પાય કરે પહોતા, હાથિ થકી નવિ છૂટિઈરે. જીવડા. ૫ પુણ્યકારણિ સિલિઈ રે જાતાં, સુણત સહિ ગુરૂવાણી; એક વાત કરે એક ઉઠી જાઈ, નયણે નિદ્રા ભરાઈ રે. જીવડા૦ ૬ વાંકો અક્ષર મસ્તકિ મીડું, નલવટિ આઘે ચંદે; મુનિ લાવશ્વસમે ઈમ બલઈ તે ચિરકાલ નંદે રે. જીવડા ૦ ૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ હo જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને રાગ-ધન્યાશ્રી. કાઢે કાઢે શ્રાવિકા સુખડી, ચેલા ભૂખ્યા ભૂર રે; સંઘ મલ્યા છે સામટે, વેલા થાઈ અસૂર રે. કાઢ૦ ૧ કરંડ ભર્યા છે કેથલા, મોટા માદક માટ રે; દાલિ વાટિદી કેલીયા, અનઈદેવ દેહેલી વાટ રે. કાઢે ૨ ખાતાં મીઠી ખડ હતી, ભલો ભેલ ખજૂર રે; વર વરસેલા વાટલાં, ખાજાં લાડૂ કપૂર રે. કાઢ૦ ૩ ખારિક ખરમાં દેસાઉરી, સીલાં સાકર વાણી રે; સેવ સુહાલી સાંકલી, આપ સૂજતાં જાણી રે. કાઢ૦ ૪ સાતુ કરડે ઊતર્યા, પ્યાસે બઈલ ભાર રે, દેતાં ધનિ ખૂટે નહીં, ભરે પુન્ય ભંડાર રે. કાઢે. ૫ લાવનિસમે ઈમે ભણે, મલ્ય સંઘને સાથ રે; દક્ષિણ કરિ જે દેઈસઈ મુગતિ રમણિને સાથ રે. કઢ૦ ૬ રચના સંવત ૧૫૮૫ (રાગ-કાલેકર) ' કાંકસાની ભાસ પ્રાણી બેહેરીને પાધર્યા, જાતચ્યા પોસાલું રે; કુંઅરી માથે કાંકરો, બેઠીથી પડસાલઈ રે. બાઈને કુંઅરિ કાંસે, એને અમહે લેસ્યુ રે; નહીતર અમહે અનપાણી, પરિત્યાગ કરચ્યું રે. બાઈરે. ૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય...સાદી. . ૩૧ અન્ડને આવતા દેખીનઈ,તેણુઈસેડિમાંહિસા રે લેહિકઈસ્યુ લાખીણું વહુઈ, સાસુ સાહમે ના રે. બાઈ૨૦ ૩ સાસુ બેલે માહતમા, એવડે યે હઠ લીધો રે; આજે નંઈ પણ ભૂલે, મિં કાંકણ્યે તે કીધો રે. બાઈરે. ૪ કુડા ઉતર માડીયા, વાસ્તડી તુઝ મેટી રે; ડોસી બાઈ આપ કાંક, થાઉં છું અમહે છેટી રે. બાઈરે. ૫ વારૂ ધારૂ માણકાં, એ માહતમાને કઈ વારે રે, કિમ આપું એ કાંકસ, એ તે છે પિયારે રે. બાઈરે. ૬ ઉત્તમ નાતઈ અવતરી, કાંક કિમ લીજે રે; ગેલી ગોરસ ઉલટ તો, કાંજી કેથી પીજે રે. બાઈરે. ૭ જુ મ રિ જે પાપણી, ફેડ ફેકટ લીખ રે; છોરૂ તેહિ નવ આવતે, તેહને એહજ સીખે રે. બાઈરે ૮ બાઈરે કુંઅરિ કહે થકી, કાંકસો ને લીધે રે; આગેરે જમવારે વલી, લેવા નિયમ લીધો રે. બાઈરે૯ બાઈરે કુંઅરી સમઝતાં, સમજ્યો બાંભડવાડે રે; કાંકસાની આંખડી, લેવરાવ્યા તે પાડો રે. બાઈરે૧૦ લાવણ્યસમે ઈમ ભણે, પનરસઈ પંચાસે રે; ઉગાણી (ઉજાણી) નગરી કેડે, પિસાલહ પાસઈ રે. બાઈરે. ૧૧ શ્રી દઢપ્રહાર મહામુનિ સઝાય. પાય પ્રણમીએ સરસતી, વરસતી વચન વિલાસ; મુનિવર કેવલધર ગાયસ્યું મહિમ નિવાસ. ગાયટું કેવલધર તે મુનિવર, દઢપ્રહાર ઋષિરાજ, સીંહતણું પરિ સંજમ પાલી, જેણઈ સાર્યા સિવ-કાજ; Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને કવણુદ્વીપ પુર માત પિતા કુણુ, કિમ પ્રગટયું એ નામ, કરતાં કવિઅણુ સુણુયા ભિવઅણુ, ભાવ ધરી અભિરામ, ૧ માક દી પુરવર જ ખૂદ્વીપ મઝારિ, વિપ્રવસઈ સમુદ્ર તસુ નામઇં સમુદ્રા નારિ. નારી સમુદ્રાનિરમલ સીઅહિં, અવર સતી સિગાર, વિનય-વિવેક–વિચાર-વિચક્ષણ, લક્ષણ અંગ ઉદાર; કુલવંતી કુલ- મંડણુ સુણીઇ, પ્રીસ્યું પ્રેમ વિસાલ, નવયોવન ભર રિંગ રમ'તાં, જાયા સુત સુકુમાલ. ૨ તાય. જિમ જિમ સુત વાધઇ તિમ તિમ કરે’ઈ અન્યાય, ઉવેખઈ માતનઈ લેખઈ ગણુ ન માત તાત ઉવેખી કુઅર, કરઈ કઠિણુ અન્યાય, વિપ્રભણી કાઈ પ્રાણુ ન મડઈ,તિમ તે છ ડઈ પાય, નગરમાંહિં અસમંજસ ટ્રૂખી, રાઉ રીસાણેા ગાઢા, નગર-તલાર પતિ ઈમ જ પઈ, કર ધરી બભણુ કાઢો, ૩ જવ કાઢયા વિપ્ર તલારઈ સાહી હાથઈ, મૂકયા તવ મલીઉ જઈ પલ્લીપતિ સાથઈ. મલિઉ તત્ર પલ્લીપતિ, સ'પત્તિ તુઝ ભલાવી, સવિ પાયક સિવ પુત્ર તણિ પરઈ, રહ્યો અઞ મદિર આવી; રહિ કુઅર પણિ પ્રાણી ઘાતઈ, પ્રાણીનઈ દૃઢ ઘાય, લાર્ક નામ ઠવ્યું તવ તેહવુ, ં દૃઢપ્રહાર ' દૃઢ કાય. ૪ , એકવાર કાસ્થિળ નગર લૂસેવા છેક, તે કુમાર સહિત સવે ચાલ્યા ચાર અનેક. Page #86 -------------------------------------------------------------------------- ________________ પં. લાવણ્યસમય ચણિ. ચાલ્યા ચેર ચપલ તે ચેપટ, ચિહું દિસિ વિટિ ધાય, દેવ શર્મ દારિદ્ર બ્રાહ્મણ, તેહ તણુઈ ઘરિ જાય; ઘણુઈ મારથિ ખીર રંધાવી, પુરા કરવા સ્નાન, એક હાલી હાંડલિ ઉપાડી, લેઈ ગયુ પરમાન. પ બાપડલાં બાયડાં દેખિ કરી એ વાત, વલવલતાં જઈ વીનવીઉં. વેગઈ તાત. વાત તાત સુણીનઈ કે, તતખિણિ મંદિર આયો, તે ઘુમડ ધસમસતે ભારે, ભેગલ લેઈ નઈ ધાયે; ખંભણ ચાર બથોબથિ જાણી, દઢ પ્રહાર દઢ મારઈ, દેહિલ દેખી નિજ સ્વામીનઈ, વચિ પઇઠી ગાઈ નિવારઈ. ૬ તેહ રેસઈ ભરીઉ ગે હણિ, હત્યા ફલ લીધ, વલી ઘરને સ્વામી બંભણ પૂરે કીધ. ઘરને સ્વામી હણિઉં જાણ, રેતી રાતિ નારિ, ગર્ભવતી ઘણી ગાલ દેયતિ, આવી મંદિર – બાર; ખડગ ધરિ કરિ ઉદર વિદાયું , ગર્ભ પડયે ફડફડતે, નિરદયનઈ મનિ દયા ઉપની, શેસ થયે હવઈ પડતા. ૭ હે હૈ! ધિગ! ધિગ! મઈ કી કિ સંતાપ? વિણ કારણિ લાગાં પરલખિ પિઢાં પાપ. પરતખિ પિઢાં પાપ ઘણું મુઝ, લાગી તે સ્યુ કહી? ઇક્વેકા પાતિકથી નિઈ, નરગ તણાં ફલ લહી, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેને ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, માય તાય વિણિતસ ઘરિ બીજા, બાલિક હવઈ કિમ કરસ્થઈ, એ હત્યા મુઝનઈ સસિ હાસ્ય, જે અણખુટઈમરસ્થઈ. ૮ દુહો એહ હત્યા આરઈ કરિ મન ચિંતઈ સોઈ, મુઝ સદુગતિ જાતાં નહિ સખાઈ કેઈ નહિ સખાઈ સદ્ગતિ જાતાં, ઈમ ચીડવતાં એક, નગર થિકે બહિરિ મુનિ મલિઉ, વંઘો ધરી વિવેક; ધર્મ સુણ પાતિક આલેયાં, આદરીઉં જિન ધર્મ, અન્નપાન મઈ ત્યાં પરિહરવું, જ્યાં સંભારઈ કુકમ્મ. ૯ દહે ઈમ કરીય પ્રતિજ્ઞા કાઉસગ્ગ રહ્યો ત્રાષિરાય, તે નગરતણિ પણિ પિલઈ પરઠી પાય. પરડી પાય રહ્યો ઋષિ પિલઈ લેક લક્ષ ઘઈ ગાલ, હત્યાના પાતિક સંભારી, કે મારઈ ઈટાલ યતી સતી મનિ રીસ ન આણુઈ, ખિમાં ખડગ કર ધરઈ પઈલી બીજી ત્રીજી ચેથી, લિઈ કાઉસગ કરઈ. ૧૦ ઈમ કાઉસગ રહતાં રિષિનઈ, હૂઆ છ માસ, તિમ અન્ન ઉદક વિણ, કીધા સવિ ઉપવાસ. છ માસ ઉપવાસ કર્યા પણિ, નમ ન પડિલ ચૂક, તપ-તેજઈ કાયા પરજાલી, પાતિક કીધાં ભૂક; છઈલ પર્ણિ કરમાઈ છેમરીઉં, છેડઈ હુ ઉ સુજાણ, દપ્રહાર શુભ ધ્યાનઈલ, પામ્યા કેવલનાણ. ૧૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ પં. લાવણ્યસમય ગણિ. ૩૫ સિરિ વીર જિસર-સાસન સેહઈ સાર, મંગલકર કેવલજાની સુદઢ પ્રહાર. ઢપ્રહાર શુભજ્ઞાની કેરું, નિસુણે સાર ચરિત્ર, જેણુઈ ચાર હત્યા ઉતારી, કાયા કરી પવિત્ર; વિબુધ-પુરંદર સમયરત્ન ગુરુ, સુંદર તસ પાય પામી, સીસ-લેસ લાવય સમઈ મુનિવર, પઇ જય સિદ્ધિ ગામી, ૧૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-સંતો અને તેમની કાવ્ય-પ્રસાદી. : *, * * * * * * * * * * * * * * * * * * * * * | મહાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ 1 વીસી રચના સંવત ૧૬૫૮ વિજયા દશમી, ખરતરગચ્છમાં શ્રી સકલચન્દ્રજી ગણિના શિષ્ય શ્રી સમયસુંદર ગણિ થયા છે. તેઓના પિતાનું નામ રૂપશી ને માતાનું નામ લીલાદે. પિવાડ વંશમાં ગામ સારના રહેવાસી હતા. તેમની દક્ષિા શ્રી જિનચંદ્રસૂરિને હસ્તે થઈ હતી. ગણિષદ પ્રાયે સંવે ૧૬૪૦ માં મલ્યું હતું. જૈન ગુજરાતી સાહિત્યમાં ભકિત રસના પદે, સજઝા, સ્તવને, અને રાસ, તથા ગીને અખંડપણે સાઠ વરસ સુધી તેમણે લખ્યાં છે. સંસ્કૃત ભાષામાં પણ તેઓએ ગ્રન્થરચના કરી છે. લાહેરમાં અષ્ટલક્ષી ગ્રન્થ (એક વાક્યના, આઠ લાખ અર્થ?) બનાવી અકબર બાદશાહને રંજીત કર્યા હતા અને ત્યાંથી શ્રી જિનચંદ્રસૂરિએ તેમને વાચક પદવી સં. ૧૬૪૮ માં લાહોરમાં ફાગણ સુદ ૨ ને દિવસે આપી હતી. વાચક પદ ગુણ વિનયનઈ, સમયસુન્દર નઈ દીધઊ રે. યુગપ્રધાન નઈ કરંઇ, જાણિ રસાયણ સીધ ઊ રે. આ વાચક પદના ઉત્સવની ખુશાલીમાં બાદશાહ અકબરે ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કોઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ કર્યો હતે. ગૂજરાતથી લહેર શ્રીજીનચંદ્રસૂરિ સાથે ૮૪ શિષ્યો ગયા, તે વખતે શ્રી સમયસુરજી વિહારમાં સાથે હતા. ત્યાર બાદ તેઓને વિહાર મારવાડ-મેવાડમાં થયો. સં. ૧૬૫૮ અમદાવાદ, સં. ૧૬૫૯ ખંભાત, સંવત ૧૬૬ર સાંગાનેર, સંવત ૧૬૬૫ આગ્રા, સં. ૧૬૬૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ મહુાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ, ૩૦ માટ, સં૦ ૧૬૮ મુલતાન, સં૦ ૧૬૭૨/૭૩ મેડતા, સં૰ ૧૬૭૪/૭૫ આજુબાજુ વિચરી ૧૬૭૬ માં રાણકપુર આવ્યા. સં૰ ૧૬૮૧ માં જેસલમેર, તથા ૧૬૮૨ લેકનપુરથી શ્રી શત્રુ ંજયના શેડ ધૈરૂભણશાલીના સંધમાં ગયા હતા, ત્યાંથી નાગેાર આવ્યા, જ્યાં શ્રી શત્રુંજય-રાસ રચ્યા. ૧૬૮૩ માં મેડતામાં, સં૦ ૧૬૮૫ લુશુક્રશુસર. સ’૦ ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડયા. સ ૧૬૮૯ અમદાવાદ, સં ૧૬૯૧ ખંભાત, સં ૧૬૯૪/૯૫ ભલેર, સં૦ ૧૬૯૬ થી ૧૭૦૩ અમદાવાદ, તેઓશ્રીએ દરેક તીર્થોની જાત્રા કરી હતી, ને જેસલમેરમાં ઘણા વખત રહ્યા હતા. તેઓશ્રીએ અખત્મ મહુમશેખને ઉપદેશ આપી પંજાબ પ્રદેશમાં જીવવ્યા વળાવી હતી અને ગાયની મહત્તા ખાસ સમજાવી હતી, મેડતા તથા મડવરના રાજાએ તેમને સારૂ માન આપતા હતા. જેસલમેરના રાઊભીમ પાસે સાંઢ મારવાનુ ધ કરાવ્યું હતુ. માઢ નગરમાં શ્રી જિનદત્તસૂરિ તથા જિનકુશલસૂરિનુ સ્મરણ કરવાથી મેઘદૃષ્ટિ થયાનુ પાતે શ્રી મૃગાવતી રાસમાં જણાવે છે, તેઓશ્રી જુદી જુદી દેશી, રાગા, તથા ઢાલેાના સારા જાણુકાર હતા, કે જે રાગા દેશીઓનુ` પાછળના કવિઓએ અનુકરણ કર્યું છે. મૃગાવતી રાસમાં પેાતે જણુાવે છે :~~ So સધી પૂરવ મરૂધર, ગુજરાતી ઢાલ નવનવ ભાતી; ચતુર વિચક્ષણ તુમે હેાઈ ઢાલ મ ભાંગન્યા કાઇ. તેઓશ્રીએ આવી રીતે જૈનેતર કવિ પ્રેમાનન્દ્વ પહેલાં પ્રખ્યાત આખ્યાનકાર તરીકે ઝલકી જૈન સાહિત્યમાં જળશ ફાલે આપ્યા છે. તેમના માટે, પ્રાચિન અભિપ્રાયા નીચે મુજબ છે. તેમના સિધ્ધ સન'દન મધ્યાન્હ પદ્ધતિ ગ્રંથની ગ્રંથતિમાં નીચે મુજબ કહે છે, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ગૂજર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી “વચનકલા કવિકલા-નિષ્ણુાત, તર્ક વાચકૃત્તિ, સાહિત્યāાતિ, સમયતત્ત્વવિ” આ વિશેષણા આપ્યા છે. વિ રૂષભદાસ, શ્રી કુમારપાલ રાસમાં કહે છે કે, (૧૬૬૨ થી ૧૬૮૭) “સુસાધુ હુંસ સમસ્યા સુરચંદ, શીતલ, વચન જીમ શારદચંદ, એ કવિ મારા બુદ્ધિ વિશાલ, તે માગલ હું મુરખ બાલ.” અર્વાચીન જૈનેત્તર કવિશ્રી નાનાલાલ દલપતરામ તેમને માટે નીચે મુજબ કહે છે. 66 ‘શ્રો સમયસુંદરે પુષ્કલ કૃતિએ નાની-મોટી રચી છે અને ગીતા તા અસંખ્ય બનાવ્યા છે, તેમના સબંધમાં એવી કહેવત છે કે “સમયસુંદરનાં ગીતડાં ભીંતના ચીતડાં કે કુંભારાણાના ભીતડાં” એમણે ગુજરાતી, સીંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી, દિલ્હી, વગેરે અનેક સ્થળેાનાં ગીતેા તથા દેશીઓ લઈ તેની લયમાં પાતાની ઢાળા બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્ય ચાતુરી બનાવી છે અને તે લેાકપ્રિય થઈ છે, એટલુંજ નહીં પરંતુ કવિપ્રિય પણ થઇ પડી છે. તેઓશ્રી રચિત શ્રી સ તાષ છત્રીસીની પ્રરિત નીચે મુજબ છે:જિમ નાગાર ક્ષમાછત્રીસી, કમ' છત્રીસી મુલતાણીની; પુણ્ય છત્રીસી સિદ્ધપુર કીધી, શ્રાવક નઇ હીત જાણીજી. ૩૨ તિમ સતાષ છત્રીસી કીધી, લુણુ કરણુ સર, માંહીજી; મેલ થયઉ માંહામાંહી, આણુ' અધિક ઊચ્છાહીજી. ૩૩ પાપ ગયું. પાંચા વરસાનું, પ્રગટયા પુણ્ય પદ્ગુરજી; પ્રીતિ સંતાષ વચ્ચે માંડામાંહી, વાગાં મંગલતુરજી. ૩૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ. ૩૯ સંવત સેલચઉરાસી વરસે, સરમાંહિ રહી ચઉમાસિ0; જસ સઉભાગ થયઉ જગમાંહિ, સહુ દીધિ સાબાસીજી. ૩૫ યુગ પ્રધાન જનચંદ્રસૂરિસર સકલચંદ તસ શિસજી; સમયસુંદર સંતોષછત્રીસી કીધી જગીસજી. ૩૬ આ ઉપરથી જાણી શકાશે કે તેઓએ ગુજરાતી ભાષામાં સેંકડો ગીતો રચ્યાં છે. કેટલાય વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે એક હજાર ઉપર ગીત રચ્યા હશે. ગીતમાં પણ ભાસ, સ્તવન, સેહલાં, ચંદ્રાનાલા, હિંડલના, પર્વગીત, મહિમા ગીત, વધાઈ વગેરે ઘણુ પ્રકારે પાડયા છે. તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી, મારવાડી, હિંદી, પંજાબી, સિંધી, વગેરે ભાષાઓના સારા જાણકાર હતા, ગૂજરાતી અને મારવાડી ભાષામાં તેઓએ વિશેષ કૃતિઓ રચી છે. “સીતારામ ચેપ,” દ્રૌપદી ચેપ ઈ, નળદમયંતી રાસ, જેવા મહાકાવ્ય પણ રહ્યા છે. શ્રી નલદમયંતી રાસ પ્રસ્તાવના અને ટીપણ સાથે સને ૧૯૫૭માં પ્રો. રમણલાલ ચી. શાહે ગુજરાતી અધ્યાપક સેંટ ઝેવીયસ કોલેજ) પ્રગટ કર્યું છે જે અભ્યાસીઓ માટે ઉપયોગી પ્રકાશન છે. આવી રીતે એક જ વાક્ય “ગાનો ઊંચ'' આઠ શબ્દોના વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવ્યા. તેમના વિદ્યાગુર શ્રી જિનસિંહસૂરિ અને સમયરાજ ઉપાધ્યાય હતા. તેઓને શિષ્ય પરિવાર લગભગ ૪૨ સંખ્યાને હતા, કવિશ્રી દેવીદાસ, કવિશ્રી જામ તથા શ્રી હર્ષનંદન કવિએ શ્રી સમયસુ દરજી માટે પ્રશસ્તિ કાવ્ય રચ્યા છે. તેઓશ્રીએ સંસ્કૃતમાં ૨૪ ગ્રંથરચના તથા ગુજરાતીમાં ૩૭ મોટી કૃતિઓ રચી છે. તેઓશ્રીનું અડધી હિંદી તથા અડધી સંસ્કૃત કાવ્યને નમુને રજુ કરીએ છીએ. શ્રી ચાર પ્રત્યેક બુદ્ધને રાસ જેમાં પદમાવતી જીવ રાશિ ક્ષમાપના છે, તે આગ્રામાં સં. ૧૬૬૫માં ઓ, ખાસ વાંચવા જેવો છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. ભલું આજ ભેટયું, અમે જા ઘા, |શ્રી શત્રુંજયમંડન આદિનાથ કલી આશ મોરી, નિતાન્ત પિવાના | સ્તવન રચના ૧૬૯૯ ખાસ મનન કરવા યોગ્ય અને માંટે ગયું દુઃખ નાસી, પુનઃ સૌખ્ય દયા કરવા જેવું છે. આરાધના થયું સુખ ઝબું, અથા એયવૃથા પસ્તવન છે.આ સાથે છાપ્યું છે. આવી રીતે લગભગ સાઠ વરસ સુધી સાહિત્ય સેવા કરનાર મહાકવિને સ્વર્ગવાસ સં. ૧૭૦૩માં અમદાવાદમાં ચત્ર સુદ તેરસને દીવસે થયો. અહી તેમના પાંચ સ્તવને તથા ચાર સજઝાય તથા પદ, મલી કુલ નવ કાવ્યો આપ્યા છે. ગ્રંથ-૨ચના. સંસ્કૃત ૧ ભાવ શતક ક ૧૦૧ ૧૬૪૧ ૨ અષ્ટલક્ષી સં. ૧૬૪૯ રૂપ કમલા પર અવચૂરિ લેક ૪૦૦ ૧૬૬૩ ૪ ચાતુર્માસિક વ્યાખ્યાન, અમરસર ૫ કાલિકાચાર્ય કથા ૧૬૬૬ ૬ સામાચાર શતક મેહતા ૧૬૭૨ ૭ વિશેષ શતક ૧૬૭૪ : વિશેષ સંગ્રહ લુણકર્ણસર ૧૬૮૫ ૯ વિસંવાદ શતક ૧૬૮૫ ૧૦ ગાથા સહસી ૧૬૮૬ જયતિહુઅણવૃત્તિ પાટણ ૧૬૮૭ ૧૧ દશવૈકાલિક સૂત્ર ટીકા, જાલેર લેક ૩૩૫૦ ૧૨ વૃત્ત રત્નાકર વૃત્તિ ૧૬૯૪ ૧૩ કલ્પસત્ર કપલતા, ક ૭૭૦૦ ૧૪ વીર ચરિત્ર સ્તવટીકા ક ૧૮૦૦ સંવાદ સુંદર ૩૦૦ રઘુવંશ વૃતિ પ્રત ૧૪૫ ૧૫ માઘકાવ્ય તૃતીય સર્ગ વૃત્તિ ૧૬ સારસ્વત વૃત્તિ રહસ્યાદિ ૧૭ અનેકાર્થક સ્તવન ગીતે ૧૮ લિંગાનુશાસન અવર્ણિ (અપૂર્ણ) ૧૬૯૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી સમયસુંદરગણિત ૧૯ વાગભટ્ટાલંકાર ટીકા, પડાવશ્યક બાલાવબોધ. ૨૦ વૃતરત્નાકર વૃત્તિ. ૨૧ મંગલવાદ ૨૨ સદેહ દોલાવલી પર્યાય ૨૩ પ્રશ્નોત્તરસાર સંગ્રહ. ૨૪ વિચાર શતક ૨૫ ખરતરગચ્છ પટ્ટાવલી કથા કષ ૨૬ નવાવ દંડક પ્રકરણ વૃત્તિ ૨૭ સપ્ત સમરસુતિ ૨૮ જય તિહુઅણુ કાણુમંદિર આદિ સ્તોત્રની વૃત્તિઓ | ગુજરાતી ૧૬૨ ૧ શ્રી વીસી સ્તવને ૧૬૫૮ ૨ શ્રી તીર્થમાલા સ્તવન ૧૬૫૯ ૩ શાંબ પ્રાગ્ન પ્રબંધ, ઢાલ ૨૧ ગાથા ૫૩૫ ખંભાત, ૧૬૫૯ ૪ દાનશીલ ભ વના સંવાદ, સગાનેર, ૧૬૬૨ ૫ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ આગ્રા ૧૯૬૫ ૬ મૃગાવતિ દુકાળ છત્રીસી, રાસ મુલતાન ૧૬૬૮ ૭ ક્ષમા છત્રીસી નાગોર ૧૬૬૮ ૮ કર્મ છબીસી મુલતાન ૧૬૬૮ ૯ પુન્ય છત્રીસી મુલતાન ૧૬ ૬૯ ૧૦ સિંહલસુત પ્રિય મેલકરાસ મેડતા. ૧૧ પુન્યસાર રાસ ચરિત્ર ૧૬૭૨ ૧૨ નલ-દમયંતી રાસ. મેડતા ૧૬૭૩ ૧૩ રાણકપુર સ્તવન રાણકપુર ૧૬૭૬ ૧૪ સીતારામ પ્રબંધ એપાઈ મેડતા ૧૬૭૭ ખંડ નવ ગાથા ૩૭૦૦ ૧૫ મૌન એકાદસી. જેસલમેર ૧૬૮૧ ૧૬ વકલચિરી રાસ છે ૧૬૮૧ ૧૭ વસ્તુપાળ તેજપાળ રાસ. તમનપુર ૧૬૮૨ ૧૮ સંવાદ સુંદર ૧૬૮૨ ૧૯ શ્રી શત્રુંજય રાસ. નગારે ૧૬૮૨ ૨૦ બાર વ્રત રાસ ૧૬૮૫ ૨૧ સંતેષ છત્રીસી ૧૬૮૯ ૨૨ દુકાળ છત્રીસી ૧૬૯૦ ૨૩ થાવા ચોપાઈ ૧૯૯૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૫ ૧૬૫ ૧૭૦૦. કર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ૨૪ સ્યુલિભદ્ર રાસ ૧૬૯૧ ૨૫ સુલ્લકકુમાર રાસ ૧૬૯૪ ૨૬ ચંપક શ્રેષ્ઠી પાઈ જાલેર ૨૭ શ્રી ગૌતમ પૃચ્છા પાઈ ૨૮ ધનદત્ત ચોપાઈ અમદાવાદ ૧૬૯૬ ૨૯ શ્રી ચોવીશી ૧૬૯૬ ૩૦ બીજી ચોવીશી ૧૯૯૭ ૩૧ વિહરમાન ચોવીશી ૧૬૯૭ ૩૨ સાધુ વંદના ૧૬૯૭ ૩૩ પૂજા રૂષીને રાસ ૧૬૯૮ ૩૪ પા૫ છત્રીસી અમદાવાદ ૧૬૯૮ ૩૫ આલેયણા છત્રીસી મેડતા ૧૬૯૮ ૩૬ કેશી પ્રદેશી પ્રબંધ. ૧૬૯૮ ૩૭ શ્રી શત્રુંજયમંડન આદિનાથ સ્તવન ૧૬૯૯ હસ્ત લિખિત પ્રત છપાઈ છે. આનંદ કાવ્ય મહેદધિ ભા. ૭, પ્રકાશક-દેવચંદ લાલભાઈ સુરત. ૩૮ કુપદી સતી પાઈ શ્રી ગષભદેવ જિન સ્તવન (રાગ-મારૂ) –ષભદેવહે મેરા છે, પુન્ય સગી પામીયે સ્વામી દરસણ તેરા હ. ૧૫ ચોરાસી લખ હું ભમે, સ્વામી ભવના ફેરા હો; દુખ અનંતા મેં સહ્યા, તિહાં બહુતેરા છે. રા ચરન ન છોડું તાહરા સ્વામી, અબકી બેરા હે; સમયસુંદર કહે સ્વામી, તુમથી કેન ભલેરા હે. શ્રી શાંતિનાથ જિન નૈવન. (રાગ-મારવણી) શાંતિનાથ તું સુણહ સાહિબ, સરણાગત પ્રતિ પાલેજી; તિણ તેરે સરણે આયે, સ્વામી નયને નિહાલે છે. શાંતિ. ૧. Page #96 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ, યાલ તારાજી, સુઝ આવાગમન નિવારેાજી; હું સેવક શાંતિ તુમારાજી, તું સાહિબ શાંતિ હમારાજી. શાંતિ॰ ર. પૂરવ ભવ પારેવા રાખ્યા, તિમ મુઝ દીન દયાળ કૃપા કરી સ્વામી, મુઝને ચરણે રાખાજી; દરસણુ દાખાજી. શાંતિ 3. શાંતિનાથ સાલમા તીર્થંકર, સેવે સુરનર કાડીજી; પાયકમલ પ્રભુના નિત પ્રમત, સમયસુન્દર કરોડીજી. શાંતિ ૪. શ્રી નેમિનાથનું સ્તવન. યાદવરાય જીવા કાર્ડ વરીસ, ગગનમ`ડલ પ્રસુદિત, લંડન ટ્રુ પ`ખી આશીશ. યાદવ૦ ॥૧॥ હમ ઉપર કરૂણા તેં કીની, જગજીવન જગદીશ, યાદવ૦ રા તારણથી રથ ફેર સિધારે; ૪૩ જોય રહ્યો સુજગીસ. યાદવ૦ સમુદ્રવિજયરાજાકા અંગજ, સુરનર નામે શીશ. સમયસુંદર કહે નેમિ જિષ્ણુ દકું; તેરા નામ જપૂ નિશદીન. શ્રી પાર્શ્વનાથજી સ્તવન, (રાગ–દેવગંધાર.) માઈ આજ હુમારે આણુંઢા, પાર્શ્વ કુમાર જિષ્ણુ દકે આગે, ભકિત કરે ધરણિદા. હુમારે #1311 યાદવ૦ ॥૪॥ યાદવ૦ |પા ॥૧॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન ગૂર્જર સાહિત્યના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રેષ્ઠ થઇ ત્તત થઈ તત થઇ પદ્માવતી, ગીત ગાન મુખ વા; શાસ્ત્ર સંગીત ભેદ પદ્માવતી, નૃત્યતિ નવઈ છ દા. હમારે ॥૨॥ પાપ અરવિંદ્યા; સફલ કરે અપણી સુર પઢવી, પ્રણમત સમયમુન્દર કહે પ્રભુ પર ઉપગારી, જય જય પાવૈજિષ્ણુ દા. હમારે ॥૩॥ શ્રી મહાવીર જિન સ્તવન. ( રાગ–પરší. ) એ મહાવીર કછુ ઢા મેાહેદાન, હૂં' દ્વિજ મીન તું દાતા પ્રધાન; છૂટી કનકકી ધાર અષ્ટ કોટિ લખ કાર્ડ માન. એ॰ ॥૧॥ એમે... કછુ મ* ન પાસે પ્રાપતિ પુન્ય નિધાન. એ ॥૨॥ અનવ દેવદુષ્ય અદ્ધ દીના કૃપાનિધાન; ગુણ સમયસુન્દર ગાયા, કે। નહીં પ્રભુ સમાન. એ ॥૩॥ સાય. (વીરા મેારા ગજ થી ઉતારે) વીરા મેરા ગજ થકી ઉતરા, ગજ ચઢે કેવળ ન હાય રે, વીરા મારા ગજ થકી ઉતરા. ઋષભદેવ તિહાં મોકલે, બાહુબળજીની પાસે રે; અંધવ ગજ થકી ઉતરા, બ્રાજ્ઞિ સુન્દરી એમ ભાષે રે. વીરા૦ ૧ 1 લેાચ કરીને ચારિત્ર લિયે', વળી આખ્યુ' અભિમાન રે; લઘુ અધધ વાંદું નહીં, કાઉસ્સગે રહ્યા શુભધ્યાન ૨. વીરા૦ ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * મહોપાધ્યાય શ્રી સમયસંદગણિ, કપ વરસ દિવસ કાઉસ્સસ રહ્યા, શીત તાપશી સૂકાણું રે; પંખીડે માળ ઘાલીઆ, વેલડીએ વીંટાંણા રે. વીરા૦ ૩ સાધ્વીના વચન સુણ કરી, ચમક ચિત્ત સેઝાર રે, હયગય રથ સહુ પરિહય, વળી આવ્યો અહંકાર રે. વીરા. ૪ વૈરાગ્યે મન વાળીયું, મૂકયું નિજ અભિમાન રે, પગ રે ઊપાડા વાંદવા, ઊપસ્યું તે કેવળજ્ઞાન રે. વીરા પહતા તે કેવળી પરષદા, બાહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ, સમયસુંદર વંદે પાયરે; વીરા મેરા ગજ થકી ઊતરે. વીરા. ૬ પદ. (નિદ્રા ઉપર) (સઈ સેઈ સારી રેન ગુમાઈ) સઈ સોઈ સારી રન ગુમાઈ બેરન નિદ્રા કહાંસે રે આઈ સાઈ નિદ્રા કહે મેં તે બાલી રે મેલી, બડે બડે મુનિજનકું નાખું રે હેલી. નિદ્રા કહે મેં તે જમકી દાસી, એક હાથે મૂકિત બીજે હાથે ફાંસી. સમયસુન્દર કહે સુને ભાઈ બનીયા, આપ મૂએ સારી ડૂબ ગઈ દુની. સઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. આ તીર્થમાલા સ્તવન. શત્રુંજે ગરુષભ સમસર્યા ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે. ૧ તીન કલ્યાક તિહાં થયાં મુગતે ગયા રે, નેમીશ્વર ગિરનાર; અષ્ટાપદ ચોક દેહરે, ગિરિસેહરોરે, ભરતે ભરાવ્યાં બિંબ આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિરે વિમલવસઈ વસ્તુપાલ. તા. ૨ સમેતશીખરસેહામણે, રશિયામણેરે,સિદ્ધ તીર્થકર વીશ; નયરીચંપાનિરખીએ, હૈયે હરખીએ, સિદ્ધ શ્રી વાસુપૂજ્ય. તી. ૩ પૂર્વ દિશે પાવાપુરી અદ્ધિ ભરી રે, મુકિત ગયા મહાવીર જેસલમેર જુહારીએ, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક. બિકાનેર જ વંદિએ, ચિર નદીયેરે, અરિહંત દેહરાં આઠ સેરિસરે, સંખેશ્વર, પચાસરેરે ફલોધી, થંભણુપાસ. આંતરિક, અંજાવરે, અમિઝરેરે, જીરાવલે, જગનાથ; “ ઐક્યદીપક દેહરા, જાત્રા કરે રે, રાણપુરે રિહેશ. તી. ૬ શ્રીનાડુલાઇ જાદવે, ગેડીસ્તરે, શ્રી વરકાણે પાસ; નંદીશ્વરનાં દેહરાં બાવન ભલાં રે, રૂચક કુંડલે ચાર ચાર. જ તી. ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ; તીરથયાત્રા ફલ તિહાં, હેજે મુઝહરે, સમયસુંદરકહે એમ. તા. ૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિ. સઝાય (મન ઊપર). (બીડા તું છે જે મનનું ધોતીયું રે) ધાબીડા તું જે મનનું ધોતીયું રે, રખે રાખતે મેલ લગાર રે; એણે રે મેલે જગ મેલો કર્યો રે, વિણ ધોયું ન રાખે લગાર રે. ધો. ૧ જિનશાસન સરેવર સેહામણું રે, સમકિત તણી રૂડી પાલી રે; દાનાદિક ચાર બારણાં રે, માંહી નવ તત્વ કમલ વિશાળ રે. છે. ૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે; શમ દમ આજે જે શીખ રે, તિહાં પખાલે આતમ ચીર રે. છે. ૩ તાવજે તપ તડકે કરી રે, જાળવજે નવ બ્રહ્મ વાડ રે; છાંટા ઉડાડે પા૫ અઢારના રે; એમ ઉજળું હશે તતકાલ રે. છે. ૪ આલોયણ સાબુડો સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે; નિ પવિત્રપણું રાખજે રે, પછે આપણાં નિયમ સંભાળ રે. છે. ૫ રખે મૂકતે મન મોકળું રે, પડ મેલીને સંકેલ રે; સમયસુંદરની શી ખડી રે, સુખડી અમૃતવેલ રે. છે. ૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન ગાજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. સ્થૂલભદ્ર-સજઝાય. પ્રીતલડી ન કીજે રે નારી પરદેશીયાં રે, ખિણ ખિણ દાઝે દેહ વિછડીયાં વાલેસર મલ દેહિલો રે, સાલે સાલે અધિક સ્નેહ. પ્રીત. ૧ આજ ન આવ્યા કાલે મ ભાલસે રે,ભમર ભમંતે જોઈ સાજનીયાં લાવીને વલતાં આવતાં રે,ધરતી ભારી થાય. પ્રીત ૨ મનના મારથ મનમાંહિ રહ્યા રે, કહાંઈ કેરી સાથિ; કાગલીઓ ને લિખતાં ભીને સૂએ રે, કે ચઢીઓ વયરીડા હાથિ. પ્રીત. ૩ ઈણિપરિ સ્થૂલભદ્ર કેસ્યા બુઝવી રે, સીયલ રયણ સિણગાર; સીયલ સુરંગી પહિરી ચુનડી રે, સમયસુંદર સુખકાર. ...પ્રીત. ૪ આલોચના સ્તવન. શ્રી શત્રુંજય મંડન આદિનાથ સ્તવન. (સંવત ૧૬૯૯ ભાદરવા સુદ ૧૩) બે કરજેડી વિનવુંછ, સુણિ સ્વામી સુવિદિત, કૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત; કૃપાનાથ મુઝ વિનતિ અવધાર, તું સમરથ ત્રિભુવન ધણજી, મુજને દુતર તાર–કૃપા૧ ભવસાયર ભમતાં થકાંછ, દીઠા દુઃખ અનંત, ભાગ્ય સંયોગે ભેટિયાજી, ભય ભંજણુ ભગવંત-કૃપા. ૨ જે દુખ ભાંજે આપણાજી, તેહને કહિ દુઃખ, પરદુઃખભંજન તું સુ જી , સેવકને ઘો સુખ-કૃપા. ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિ આયણ લીધા પછીજી, જીવ રૂલઈ સંસારિક રૂપી લખણું મા સતીજી, એહ સુણ્યઉ અધિકારી-કૃપા. ૪ દૂષમ કાલે દેહિલેજ, શુદ્ધ ગુરુ સંગ; પરમારથ પ્રીછે નહીંછ, ગડર પ્રવાહી લેક-કૃપા૫ તિણ તુંજ આગલ આ પણ જ, પાપ આલેઉં આજ; માં બાપ આગલ બેલતાંજી, બાલક કહી લાજ-કૃપા. ૬ જિન ધર્મ જિન ધર્મ સહ કહે છે, થાપે આપણી જ વાત; સામાચારી જુઈ જઈ જ, સંશય પડ્યાં મિથ્યાત-કૃપા. ૭ જાણ અજાણપણે કરી છે, બેલ્યા ઉસૂત્ર બેલ; રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિટોલ-કૃપા. ૮ ભગવંતભાખે તે કહાંજી કિહાં મુઝ કરણી એહ; ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ-કૃપા. ૯ આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લેક મહંત; પિણ ન કરૂં પરમાદિયેજી, માસાતુસ દૃષ્ટાંત-કૃપા. ૧૦ કાલ અનંતે મેં કહ્યાંજી, તીન રતન શ્રીકાર; પિણ પરમાદે પાડિયાંજી, કિહાં જઈ કરૂં પુકાર-કૃપા. ૧૧ જાણું ઉત્કૃષ્ટી કરૂંછ, ઉદ્યત કરૂં અ વિહાર; ધીરજ જીવ ધરે નહીંછ, પોતે બહુ સંસાર-કૃપા ૧૨ સહજ પડયઉ મુઝ આપણીજી, ન ગમઈ ભુંડી વાત; પરનિંદા કરતાં થકાંજી, જાયઈ દિન નઈ રાતિ.-કૃપા૧૩ કિરિયા કરતા દેહિલીજી, આલસ આણઈ જીવ; ધરમપખી ધંધઈ પડયઉછે, નરગઈકરિસ્યઈ રીવ-કૃપા. ૧૪ અણતાં ગુણ કે કહઈજી, તઉ હરખું નિસદીસ; કે હિતસીખ ભલી કહઈજી, તમિનિ આણું રીસ–કૃપા ૧૫ વાદ ભણી વિદ્યા ભણીજી, પરરંજણ ઉપદેસ; Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. મન સંવેગ ધરયઉ નહીંજી, કિમ સંસાર તરેસિ.-કૃપા૦ ૧૬ સૂત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુણતાં કરમ વિવાગ; ખિણુ ઇંક મનમાંહિ ઉપજઈજી, મુઝ મરકટ વઈરાગ.—કૃપા૦ ૧૭ ત્રિવિધ ૨ કરી ઉંચરૂ'જી, ભગવંત તુમ્હે હશ્રુ;િ વાર વાર ભાંજી વલીજી, છૂટક બારઉ રિ.-કૃપા૦ ૧૮ આપ કાજિ સુખ રાચતઈજી, કીધી આરંભ કેડિ; જયણા ન કરી જીવનીજી, દેવદયા પર ઇંડિ.-કૃપા૦ ૧૯ વાચનદોષ વ્યાપક કહ્યાજી, દાખ્યા અનરથ દડ; કુડ કહ્યં બહુ કેલવીજી, વ્રત કીધઉ સતખંડ.—કૃપા૦ ૨૦ અણુ દ્વીધુ લીજઈ ત્રિણંજી, તઉદ્ધિ અદત્તાદાન; તે દુષણ લાગાં ઘણાંજી, ગિણતા નાવઇ ગાન.-કૃપા૦ ૨૧ ચંચલ જીવ રહઇ નહીંજી, રાચઇ રમણી રૂપ; કામ વિટંબણુ સી કહુજી, તુ' જાણુઇ તે સરૂપ.-કૃપા૦ ૨૨ માયા મમતામઈ પડયઉજી, કીધઉ અધિકઉ લેા મ; પરિગહ મેલ્ય કારિમઉજી, ન ચડી સંયમ સેાભ.-કૃપા૦ ૨૩ લાગા સુઝનઇ લાલચઈજી, રાત્રીભાજન દોષ; મઈ મન મૂ કયઉ માકલઉજી, ન ધરચાં ધરમ સ ંતે ષ.-કૃપા૦ ૨૪ ઈશુ વિ પરભવિ દુહવ્યાજી, જીવ ચઉરાસી લાખ; તે મુઝમિચ્છામિ દુક્કડઉંજી, ભગવ’ત તારી સાખિ.-કૃપા૦ ૨૫ કરમાદાન પનર કહ્યાજી, પ્રગટ અઢારહુ પાપ; જે મઈ સેવ્યા તે હવઈજી, બગસી ૨ મયખા૫.-કૃપા૦ ૨૬ સુઝ આધાર છઈ એતલઉજી, સરદહણા છઇ સુધ; જિનધમ મીંટઉ મનિ ગમઈજી, જિમ સાકરસુંધ.-કૃપા૦ ૨૭ રિષભદેવ તું રાજીયજી, શેત્રુ ંજે ગિરિ સિંણગાર; પાપ આલેમ આપણાજી, કરિ પ્રભુ ! મેારી સાર.-કૃપા૦ ૨૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ માઁ એ જિનધનજી, પાપ આલાયાં જાઇ; મનસુ' મિચ્છામિ દુક્કડઉ જી, દેતાં રિપુલાઇ.-કૃપા૦ ૨૯ તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તુ` દેવ! આણુ ધરૂ સિરિ તાહરીજી, ભવિ (૨) તારી સેવ.-કૃપા૦ ૩૦ ૫૧ લશ ક્રમ ચડિય શેત્રુંજ ચરણુ ભેટયા નાભિન ંદન જનતા, કર જોડિ આદિ જિષ્ણુ દેં આગઈ પાપ આલેાયાં આપણાં; જિણુચ'દસૂર સૂરીશ સદ્ગુરુ પ્રથમ શિષ્ય સુજસ ઘણુઉં, ગણિ સકલચ'દ સુસીસ વાચક સમયસુંદર ગુણુ ભઈ. ૩૧ ઈતિ શ્રી શેત્રુજ્ય મંડળુ શ્રી આદિનાથ સ્તવન' સમાપ્ત, સંવત સાલ સા ૯૯ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને લિખિતં સ્વયમેવ. Page #105 -------------------------------------------------------------------------- ________________ પર જેને ગર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી - - (૩) | શ્રી નન્નસૂરિ. [રચના સંવત ૧૫૫૦ આસપાસ ] શ્રી કરંટ ગચ્છમાં શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી નન્નસૂરિએ પંચતીર્થ સ્તવનની રચના સંવત ૧૫૫૦ ની આસપાસ કરી છે. બીજા પણ ઘણું સ્તવને, સજઝાયા, પ્રભાત-ગીત વગેરે પ્યાં છે. સંવત ૧૫૬૯માં ખંભાતમાં અને સંવત ૧૫૭૩માં માતરમાં અંજનશલાકા કરાવી હતી એમ પ્રતિમાના લેખે ઉપરથી જણાય છે. આ સાથે તેમનું પંચતીર્થ સ્તવન આપ્યું છે. તેઓશ્રીની મુખ્ય કુતિઓ નીચે મુજબ છે – ૧ શ્રી શક્તિનાથ સ્તવન સંવત ૧૫૪૩. ૨ વિચાર સઠી , ૧૫૪૪ ખંભાત ૩ શ્રી ગજસુકુમાર રાજર્ષિ સઝાય , ૧૫૪૮ ખંભાત. ૪ શ્રી દશ શ્રાવક બત્રીસી ,, ૧૫૫૩ ચિતેડ. ૫ શ્રી અબુદ ત્યપ્રવાડી , ૧૫૫૪ આણંદપુરિ. ૬ શ્રી મિચ્છા દુક્કડ સજઝાય , ૧૫૫૯ ૭ શ્રી મહાવીર સત્તાવીસ ભવ સ્તવન , ૧૫૬૦ શ્રી કષભદેવ સ્તવન (શત્રુંજય સ્તવન) શ્રી શત્રુંજ રલીઆમણું, તીરથ કેરે રા, પાપતણ ભરૂ ચૂરવા માટે જસ ભડવાઓ બહુ દિન કેરે મુઝ મનિ એહજિઆ છે ઉમાહો ! એણે તીરથ જાત્રા કરી જાણું હ્યું ભવલાહો ના પુહતલા આદિ જિસર પૂરવ વાર નવાણું પંખ કરી એણે તીરથે જઈ શું હું ઈમ જાણું | સુરતરૂ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી નન્નસૂરિ ૫૩ જિમ મન વંછિત પૂર રાયણ રૂખ પેખીય આ દિલ પગલડાં દૂરિ ગયાં સવિદુઃખ ૨ા આદિલ જીવને જીવન જોતું નયણડે નિરખું તે લહું આણંદ અતિઘણે હઈ કલાભિતર હરખું ચિગતિ માંહિ ભમી કરી મુઝમન ગાઢ અલીણે નિરૂપમ તાહરી મૂરતિ રેખીય નિશ્ચલ લીe nકા પુંડરીક ગુણવંતે ગુણે ગિરૂઓ જગિ ગણધાર પંચકેડિ મુનિ પરવર્યા, જસ પૂછિ પરિવાર ચૈત્રીય પુનિમ દિહાડલે મુગતિ ગયા ઈણિ ઠામ તું એ તીરથ શિરલહે પુંડરગિરિ ને એ નામ કા નાભિરાયાં કુલ અતિ ભલું ધન જનની મરૂદેવા કેડ ગમે સેવા કરે જેહના પુત્રની દેવી | ભણે નન્નસૂરિ બાલક જિમ આપણા તાતને પાસે સાસય સુખની સુખડી મારું મનને ઉલ્લાસે પાર શ્રી શાંતિનાથનું સ્તવન. (દહીઊદ્રાપુર શાંતિનાથ) દહઊદ્રાપુરિ દીપઈ. જોતા નયણ ન છીપઈ ! શાંતિ જિણેસર સ્વામી વિનવું તુંમ શિરનામી ના ઈણિ જગી અતિ ઘણે આજે, મહિમા તાહ ગાજે .. અલીય વિઘન સવિ ભાજે, તિહું અણજય ઢક્કા વાજે રા ચક્કા હિવતણી પદવી, ભેગ અને પમ ભેગવી . તૃણ જિમ તે સહું ઇડી, મોહ તણું બલ ખંડી ફા તીર્થકર પદ પામી, અવસરિ શિવપુર ગામી શાંતિ જિણેસર સેલમો, ભાવિ ભવિયણ સોઈ ન જા જિણવરને પાયે લાગુ અવર ન કાંઈ ન માગું ! ભણે નરસુરિ તુહ સેવા, સમરથ તું હિ જ દેવા પા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, | શ્રી નેમિનાથ સ્તવન. (શ્રી ગીરનાર સ્તવન) ઉજલિગિરિ અમહે જાયસ્યું એ, એણે તીરથિ નિમ્મલિ થાયÚએ ! નેમિ જિદ બાવીસમે એ, | મુઝ હઈડલાભિતર વીસમો એ ૧ નેહલીએ મનને આમલે એ, પૂજી જે નેમિ સામલે એ કરમ તણું મલ જિમદલે એ, એણિ મુગતિ રમણ સિરસામલે એ ઘરા રાયમઈ રાયમઈરામઈ એ પ્રભુ છાંડીય મનમથને દમઈ એ છે ઉજમિઉજલિ ગિરિ જઈએ, વ્રત લીધું એકમનાં થઈએ nav પશુઆ જીવ ઉગારીઆ એ, તે ભવિયણ અતિઘણું તારીઆએ ! તું હિજ પીડિયાં પહરૂ એ, તું સરણગત વજ પંજરૂ એ નેમિ જિણેસર સેંધણીએ, નવિ મેહલું સેવા તુમ તણી એ જ કરૂણા સાયર હિત ધરૂ એ, ભણે નરસૂરિ સેવક ઉધરૂ એ પા શ્રી પાર્શ્વનાથ સ્તવન-(શ્રી સ્થભવન પાર્શ્વનાથ સ્તવન સકલ મૂરતિ ત્રેવીસમો સ્વામી, ખંભાયત પુરમંડણે એ , નવનિધિ પામીયે જેહને નામે, પાસ જિણેસર થંભણે એ ૧n જાસુ પસાઉલે કરે સાનિધિ, ધરણંદ્રને પદમાવતી એ છે ભોગ સંયોગની અવિહડ ઋદ્ધિ પામી જે મન ભાવતી એ પારા દીસે થોડલા કલિમ ઝાર, મહિમા અવર દેવતા તણો એ છે Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી નન્નસૂરિ ક્ષિણ જિંગમાંને વરણુ અઢાર, દેવ દેહરાસર થંભણો એ ॥૩॥ ન્યાન પષે કિંમ જાણીએ આજ થ ભણુ પાસતું મારડી એ । જિન ગુણુ ગાઇ નવલે નાહિં, મનને રંગે ગોરડી એ ॥૪॥ જયવંત થંભણુ પાસ જિષ્ણુ ંદ સેવક વ ંછિત સુરતરૂ એ । નયણ સોહાવે પુનિમચંદ, ભણે નન્નસૂરિ સેવક ઉદ્ધરૂ એ પ શ્રી વીરજિન સ્તવન—(સાચાર મહાવીર સ્તવન.) સાચોર પુરવર જગહ વિખ્યાત જાગતા અતિ ઘણુંજસ અવદાત જેણે જીતુ' બાવન વારહમીર, સોઇ નમુ ચઉવીસમા શ્રીમહાવીર ॥૧॥ તું અદંડ જિનવર ગુણુહ ભંડાર, મૂરખ કિમ હું પામુઅપાર । વીનવું લાલુડા હું જિમ ખાલ, તાત તુમ્હારી કરી સંભાલ ॥૨॥ હવડાંએ તાહરૂ શાસન દીપે. જેહ તણેવિસ ભવતૃષા છીપે । જેનર પીધું ન કરણ કચેાલે માણસ ભવ ગયો આલેલેલે ૩ હિદૃષ્ટિ મૂકી અમી અમ છ'ટ, તુંમસીઝે એકાજ નિઘટ વલી વલી માંગું એ હું તુમ પાસે, સેવા એ તારી મનને ઉલ્લાસે ॥૪॥ શ. પંચઈ તિરથ પાંચ જિનેસરૂ, પ'ચમી ગતિ પુહતા સુંદરૂ, નન્નસૂરિ ઈમ છંદે નવ નવે, વીનવ્યા સુખદાયક તેસવે. ૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જેન ગજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. છે શ્રી જિનરાજસૂરિ. [ચવીસી-રચના સંવત. ૧૬૯૪.]. શ્રી જિનરાજરિના પિતાનું નામ ધર્મસીંહ ને માતાનું નામ ધારલદેવી હતું. તેઓશ્રીને જન્મ સં. ૧૬૪૭ વૈશાખ સુદ 9 થયો હતે સં. ૧૬૫૬ માં બિકાનેરમાં માગશર સુદ ૩ ને દિવસે શ્રી જિનસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. વાચક પદ સં. ૧૬૫૮ માં મલ્યું, ને આચાર્ય પદવી સં૦ ૧૬૭૪, ફાગણ સુદ ૭ ના મેડતામાં (ફલેધી પાસે) થઈ હતી. શ્રી ખરતરગચ્છમાં શ્રી જિનસિંહરિના શિષ્ય આ પ્રખ્યાત આચાર્યશ્રી થયા છે. તેઓશ્રીની ચેવિસી પ્રાચીન છે, ને ભાષા પણ જૂની ગુજરાતી છે. તેઓના શિષ્ય, શ્રી જિનરત્નસૂરિએ પણ ચોવિસી રચી છે. એવું કહેવાય છે કે તેમને અંબિકાદેવીએ વરદાન આપ્યું હતું. તેઓશ્રીએ જેસલમેરમાં, ભણશાલી થેરશાહે જીર્ણોદ્ધાર કરેલા શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ચેત્યની પ્રતિષ્ઠા કરી છે. સ ૦ ૧૬૭૫માં શ્રી શત્રુંજયતીર્થ ઉપર અમદાવાદના સંઘપતિ સમજીના પુત્ર રૂપજીએ બનાવેલા ચતુર્મુખ દેરાસરમાં શ્રી રૂષભાચિામુખજી તથા બીજા ૫૦૧ બિબેની પ્રતિષ્ઠા કરી તેઓશ્રીએ ધંધાણ નગરમાં ઘણો વખત થયા જમીનમાં રહેલી પ્રતિમાને પ્રશસ્તિના અક્ષરો જોઈ પ્રગટ કરી હતી. ભ ણવડમાં તથા મેડતામાં ૧૬૭ માં પ્રતિષ્ઠા કરી હતી. તેમણે તર્કશ સ્ત્ર, વ્યાકરણ છંદ, અલ કાર, કેશ, કાવ્ય દિન સારો અભ્યાસ કર્યો હતે. ગાભ્યાસી શ્રી જ્ઞાનસારજી તેઓ માટે કહેતા હતા કે, જિનરાજશ્નરે બાબા તે અવંધ્ય વચની.” Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનરાજસૂરિ ૭ તેઓશ્રી સં. ૧૬૯૯ માં અષાડ સુદ ૯ ને દિવસે પાટણમાં સ્વર્ગવાસ પામ્યા હતા. તેમની કૃતિઓમાં ૧. નૈષધ કાવ્ય ઉપર સસ્કૃત ટીકા, ૨. ગજસુકુમાલ રાસ જે તેમના શિષ્ય જિનરત્નસૂરિએ પૂરા કર્યાં છે. ૩. શ્રી ગાડીપાર્શ્વનાથ લઘુસ્તવન છ કડીનું શ્રી ઋષભજિત સ્તવન. (1) ( ઢાળ ) મન મધુકર માહી રહ્યો. ઋષભચરણુ અરવિંદ રે; ઉડાયે। ઉડે નહીં, લીણ્ણા ગુણુ મકરંદ રે. મન૦ ૧ રુપે રુડે ફૂલડે, અવિન ઉડી જાય રે; તીખાહી કે તક તણા, કટક આવેદાય રે. મન૦ ૨ જેના રંગ ન પાલટે, તેહસ્યું મિલીએ ધાય રે; સોંગ ન કીજે તેહના, જે કામ પડયા કુમલાયરે. મન૦ ૩ જે પરવશ બંધન પડયા, લેાકાં હાથી બિકાયે રે; જે ઘરઘરના પ્રાતુણા, તિક્ષ્ણસ્યુ મિલે ખલાયે હૈ. મન૦ ૪ ચહિ સુરકર મધુકર સદા, અદ્ભુતે એક કેડિ રે; ચરણકમલ જિનરાજના, સેવે એ કર જોડી રે. મન૦ ૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી, શ્રી શાંતિનાથ સ્તવન. (સં. ૧૬૯૪) કાલ અનંતા અનંત, ભવમાંહી ભમતાં હો જે વેદન સહી; શું કહીયે લેઈ નામ, બ્રાહ્મણ પણ હે ગત તિથિ વાંચે નહી. ૧ પારેવાશું પ્રીત, તે જિમ કીધી હે તિમ તુંહીજ કરે; સાંભલી એ અવદાત, સહુકે સેવક હે મન આશા ધરે. ૨ હું આવ્યું તુમ તીર, મહિર કરી મુજપર હે સેમનજર કરે; ન લહે અંતર પીડ, અંતરજામી હે તું કિમ માહરે. ૩ શાને દીન દયાલ, દુઃખીયાં દેખી હો જે નાવે દયા; કુણ કરશે તુજ સેવ, વહેતે વારે છે જે ન કરે મયા. ૪ લા ત્રિભુવન રાજ, જે સાચી હે તુજ સેવા છે; હવે સમવડ, જિનરાજ શૃંખ પ્રમાણે છે જિમ વેલે વધે. ૫ શ્રી નેમિનાથ સ્તવન, (3) (રાગ-રામગિરી.) સાંભરે શામલીયા સ્વામી, સાચ કહું શિરનામી રે; વાત ન પૂછે તું અવસર પામો, તે શાને અંતરજામીરે. સાં. ૧ આગલ ઉભા સેવા કીજે, પણ તું કિમહી ન રીઝે રે; નિશ દિન તુજ ગાયે ગાઈજે, પિણ તિલમાત્ર ન ભીંજે રે. સાં૦ ૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનરાજરિ. ૫૯ જે મુજને ભવ સાયર તારે, તે શું જાયે તુમ્હારે રે; જે પિતાને બિરૂદ સંભાલે, તે કાંઈ ન વિચારે છે. હું શું તારૂં હું તારક , ઈમ છૂટી પડી ન શકશે રે; જે મુજને સેવક ત્રેવડ છે, તે વાતડીયાં માહે પડશે રે. સાં૦ ૪ ઓછી અદિકી વાત બનાઈ, કહતાં ખેડ ન કાંઈ રે; ભગતવત્સલ જિનરાજ સદાઈ, કિમ વિરચે વરદાઈ છે. સાં૦ ૫ શ્રી પાશ્વનાથ સ્તવન. ( ઢાળ-હાંસલીની ) મનગમતે સાહિબ મિલે, પુરિસાદાણું પાસન રે; પરતક્ષ પરસ્તા , સફલ કરે અરદાસન રે. ૧ ભવિયણ ભાવે ભેટી, લે સાથિ પરિવારને રે, આજ વિષમ પંચમ આરે, સુરતરૂને અવતારન રે. ભવિ. ૨ જે મુજ સરિખા માનવી, આણે મન સંદેહન રે; તેહને સેવક મૂકીને, સમજાવે સસનેહન રે. ભવિ. ૩ જે સમરણ સાચે મને, કરશે વરી વિચારો રે, તેહને પ્રભુ પુઠી રખ, થાશે સાનિધકારન રે. ભવિ. ૪ કીજે ચોલ તણે પરે, પરમેશ્વર શું પ્રીતન રે; Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬. જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ભગતવત્સલ જિનરાજ સદાઈ કિમ વિરચે વરદાઈ . ભવિ. ૫ શ્રી મહાવીર જિન સ્તવન. (સુણ ગુણ વાલધા–એ દેશી) ભવિક કમલ પડિબેહ, સાધુતણે પરિવાર, ગામ નગર પુર વિહરત, મિલિ ન સકયે તિણવાર રે, ચરમ જિસેસર લીને સિવપુર વાસે રે. ૧ ચરમ જિણેસર લણ, સિવપુર વાસી રે; સબલ વિમાસણ, કેમ કરૂં અરદાસો રે. ચરમ- ૨ હવે અળગે જાઈ રહ્યો, તિહાં કિણ કિમ અવરાય; ચલતો સાથ ન કે મિલે, કિમ કાગળ દિવરાયે રે. ચરમ૦ ૩ વાત કહું તે સંભળે, દૂર થકે પણ વીર; પણ પાછો ન ઉત્તર લિખે, તિણમે મન દિલગીર રે. ચરમ૦ ૪ ઈમ જિનરાજ વિચારતાં, આ ભાવ પ્રધાન; તિણ તું પરતક્ષમેલ, હવે કર આપસ માન રે. ચરમ૦ ૫ ચોવીસી કળશ. ઇણિ પરિભાવની ગતિ મન આણી, સુધ સમક્તિ સહી નાણી; વર્તમાન ચવીસી જાણી, શ્રી જિનરાજ વખાણી. ૧ જે મૂરતિ નયણે નિરખીએ, જે હાથઈ પૂછ જઈ; જે રસના ઈ ગુણ ગાઈ જઈ, નરભવ લાહે લી જઈજી. ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનરાજરિ.. યુગવર જિનસિંહસૂરિ સવાઈ, ખરતરગુરુ બરદાઈજી; પામઈ જિનવરના ગુણગાઈ, અવિચલ રાજ સદાયજી. ૩ પહલી પરત લિંબાઈ સાચી વારૂ ગુરૂ મુખ વાંચી છે; સમજી અરધ વિશેષઈ રાચી, ઢાલ કહે જાચીજી. ૪ કેઈ ગુરૂ મુખ ઢાલ કહાવઊં, કેઈ ભાવના ભાવઊજી; કે જિનરાજ તણું ગુણ ગાઓ, ચઢતી દઊલતિ પાવઊજી. ૫ બાહુબલી સજઝાય. પિતે જઈ પ્રતિબૂઝ, બંધવ અમલી માં રે; વનમેં આવે બે બહિનડી, કહી પ્રભુવચન પ્રમાણ રે; વીરા તુહે ગજ થકી ઊતરે, ગજ ચઢયાં કેવલ ન હોઈ રે. ૧ વીરા મુંઠ ભરત મારણ ભણી, ઊગામી ધરિ રીસ રે; આવ્યો ઉપસમ રસ તિસે, સહિસઈએ મુઝસીસ રે. ૨ વિરાટ મદ મચ્છર માયા તજી, પંચ મુષ્ટી કરી લેચ રે; ધીર વીર કાઉસગ્ગ રહ્યો, ઈમ મનસું આલેચ રે. ૩ વિરાટ આ ગતિ લધુ બંધવ અ છે, કિમ વંદિસુતજિ માણ રે, ઊપાડિસ પગ ઊપને, ઈહાંથી કેવલજ્ઞાન રે. ૪ વિરાટ વેલડીએ તનુ વીંટી, ડાભ અણી પગ પીડ રે; મુનિવરને કાને બિહું, ચિડીએ ઘાલ્યા નીડ રે. ૫ વીરા સહતાં એક વરસ થયે, ત્રિસ તાવડી ભૂખ રે;, મે સો કાને પડ, બહિની વચન પીયુષ રે. ૬ વીરા Page #115 -------------------------------------------------------------------------- ________________ -- ૬૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. રાજરમણી અદ્ધિ મેં તજી, હય-ગય અનેક અનીક રે; બ્રાહ્યી સુંદરી સાધ્વી, ન કરે વચન અલીકરે. ૭ વીરા પ્રતિબૂ આલેચતાં, અવર ન એવડે મૂઢ રે, હું દ્રવ્ય તે ગજ પરિહરી, ભાવત ગજ આરૂઢ રે. ૮ વીરા લઘુ બંધવપિણ કેવલી, વંદિરું તજી અભિમાન રે; પાપે પગ ઉપાડતાં, અનુપમ કેવલજ્ઞાન રે. ૯ વિરાટ કેવલ ન્યાય ન ઊપને, ઈહિલા દિનની વેઠ રે; ચાંપીયે કિમ ઊકસિ સકે, બાહુબલિ પગ હેઠ રે. ૧૦ વીરા ગુગ બૂઝ ઊવ, આજ લાગે સોભાગ રે; સાધુતણા ગુણ ગાવતાં, રાજ તણે વડે ભાગ રે. ૧૧ વીર Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવવિજયજી ઊવઝાય. - - | શ્રી ભાવવિજયજી જીવઝાય. ! (લેખનકાલ, ૧૬૭૯ થી ૧૭૩૫ પ્રા) ચાવીસી રચના-સં. ૧૭૦૯. શ્રી તપગચ્છમાં શ્રી વિજય આણંદસૂરિની પાટે, મુનિ વિમળના શિષ્ય આ મુનશ્રી થઈ ગયા છે, તેઓશ્રીએ ચોવીસી શ્રી ખંભાત બંદરમાં રચી છે. દરેક સ્તવને સુન્દર રાગરાગણમાં રચાયા છે. તેમની વીસીના સ્તવનેમાં દરેક તીર્થકરોની નીચે પ્રમાણે હકીકત આવે છે. ૧. માતા, ૨. પિતા, ૩. લંછન, ૪. વર્ણ ૫. તનુમાન, ૬. આયુ, ૭. વક્ષ, ૮. યક્ષિણિ, ૯. વંશ, ૧૦. નગરી, ૧૧. આયુષ્ય અને ૧૨. નામ. તેઓશ્રીએ ખંભાતમાં, સવંત ૧૭૧૬-૧૭૧૭ શ્રી ચિંતામણપાર્શ્વનાથ તથા શ્રી નારિંગપુર પાસની પ્રતિષ્ઠા કરાવી છે. તેઓ વિદ્વાન સંશોધક હતા. તેઓ સમર્થ વિદ્વાન હોવાથી બીજા વિદ્વાનો પિતાની કૃતિનું સંશોધન તેમની પાસે કરાવતા શ્રી જયવિજયજીની કપદીપિકાનું સંશોધન તેઓએ કર્યું છે. તેમજ ઊ૦ શ્રી વિનય. વિજયજીની ક૯૫સુબાધિકા પણ તેઓએ શેાધી હતી. તે કલ્પસૂત્રની ટીકા શ્રી વિનયવિજયજીએ સં. ૧૬૯૬ માં રચી હતી. તેમજ શ્રી વિનયવિજયજીને ૧૭૦૮ માં જુનાગઢમાં પૂર્ણ કરેલો મહાગ્રન્થ લોકપ્રકાશ પણ તેઓએ શોધી આપ્યો હતો. આ સાથે તેઓને પાંચ સ્તવને આપ્યા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ -- - - ૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. સાહિત્ય રચના. | સસ્કૃત રચના, ૧. ધ્યાન વ૩૫ (નિરૂપણ) સં૦ | ૧. શ્રી ઊત્તરાધ્યયન સૂત્ર પર ૧૬૯૬ ૨ પાઈ ખંભાત. | વૃત્તિ ૧૬૮૯. રહિણિપુર. ૨. શ્રાવક વિધિરાસ. સં. ૧૭૩૫ ૨. શ્રી ચંપકમાલા કથા ૧૭૦૮ શકરાજરાસ. વીજાપુર આશો સુદ ૩. બંભણવાડા મહાવીર તેત્ર | ૩. શ્રી ષટત્રિશજજ૮૫ વિચાર - કડી ૩૭ ૧૬૭૯ ૪. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ કડી ૫૧ | શ્રી ઋષભજન સ્તવન, (૧) (રાગ-આશાવરી) (અવસર આજ હઈ – એ દેશી) સકલસમીહિત પુરણ સુરત, ઈદ્રાણી એ ગાયે રે, નાભિનરેસર નંદન સુંદર, મરુદેવીએ જાય, ત્રિભુવન જિઓ રે, શ્રી કષભજિસેસર પાયા; સુર નર જસ સેવે પાયા, જસ લંછન વૃષભ સુહયા. ત્રિભુત્ર ૧ પ્રથમ રાય મુનિવર ભિક્ષાચર, પ્રથમ કેવળી વંદે રે; અવસરપિણિમાંહિ પ્રથમ તીર્થકર, એ જિનવર ચિર નં. ત્રિભુ. ૨ ધનુષ પંચસય માન મનેહર, કંચન વરણી કાયા રે; Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવવિજયજી ઊવઝાય. ૨૫ પૂરવ લાખ ચઉરાસી જિવિત, નયરી વિનીતા રાયા. - ત્રિભુ વંશ ઈવાગ ગોત્ર કશ્યપ, આદિ હેતુ વિખ્યાત; નારી સુનંદા મંગલા વલ્લભ, ભરતાદિક સુત તા. ત્રિભુ. ૪ ગોમુખ યક્ષ ચશ્કેસરી દેવી, જસ શાસન સુર સોહે રે; ભાવ કહે તે પ્રભુને સેવે, કામધેનુ સો દોહે. ત્રિભુત્ર ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન. (૨) (રાગ-સામેરી-વીરા તેરી ગતિ યુનઈ એ દેશી.) શાંતિ પ્રભુ સેહે પરમ દયાલા, સેલસમે જિન પંચમ ચક્રી, ગુણ ગાવે સુરખાલા. શાંતિ..૧ વંશ ઈફવાગ સદન વરદીપક, તેજ તપે અસરાલા; દેહ તણે વાને કરી આપે, જાચી ચંપકમાલા. શાંતિ. ૨ વિશ્વસેન નરવર કુલમંડન, ખડે મેહ જંજાલા; અચિરાને નંદન ચિર પ્રતાપ, સચરાચર પ્રતિપાલા. શાંતિ. ૩ ચાલીશ ધનુષ માન તનુરાજે, હથ્થિણા ઉર ભૂપાલા; જીવિત લાખ વરસ જસ સુંદર, મૃગ લંછન સુકુમાલા. શાંતિ. ૪ ગરૂડ યક્ષ નિરવાણુ દેવી, સેવિત ચરણ મયાલા; ભાવમુનિ જિનને સેવંતે, પામે લબ્ધિ વિશાલા. શાંતિ. ૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી નેમિનાથ સ્તવન. (રાગ-ગેડી- નેમીસર વિનતી માનીયેયં-એ દેશી) નેમિસર જિન બાવીસમેજી, વીસમે મુજ મન માંહિં; | વાહે જીવનમાંહિ, નેમિ, શ્રી હરિવંશ મેરૂગિરિ મંડન, નંદનવન યદુવંશ; તિહાં જે જિનવર સુરતરૂ ઉદયે, સુરનર રચિત પ્રશંસ. નેમિ૦ ના સમુદ્રવિજય નૃપ શિવાદેવી સુત, સેરીપુર અવતાર, અંગ તુંગ દશ ધનુષ મહર, અંજન વરણ ઉદાર. નેમિક રા એક સહસ સંવત્સર જીવિત, લંછન શંખ સુહાય; સુર ગોમેધ અંબિકા દેવી, સેવતી જસ નિત પાય. નેમિ ફા કેશવનો બલ મદ જેણે ગા, જિમ હિમ ગલે ભાણ; જેણે પ્રતિબોધી ભવિઅણુ કેડિ, મેડી મનમથ બાણ. નેમિકાા રાજિમતિ મન કમલ દિવાકર, કરૂણરસ ભંડાર; તે જિનજી મન વાંછિત દેજે, ભાવ કહે અણગાર. નેમિ, પા Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવવિજયજી ઊવઝાય. ૬૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન. (રાગ-ધન્યાશ્રી-હીર ગુરુ તુમતે યા ભલિકીનીએ દેશી.) પાસ જિન સેવક જન આધારે; ત્રેવીશમે પ્રભુ પુરુષાદાની, ભવસાયર ઉતારે. પાસ /૧ અશ્વસેન નૂ૫ વામા દેવી, કુંવર કુલ સિનગારે; વંશ ઈક્વાગ ઉદયગિરિ દિનકર, અવગુન તિમિર નિકારે. નીલ બરન નવકર ઉન્નત તન, ફનિધર લંછન ધારે; એક વરસ સુજીવિત પાલી, મુગતિ નયરી પાઉ ધારે. પાસ બનારસી નયરીએ જમ્યા, જનમ મરન ભય વારે; પાસ યક્ષ પદ્માવતી દેવી, જેહની સેવા સારે. પાસ૦ ૪ કમઠ દર્પ દાવાનલ જલધર, મંગલ વેલિ વધારે સેવક ભાવ મયૂર ભની પ્રભુ, નેક નજર અબ ધારે. પાસ પા શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-ધન્યાસી મેવાડે) (આજ રહે રે જિનિચલે જિનિચલે–એ દેશી.). વધમાન પ્રભુ વંદીએ, ચોવીસમો જિનરાજ ભવિજન, ક્ષત્રિયકુંડે અવતર્યો, આપ ત્રિભુવનરાજ ભ૦ વર્ષ. ૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી વંશ ઈક્ષાગ સરેવરે, જે પ્રભુ હંસ સમાન ભ૦; કનક કમળને જીપતે, જેહ તણે તનુવાન ભ૦ વર્ષ૦ ૨ સુતસિદ્ધારથ રાયને, ત્રિસલા માત પ્રધાન ભ૦; વરસ બહેતર આઉખું, સાત હાથ તનુ માન ભ૦ વર્ષ૦ ૩ વર્તમાન શાસન તણે, નાયક અકલ અબીહ ભ૦; લંછન મિસિ સેવે સદા, જસ સર્વે સીંહ ભ૦ વર્ષ૦ ૪ માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિત સેવે જસ પાય ભ; મહાવીર જિનરાયના, ભાવવિજય ગુણ ગાય ભ૦ વર્ષ૦ ૫ ગ્રેવીસી કળશ. ઈમથુણ્યા ૧ છાવર નામ, ૨ લંછન, ૩ વર્ણ ૪ શાસનસુર, પાસુર, ૬ તનુમાન, ૭ માતા, ૮ પિતા, ૯ જીવિત, ૧૦ વંશ, ૧૧ નયરીહરિ તપગચ્છ, પ્રભુશ્રી વિજયાણુંદસૂરિ શ્રી વિમળ હર્ષ વાચક વરૂ, ઊવઝાય શ્રી મુનિ વિમલ સેવક, ભાવ સુખ સંતતિ કરૂં. Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણંદદ્ધન. (૭) શ્રી આણંદવર્તન, ચાવીસી રચના સં. ૧૭૧૨. શ્રી ખરતરગચ્છમાં આ મુનિ શ્રી મહિમાસાગરના શિષ્ય થયા છે. તેઓની ચોવીસી સુન્દર રાગ-રાગણીવાળી છે. તેઓએ બનાવેલું શ્રી અંતરિક્ષ પાનાથ તવનમાં તેઓએ જે હદયસ્પર્શી વિનંતી કરી છે તે ભણતા વાંચતાં આત્મા શાંત રસમાં તરબોળ થઈ જાય છે. અવશ્ય મોઢે કરવા જેવું છે. આ સિવાય તેમની બીજી સાહિત્ય રચના જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને તથા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને છંદ આપે છે. શ્રી ગહષભજિન સ્તવન. (૧) (શ્રી જિનવાણી મયા કો-એ દેશી) આદિ જિણુંદ મયા કરુ, લાગે તુમ્હર્યું નેહા રે દિનરયણા દિલમેં વસે, ચાતુક ચિત્ત મહા રે. બલિ જાઉ વાત સુણો મેરી. ૧ - મરુદેવી કે લાલના, મૂરતિ નવલ સુહાની રે; અંખી યા તપતિ બૂઝાવહી, ક્યું પ્યાસે કુંપાની રે. બલિ૦ ૨ તુમ્હ સાહિબ હમ દાસ હૈ, સબ કછુ કર હે દિલાસા રે; આનંદવર્ધન કે પ્રભુ, હમ હે તુમ્હારી આસા રે. બલિ૦ ૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જેન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-રસાદી શ્રી શાંતિનાથ સ્તવન. (રાગ-વિહાગડો-નાચે ઈદ્ધ આણંદ . એ દેશી ) ભગતવત્સલ પ્રભુ સાંભલો, એલંભે અરદાસ રે; છોડંતાં કિમ છુટશે, કરો ખરી દિલાસ રે. ભગત ૧ તુમ્હ સરીખા સાહિબ તણી, જે સેવા નિષ્ફલ થાય રે; લાજ કહે પ્રભુ કેહને, સેવકનું શું જાય રે. ભગત૨ ગુણ દેખાડીને હલવ્યા, તે કિમ કેડે છડે રે, જિહાં જલધર તિહાં બપૈયે, પીઉ પીઉ કરી મુખ માંડે રે. ભગત ૩ જે પિતાને લેખ, તે લેખે ન વિચારે રે, સે વાતે એક વાતડી, ભવ ભવ પીડ નિવારે રે. ભગત. ૪ તુહ સરીખે કેઉ દાખવે, કીજે તેહની સેવ રે, આણંદવરધન પ્રભુ શાંતિ, અચિરાનંદન દેવ રે, ભ૦ ૫ શ્રી નેમનાથ સ્તવન. (૩) (૨ ગ ધન્યાસી–ડેલીમ ગુજારી એ–શી.) ચાવન પાહુના જાત ન લાગત વાર, યોગ ચંચલવને થિર નહી રે, જ્યાજે નેમિ જિના. ૦ ૧n નિંદા ન કીજે જાગીયે રે, અંત સહી મરના; ચે બાલ સંdી આપણા દેશે હિટ અલ. જે તરત Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રો આ દૃવહૂન. · નવલ વેસ નવ ચેાવન પણેા રે, નવલ નવલ રચના; ચે૦ અલપ ભરમ કે કારણે, લેખા કીજત ફેલ ધના, ચે॰ ॥૩॥ દુનિયા રંગ પતંગસી રે, વાદળસે સજના; ચા એ સૉંસાર અસારા હી હૈ, જાગત કે સુપના. ચૈા॰ ॥૪॥ તેાર નહિ તે ફ઼િરિ ચલે રે, સમુદ્રવિજય નંદના; ચે॰ આણંદ કે પ્રભુ નેમજી, મેરી ઘરી ઘરી વંદના, ચા॰ પk ૭૧ 3 શ્રી પાર્શ્વનાથ સ્તન (૪) (રાગ કાપી-પ્રભુ નગ પડતાં રાખીએ-એ દેશી.) મેરે જીવમે' લાગી આસકી, હું તે પલક ન છેાડું પાસ રે. જપુ' જાના હ્યુ` રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. મેરે ॥૧॥ કયું કહા કાઈ લોક દિવાને, મેરે દિલે એક તાર રે; મેરી અંતરગતિ તુંહી જાનત, એર ન ખનન હાર રે. ॥૨॥ મહેર તુમારી ચાહીએ, મેરે તુમહી સાથે સનેહ રે; આનંદકા પ્રભુ પાસ મનેાહર, અરજ અમ્હારી એહ રે. મેરે॰ ॥૩॥ શ્રી મહાવીર જિન સ્તવન. (૫) (શ્રીમંધર કરા. મયા-એ દેશી. તું મનમાન્યા રે વીરજી, ત્રિસલાન'દન દેવ; ભવ ભવ સાહિમ તુ` હો, હું તુજ સારું સેવ. તું મન૦ ૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. વચણ સંભારું રે તારાં, વાધે પરમ સનેહ, હેડે કુંપલ પાલવે, પ્રકુલિત થાયે રે દેહ. તું મન૦ ૨ તુઝ વચને રે ચાલીએ, તે હુએ રડી રીત; સુખ અનંતા પામીએ, કીજે તુહસ્યું જે પ્રીત. તું મન૩ આદિત કુલગિર ચંદ્રમા, સંવત ખરતર વાણ ચઉવીસે જિન વીનવ્યા, આતમ હિત મન આપ્યું. તું મન ૪ જિન વધમાન મયા કરો, ચઉવીસમા જિનરાય; મહિમાસાગર વિનતિ, આણંદવર્ધન ગુણ ગાય. તું મન૦ ૫ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ. મન તુમ પાડી ન અન્ય કો વસે રાતહિરે તહર , પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું તિહું લેકમાં એટલું સાર દીઠું; સદા સમરતાં સેવતાં પાપ નીઠું, | મન માહરે તાહરું ધ્યાન બેઠું. (૧) મન તુમ પાસે વસે રાતદિને, મુખ પંકજ નિરખવા હંસ હીસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભલી ભક્તિ ભાવે કરી વિનવજે. (૨) અહો એહસંસાર છે દુઃખદેરી, ઇંદ્રજાલમાં ચિત્ત લાગ્યું ઠગોરી; પ્રભુ નામની એ વિનતિ એક મરી, મુજ તાર તું તાર બલિહારી તેરી. (૩) સહી સ્વપ્ન જંજાલને સંગ મોહ્યો, ઘડિયાલમાં કાલ રમતે ન જે; ભાવે કરી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી આણું વર્ણન મુધા એમ સંસારમાં જન્મ છે, • અહે છૂત તણે કારણે જળ વિલે. (૪) એતે જામરલે કે સુઆ બ્રાંતિ ધાયે, જઈ શુક તણિ ચંચુ માંહે ભરાયે; શુકે જંબુ જાણું ગલે દુઃખ પાયે, પ્રભુ! લાલચે જીવડે એમ વા. (૫) ભ ભ રખે કમ ભારી, ' યા ધર્મની શમ મેં ન વિચારી તેરી નમ્ર વાણી પરમ સુખકારી, તિલકના નાથ મેં નવિ સંભારી. (૬) વિષય વેલી શેલડી કરી એ જાણી, ભજી મેહ તૃષ્ણ તજી તુજ વાણું એહ ભલે ભૂંડે નિજ દાસ જાણું, પ્રભુ રાખીએ બાંતિની છાંય માંહિ. () મારા વિવિધ અપરાધની કેડી વહીએ, પ્રભુ શરણે આવ્યા તણી લાજવહિયે; વળી ઘણું ઘણું વિનતિ એમ કહિયે, મુજ માનસ સરે પરમ હંસ રહીએ. (૮) પ્રશસ્તિ . (૭) એમ કૃપા મુરતિ પાસ્વામિ, મુગતિગામી ધ્યાઈએ; અતિ ભકિતભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રભુ મહિમાસાગર ગુણ વૈરાગર, પાસ અંતરિક્ષ જે સ્ત; તસ સકલ મંગલ જય જયારવ, આનંદવન વિનવે. (૯) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જેન ગૂજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. (૮) - શ્રી જિનહર્ષસૂરિ. ચાવીસી રચના સંવત-૧૭૧૫. ખરતરગચ્છના આ વિદ્વાન કવિએ સંવત, ૧૭૧૧ થી ૧૭૬૨ સુધી લગભગ પચાસ વર્ષ સુધી સંખ્યાબંધ રાસ રચ્યા છે. તેમની ચોવીસી ટૂંકી અને ભાવવાહી છે. તેઓએ રાસાઓ, પાઈએ, છત્રીસી તથા સજઝાયા, મળી કુલ ૩૬ છત્રીશ, ગ્રન્થની રચના ગુજરાતી ભાષામાં કરી છે. આ સાથે તેઓના સાત સ્તવને લીધા છે. | (ગુજરાતી ગ્રન્થ-રચના) ૧ વિદ્યાવિલાસ પાઈ. ૧૭૧૧ ૨ મંગળ કલશ રાસ. ૧૭૧૪ ૩ નંદબહુસ્તરી રાસ. ૧૭૧૪ ૪ કુસુમ શ્રી રાસ. ૧૭૧૫ ૫ મૃગાપુત્ર ચોપાઈ ૧૭૧૫ ૬ માદર ચોપાઈ. ૧૭૧૮ ૭ ૯૦૦ કન્યા એપાઈ ૧૭૨૩ ૮ વૈરાગ્ય છત્રીસી. ૧૭૨૭ ૮ શીયલ નવ વાડ ૧૭૨૯ ૧૦ શાતા સૂત્ર સ્વાધ્યાય. ૧૭૩૬ ૧૧ શુકરાજ રાસ. ૧૭૩૭ ૧૨ શ્રીપાળ રાસ. ૧૭૩૭ ૧૩ અવંતીકુમાર સજઝાય ૧૭૪૧ ૧૪ કુમારપાળ રાસ. ૧૭૪૨ ૧૫ અમરાત મિત્રાનંદ રાસ. ૧૭૪૪ ૧૬ ચંદન મલયાગીરી રાસ, ૧૭૪૪ ૧૭ હરિશ્ચંદ્રરાસ ગાથા ૭૦૧. ૧૭૪૪ ૧૮ ઊત્તમકુમાર ચરિત્ર. (પાટણ) ૧૭૪૫ ૧૯ ઉપમિત ભવ પ્રપંચ રાસ. (પાટણ) ૧૭૪૫ ૨૦ હરિબળ મછિ રાસ. ૧૭૪૬ ૨૧ વીસસ્થાનક રાસ. ૧૭૪૮ ૨૨ મૃગાંકલેખા રાસ. ૧૭૪૮ ૨૩ સુદર્શન શેઠ રાસ. ૧૭૪૯ ૨૪ અજીતસેન કનકાવતી રાસ ૧૭૫૦ ૨૫ ગુણકરંડ ગુણવલી રાસ. ૧૭૫૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૧૭૫૧ શ્રી જિનહષસૂરિ. ૨૬ મહાબળ મલયાસુન્દરી રાસ. ૨૭ શત્રુંજય માહાઓ રાસ. ૧૭૫૫ ૨૮ શ્રી સત્યવિજય નિર્વાણુ રાસ. ૧૭૫૬ ૨૮ રત્નચુડ મુનિ રાસ, ૧૭૫૭ ૩૦ શીલવંતી રાસ. ૧૭૫૮ ૩૧ અભયકુમાર રાસ. ૧૭૫૮ ૩૨ અમસેન જયસેન રાસ ૧૭૫૮ ૩૩ રત્નસાર નૃપ રાસ. ૧૭૫૯ ૩૪ જંબુસ્વામિ રાસ. ૧૭૬૦ ૩૫ આરામ શોભા રાસ. ૧૭૬૧ ૩૬ વસુદેવ રાસ. ૧૭૬૨ શ્રી રૂષભદેવ જિન સ્તવન. (1) (રાગ-વેલાવલ.) રે જીવ મેહ મિથ્યાતમેં, કયું મુઝે અજ્ઞાની; પ્રથમણુંદ ભજે ન કર્યું, શિવસુખ કે દાની. (૧) રે જીવ મેહ મિથ્યાતમેં. ઓર દેવ સેવે કહા, વિષયી કે માની; તરી ન શકે તારે કહા, દુરગતિ નિશાની. (૨) રે જીવ મેહ મિથ્યાતમે, તારણતરણ જહાજ હે, પ્રભુ મેરે જાની; કહે જિનહર્ષ સુતારિયે, ભવસિંધુ સુજ્ઞાની. (૩) રે જીવ મોહ મિથ્યાતમંદ શ્રી હષભદેવ જિન સ્તવન. (૨) (રામ-લલિત.) દેખે રે ૩ષભ જિણુંદ તબ તેરે પાતિક દૂરિ ગયો, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જેને ગજ.સાહિત્ય-રતને અને તેમની કાવ્ય-પ્રસાદી. પ્રથમ જિર્ણોદચંદ કલિ સુરતરૂ, કંદ સેવે સુરનરદ આનંદ ભયે. દેખે. ૧. જાકી મહિમા કી રતિ સાર પ્રસિદ્ધ બઢી સંસાર, કેન ન લહત પાર જગત કયો, પંચમ અરે મે આજ જાગે અતિ જિનરાજ, ભવસિધુકો જિહાજ આણિ કે ઠા. દેખે. ૨. અન્ય અદ્ભૂતરૂપ મેહના છબી અપ ધરમ કો સાચો ભૂપ પ્રભુજી જ્યો, કહઉ જિનહરખિત નયણ ભરિભરિનિરખિત, સુખધન વરષિત રૂલિ ઉદયૌ. દેખે. ૩. શ્રી શાંતિનાથ સ્તવન, (૩) (રાગ-સારંગ મહાર જાતિ.) કૈસે કરિ પહુંચાઉં સંદેશ, જિન દેસન નિવસે સોલમ જિન, જા ઉનકે તિન દેસ. કેસે. ૧ પંથ વિષમ વિષમી હૈ ઘરસી, ઔ ઘટ ઘાટ વિશેષ; કહે કેઉ સિલામ ન બતિયાં, નાથે બહુત દેસ. કૈસે ૨ એ હી લાખ પાયો અબ ઉણ દિશિ, કરિહું ચિત્ત પ્રવેશ: જે કબજિનહરખમિલૈ પ્રભુ, અજબ કરૂં મન પેસ. કૈસે ૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનસુરિ શ્રી નેમિજિન સ્તવન. (૪) (રાગ–સ’ત. ) ખલિહારી હું તેશ નામકી. નામ લેશા કી મૈ’હર કીની, ઓર કિસી કી ચાહન કી, મલિ૦ ૧ ભવસાગર તારણું તરણી, જમ ભય હૈ મૈં એરતકી; નિસ તારણ કો કારણ યોહી દુઃખ કણુ ચૂરણ કામ ચકી. ખલિ॰ ૨ નામે લિએ સોઉ નર જિએ નામ વસ્તુ સખમાંહિ જ કી; કહે જિનહરખ નેમિ યદુપતિ નામ લેત દિલ મેરી છઠ્ઠી. અલિ ૩ શ્રી પાર્જિન સ્તવન. (૫) ( રાગ-ભૈરવ. ) ભાર ભયો ઉઠિ જિ રે પાસ જે ચાહું તું મન સુખવાસ, ભાર૦ ચંદ કિરણુ છબિ મંદ પરી કે પ્રેમ ક્રિશ રવિકિરણ પ્રકાશ. ભાર॰ ૧ શશિ તે વિગત ભએ હું તારે નિશિ શરત હૈ પતિ આકાશ ભાર૦ સહસ ક્રિરણુ ચિહું દિશિ પસરી હું કમલ કે વનકણુ વિકાશ. ભાર પંખિયન ગ્રાસ ગ્રહણ કુ રૂડે, તમ ચર કૈલત હૈ નિજ ભાસ, ભાર૦ આલસ જિ જિ જિ સાહિબ કું કહે જિનહરખ લે જ્યું આશ. ભાર ૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-જયશ્રી.) સાહિબમરાહ અબ તે મહિર કરી આરતી મેરી દૂરી કરો. સારા ખાના જાદગુલામ જાણિ કે મુઝ ઉપરિહિત પ્રીતિ ધરો. સા૧ તુમ લેભી હુઈબૈઠે સાહિબ હું તો અતિ લાલચી ખરો, સા તુમ ભાજી હું તે ભાજૂ નહી ભાવરૂ મુઝસું આરૂઅરે. સા. ૨ સાહિબ ગરીબ નિવાજ કરાવે હું ગુનહી ભરે ડાવરી, સા. વીરજિjદ સહાઈ જાકે કહૈ જિનહરખ સૌ કાહે કરી. સા૦૩ શ્રી મહાવીર જિન સ્તવન, (રાગ કેદારે–બિહાગડે.) મેં જાણ્યું નહિ, ભાવદુઃખ એસો હોઈ મેહ મગ્ન માયા મેં ખુને, નિજ ભવહારે કે ઈ. (૧) મેં જાણ્યું નહીં ભવ દુઃખ એસો હોઈ જન્મ મરણ ગર્ભવાસ અશુચિમેં, રહે સહેસાઈ ભૂખ તૃષા પરવશ બંધન, હાર શકે ન કેઈ. મેં જાણ્યું. (૨) છેદન ભેદન કુંભી પાચન, ખર વૈતરણ તેઈ; કઈ બુરાઈ શકે નહિવે દુઃખ, મેં સરભરિએ રેઈ. મે જાણ્યું. (૩) Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનહષસૂરિ. ૩૯ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથ કે સબ લેઈ; એક જિનહર્ષ ચરમ જનવરકે, શરણ હિયામેં ઈ. મે જાણ્યું. (૪) કલશ (રાગ-ધનાશ્રી) જિનવર ચઉવીસે સુખદાઈ, ભાવભગતિ ધરી નિજ મન સ્થિર કરી કરતિ મન શુદ્ધ ગાઈ. જિન. ૧ જા કે નામ કલ્પવૃક્ષ સમવરિ, પ્રાગમતિ નવ નિધિ પાઈ ચૌવીસે પદ ચતુરાઈ ગાવી, રાગ બંધ ચતુરાઈ. જિન ૨ શ્રી સોમગણિ સુપસાઉ પાઈકે, નિર્મલ મતિ ઉર આઈ, શાંતિવર્ષ જિનહર્ષનામ તૈ, હાવત પ્રભુ વરદાઈ જિન. ૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. 6 શ્રી જિનરત્નસૂરિ S. ચાવીસી રચના સંવત-૧૭૧૬ ખરતરગચ્છમાં શ્રી જિનરાજસૂરિના શિષ્ય શ્રી જિનરત્નસૂરિ થયા છે તેની બીજી સાહિત્યકૃતિ જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને આપ્યા છે. શ્રી ગઢષજિન ગીત. (શ્રી રાગ) સુમરિ સુમરિ મન પ્રથમજિન, યુગલા ધરમ નિવારણ સામી નિરખી જઈ તે સફલ દિનં. ૧ ઉપસમ રસ સાગર નિત નાગર, દરિ કરઈ પાતક મલન, શ્રી જિનરત્નસૂરિ મધુકર સમિ રસક સદા પ્રભુ પદનલિનં. ૨ શ્રી શાંતિનાથજી ગીત ( શ્રી રામ ]. (શ્રી રાગ). વિતરાગ મેરઈ મનિ વસિયલ, દેહ અનૂપં સદા જસુ સેહઈ - જિમ કંચન કસવઢ કસિયઉ inતા પર ઉપગારી તુઝ સાંભલિ અતિ ઉછરંગ અંગે ઉલસિયઉ શ્રી જિનરતનસૂરિ મનવચકાય સેલમજિન સેવા રસિયઉ. રા Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનરત્નસૂરિ. શ્રી નેમિનાથ ગીત. (રાગ-બેલાઉલ) નેમિજણ વંદિજઈ યદુરાય, મનમોહન સુખરહણ સહિણ, શામલ વરણી કાય. ૧ આપણુ પઈ નિરબંધન હૂય, પશુ બંધન છોડાય; વરસીદાન આપિ જલ લિયઉં, પરિયણ કું સમઝાય. ૨ તજિ રાજીમતી ભજિ તાજી, મતિ કેવલ લખમી પાય; શ્રી જિનરતન લહઈ અવિચલ પદ, સહમકું સુખદાય. ૩ શ્રી પાર્શ્વનાથ ગીત (૪) (રાગ–જઈતસિરી) સાહિબ મેરા હે હૂ તુઝ આણુ ધરૂં, મનવંછિત સુખલીલ વરૂં; ત્રિભુવન પતિ જિણવર ત્રેવીસમભજિ, ભજિ સુકૃત ભંડાર ભરૂ. ૧ અસરણ સરણ મઈ કીનઉ તિલ, ભરિ પાપ થકી ન ડરૂં; ક્રમ નિજરિ કરઉ મુઝ ઉપરિ, નરક નિદઈ ક્યું ન ડરૂ. ૨ પ્રવહણ સમ શ્રીપાસ જિણેસર અદરિ, કરિ ભવજલધિ તરં; શ્રી જિનરતનસૂરિ ઈમ જપઈ, અવર ન માથઈ નાથ કરૂં. ૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર ગીત. (રાગ-કનડઉ) મેરઈ સામી કઉ દાસ સરસ યૂ, દીસોઈ હીયડGહેજઈ દી સઈ ધર્મ પ્રીતિ લાગી મુઝ પ્રભુ સેતી, અવિહડ વિસવા વીસઈ. ૧ સાસનનાયક વીર જિસર, આણ ધરૂં તુઝ સીસઈ; શ્રી જિનરતન મારે અવિચલ, દિન દિન અધિક જગીસઈ ૨ કલા ચઉવીસે જિનવર જે ગાવાઈ ત્રિકરણ સુધનિકે ભવ પ્રાણિ મનવંછિત ફલ પાવઈ. ૧ શ્રી જિનરાજરિ ખરતરગચ્છ સહુ ગુરુ નઈ સુપસાયઈ રાતિ દિવસ તુઝ ગુણ સમરીનઈ સહ ભાવ મન આવઈ ૨ શ્રી જિનરતન તણી પ્રભુ સાંનિધિ દિન દિન અધિકઈ દાયઈ આરતિ રૌદ્રધ્યાન દુઈ પરિહરિ ધરમધ્યાન નિતુ ધ્યાવ. ૩ इति श्री चउवीसी संपूर्ण ॥ संवत १७१५ वर्षे माघ सुदि ७ तिथौ रविवारे शुक्लपक्षे लिखित पं. सोमन दनेन | શ્રી રામે છે Page #136 -------------------------------------------------------------------------- ________________ - મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. (૧૦) 00000000000000000000000 આ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ###### ચોવીસી રચના-૧૭૨૦ આસપાસ. લેખનકાલ–૧૬૮૯ થી ૧૭૩૮. શ્રી તપગચ્છમાં શ્રી હીરવિજયસૂરિની પરંપરામાં ઉ૦ શ્રી કીર્તિવિજયજીના શિષ્ય આ મહોપાધ્યાયને જન્મ સં. ૧૬૬૦૬૫ આસપાસ થયેલ હોય એમ લાગે છે. ચેકસ સંવત મા નથી. તેઓશ્રીના પિતાનું નામ તેજપાલ તથા માતાનું નામ રાજશ્રી હતું. તેઓની દીક્ષા સં૦ ૧૬૮૦ આસપાસ થઈ છે. ઉ૦ શ્રી યશોવિજયજી તથા શ્રી આનંદઘનજીના સમકાલીન સાહિત્યપ્રેમી આગમ અભ્યાસી સમર્થ વિદ્વાન તથા પ્રસિદ્ધ શ્રી કલ્પસૂત્ર સુબાધિકાના કર્તા તરીકે ઉ૦ શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત તથા ગુજરાતી માં ઘણું સાહિત્ય રચ્યું છે. તેમને અદિતિય ગ્રંથ લોકપ્રકાશ સં. ૧૭૦૮માં જુનાગઢમાં રચા. જેમાં જૈન દષ્ટિએ આખા વિશ્વકનું વર્ણન વીસ હજાર ક પ્રમાણે આ ગ્રંથ છે. તેઓશ્રીએ સુરતમાં બિરાજમાન શ્રી વિજયપ્રભસૂરિ પર લખેલ વિજ્ઞપ્તિપત્ર નામે ઈદૂદૂત ખાસ વાંચવા જેવો છે ગૂજરાતી ભાષામાં અતિ પ્રસિદ્ધ શ્રીપાલ રાસ ચિત્ર ને આની આયંબીલની અઠાઈના દિવસોમાં ઘેર ઘેર વંચાય છે. આ તેની કેટલી કૃતિ છે. જે રાસ અધુરો રહ્યો તે શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પૂર્ણ કર્યો. તેઓશ્રીની ચાવીસીના સ્તવનો સુંદર ગંભીર અર્થવાળા તથા ત્રણ ચાર ગાથાવાલા નાના છે. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન બહુ પ્રચલીત છે. તેઓશ્રી માટે તાર્કિક શિરેમનું પ્રખર વિદ્વાન ઉપાધ્યાય શ્રી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. યશોવિજયજી નીચે મુજબ શ્રીપાલરાસ પૂરો કરતાં લખે છે કે સૂરિ હરિગુરૂની બહ કીર્તિ, કીર્તિવિજય ઊવઝાયા; શિષ્યતા શ્રી વિનયવિજયવર, વાચક સુગુણસોહાયાજી. ૭ વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી; સેભાગી ગીતારથ સારથ, સંગત સબર સનેહાજી. ૮ સંવત સત્તર અડત્રીસા વરસે, રહી રાંદેર ચોમાસું છે; સંઘ તણું આગ્રહથી માંડ, રાસ અધિક ઉલ્લાસે છે. ૯ સાર્ધ સપ્ત-શત (૭૫૦) ગાથા વિરચી, પહોંતા તે સુર લોકેજી; તેહના ગુણ ગાવે છે ગેરી, મલી મલી કે શેકેજ. ૧૦ તસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયા; શ્રી નયવિજય વિબુધ પદ સેવક, સુજસવિજય ઉવઝાયા. ૧૧ ભાગ થાકત પુરણ કીધે, તાસ વચન સકે તેજી; તિણે વલી સમક્તિ દષ્ટિ જેનર, તેહ તણુઈ હિત હિતેછે. ૧૨ જે ભાવઈએ ભણસ્ય ગુણસ્પે, તસ ઘર મંગળ માલાજી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણીમય, ઝાકઝમાલાજ. ૧૩ દેહ સબલ સસનેહ પરિ છે, રંગ અભંગ રસાલાજી; અનુક્રમે તેહ મહદય પદવી, લહેસાંઈ જ્ઞાન વિશાલા. ૧૪ તેઓશ્રીએ સં. ૧૭૧૦માં શ્રી શત્રુંજય તીર્થ પર સહસ્ત્રકુટની પ્રતિષ્ઠા કરી છે. શાંતસુધારસ સં. ૧૭૨૩માં ગાંધારમાં રહે છે. જેમાં સેળ ભાવના ઉપર જુદા જુદા રાગોમાં ભાવવાહી સંસ્કૃત ગેય અષ્ટકે છે, તેની લેક સંખ્યા ૨૩૪ પ્રમાણની છે. ઇદૂદૂત:- આ ખંડકાવ્ય લેખ સંસ્કૃત મંદાક્રાન્તા છંદમાં છે. ઉ. વિનયવિજયજીએ જોધપુર (મારવાડ) થી આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ Page #138 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી. ૮૫ સુરતમાં ચાતુર્માસ હતા, તેમને વિજ્ઞપ્તિરૂપે લખ્યો છે–ચંદ્રને દૂત તરીકે મેકલે છે. જેમાં આખા રસ્તાનું વર્ણન જણાવતા-કંચનગિરિ,ઝાલેર, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને છેવટે સુરત ગેપીપુરાના ઉપાશ્રયનું સુંદર વર્ણન કર્યું છે. જેના એક કને નમુને નીચે મુજબ છે. આ કાવ્યની કુલ લેાક સંખ્યા ૧૩૧ છે. मध्ये गोपीपुरमिह महाञ् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रि प्रतिमट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वत्याहिंतमतगुरु તામિ, ज्ज्योतिर्मध्यस्थित मघवता ताविषेणोपमेयः ॥१०॥ ભાવાર્થ –આ સૂર્યપુર નગરમાં ગોપીપુરાના મધ્ય ભાગમાં હિમાલય પર્વતના પ્રતિસ્પર્ધી સેનિક જે, મનહર લક્ષ્મીના નિવાસ સ્થાન સ્વરૂપ, વિશાળ શ્રાવક ઉપાશ્રય છે. અંદર બીરાજમાન જૈનશાસનના આચાર્યના પ્રખર તેજના સમૂહથી જેની કાંતિ બહાર ફેલાઈ રહી છે એવો આ ઉપાશ્રય જેના મધ્યભાગમાં ઇન્દ્ર બીરાજમાન છે એવા સ્વર્ગની સાથે ઉપમા પામી રહ્યો છે. જેવી રીતે સ્વર્ગમાં ઇન્દ્ર અને દેવ હોય છે તેવી રીતે આ ઉપાશ્રયમાં આચાર્ય અને શ્રાવકો રહેલા છે. શ્રી પુણ્યપ્રકાશ સ્તવન --ગુજરાતી ભાષામાં આલેચનાનું અતિ સુંદર આઠ ઢાળ માંદા માણસને સંભળાવતાં જે ગાનાર ભાવપૂર્વક રાગથી ગાય અને શ્રેતા દિલથી સાંભળે તે આત્મા શાંતરસમાં તરબોળ થઈ જાય એવી સુંદર કાવ્ય ચમત્કૃતિ છે. સાંભળવા અને સંભળાવવા જેવું સ્તવન છે. ઘણે વખતે માંદાને રોગ ભૂલાવી દે અને પરભવ સાધી લે એવી રચના છે, તેમાં ચેર્યાસી લાખ જીવોનીને શુદ્ધ હૃદયથી ખમતખામણું કરવાની ભાવના પેદા કરે છે ને સાંભળતાં સાંભળતાં અંત સમયે ભાવપૂર્વક પચ્ચકખાણ કરતાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ઘણને જોયાં છે, ને પુણ્યની અનુમોદના ને પાપની નિંદા હૃદયપૂર્વક થાય છે. તેઓના બીજા ગ્રંથની સમાલોચનાનું કાર્ય વિદ્વાને માટે રહેવા દઈ તેઓના આઠ સ્તવને તથા પાંચ બીજા કાવ્યો લીધા છે. -: સાહિત્ય રચના: સંસ્કૃત ૧ શ્રી કલ્પસૂત્ર સુપિકા. લેક ૬૫૮૦ ૧૬૯૬ ૨ લેક પ્રકાશ, શ્લેક ૨૦૦૦૦ જુનાગઢ ૧૭૦૮ ૩ શ્રી હેમલધુ પ્રક્રિયા વ્યાકરણ. (વો પણ ટીકા) રાધનપુર ૧૭૧૦ ૪ શ્રી શાંતિ સુધારસ ભાવના ૧૭૨૩ ૫ શ્રી નયકણિકા ૬ શ્રી ઈદત કાવ્યમાલા. ૭ શ્રી પત્રિશત સંગ્રહ અપ્રસિદ્ધ ૮ શ્રી અર્ધન નમસ્કાર સ્તોત્ર. ૧૭૩૧ ૯ જિન સહસ્ત્ર નામ સ્તોત્ર ગાંધાર ૧૭૩૧ ગુજરાતી ૧ સુર્યપુર ચત્યપરિપાટિ ૧૬૮૯ ૨ વિજયદેવસૂરિ લેખ ૧૭૦૫ ૩ નેમિનાથ ભ્રમરગીતા ૧૭૦૬ ૪ છ આવશ્યક સ્તવન ૫ શ્રી પંચકારણ સ્તવન. ૬ શ્રી વિનયવિલાસ ૩૭ પદે. ૭ શ્રી આયંબિલ સ્તવન. ૮ શ્રી પટ્ટાવલી સજઝાય. ૯ ઉપધાન સ્તવન ૧૭૧૬. ૧૦ આત્મજ્ઞાન પ્રકાશન સ્તવન સુરત ૧૭૧૬ ૧૧ શ્રી નેમિનાથ બારમાસ સ્તવન ૧૭૨૮ ૧૨ પુણ્યપ્રકાશ સ્તવન. રદેર ૧૭૧૯ ૧૩ શ્રી આદિજિન વિનતી ૧૪ શ્રી અધ્યાત્મગીતા કલેક ૩૩૦. ૧૫ શ્રી ભગવતીસૂત્ર સઝાય. રાંદેર ૧૭૩૧ ૧૬ શ્રીપાલરાસ, રાંદેર ૧૭૩૮. ૧૭ ચોવીસી વસી. ૧૭૨૦ આસપાસ Page #140 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી. શ્રી ગષભદેવનું સ્તવન. (છબીલે લાલન-એ દેશી) શેત્રુજા સિર સેહર, દુઃખહર આદિજણુંદ સોભાગી સુંદર, મરુદેવીને નંદન, સુખસુરતને કંદ, રમે મનમંદિર. સો. ૧ સકળ કળા જિણે શીખવી, વર્તાવ્ય વિવહાર. સો. યુગલાધર્મ નિવારીએ, દેખાડે આચાર. સો૨ નમિ-વિનમિ નિવાછયા, કીધા વિદ્યાવંત. સો; બાહુબલી પ્રતિબુઝ, તું મોટે ભગવંત. સો. ૩ સેવા કરતાં સ્વામીની, લહીએ મુગતિનિવાસ. સોઇ; કીર્તિવિજય ઉવઝાયને, વિનય કરે અરદાસ. સો૪ શ્રી ઋષભદેવ જિન સ્તવન. (૨) (કાયાપુર-એ દેશી.) વિમલગિરિ વિમલતા સમરીએ, કમલદલ નયન જગદીસ રે; ત્રિભુવન દીપક દીપ, જિહાં થયે શ્રી યુગાદીસ રે. - વિમલ૦ ૧ પાપના તાપ સવિ ઉપશમે, પ્રહ સમે સમરતા નામ રે, પૂજતાં પાય શ્રી કષભના, સંપજે વંછિતકામ રે. વિમલ૦ ૨ રિદ્ધિ રાણિમ ઘણું ઘર મિલે, પયતલે કનકની કેડિ રે; Page #141 -------------------------------------------------------------------------- ________________ = = ૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. નાભિનારનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજેડી રે. વિમલ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન. (૩) શાંતિ જિનેસર સોલ, પાંચમો ચકવતિ જાણે રે; ચોસઠ સહસ વધૂ ધણી, પ્રણમે ષખંડ રાણે રે. શાં. ૧ ઘેર વિઘન ઘન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખ દાવાનલ એલવે, જિમ નવ જલધર નીર રે. શાં ૨ કીતિ વિજ્ય ઉવઝાયને, વિનય વદે ઈમ વાણી રે; શાંતિ જિનેસર સેવના, અવિહડ પુણ્યની ખાણ રે. શાં ૩ શ્રી નેમિનાથ સ્તવન. સામલીયા નેમજી, પાતલીયા નેમજી; સેભાગી નેમજી, રંગીલા નેમજી. (આંકણી) નેમ હિયેરે વિમાસો, કાંઈ પડે રે વરસો; જબકે ચું નાસો, મુજ પડે રે તરાસો. સામ ૧ નેમ હું તોરી દાસી, જુઓ વાત વિમાસી; ઈમ જાતાં હે નાસી, જગે થાશે હે હાંસી. સામ- ૨ એક વાર પધારે, વિનતિ અવધારો; મુજ મામ વધારે, પછે વહેલા સિધા. સામ૦ ૩ શિવનારી ધૂતારી, સાધારણ નારી; મુજ કીધી શુ વારી, નેમિ લીધે ઉદારી. સામ- ૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. કહતી ઈમ વાણી, રાજુલ ઉજાણી; ભેટયે તેમનાણી, પહેાતાં નિરવાણી. સામ૦ ૫ કીતિવિજય ઉવજ્ઝાયા, લહી તાસ નૈમજી ગુણ ગાયા, વિનયે સુખ પાયા. પસાયા; ૨૯ સામ ૬ શ્રી તેમનાથ સ્તવન. (૫) ( રાગ–રામગિરિ. ) { છાત♦ છપીતે કંતા કિઠાં રહ્યો ?-દેશી ) રહેા રે રહેા રથ ફેરવા રે, આવેા આવા આણે આવાસ રે; જો રે હતું ઇમ જાયવું રે, કાંઇ તેા કરાવી એવડી આસ રે. રહેા ૧ પીરસીને ભાજનથાળ ન તાણીએ રે, સીંચીને ન ખણીએ મૂળ રે; ખધે ચઢાવી ભૂમિ ન નાંખીએ રે, ધોઇને ન ભરીએ મૂળ રે. રહા૦ ૧ ચિગટ વિષ્ણુ તળવું કિસ્સુ રે, આદિ વિના કિસેા છેઠુ રે; પરણ્યા વિણું વૈધવ કિસ્સુ રે, રાસ કિસ્યા વિષ્ણુ ને રે. રહા૦ ૩ પાણી વિષ્ણુ પરવાલડી રે; કહેા કેણી પરે વિંધાય રે; ભીનાં વિષ્ણુ કહેા લુગડાં રે, તાપે' કિમ દેવાય રે, રહેા૦ ૪ આછિ વિના લાછા નહી રે, જીઆની વિચારી આપ રે; પ્રેમ-સુધા વિણુ ચાખવે રે, સ્યા કરે એવડા સંતાપ રે. રહેા પ 0 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જેને ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. દીઠે ભૂખ ન ભાજીએ રે, લખાં ન હોય લાડ રે; આવી ગયે ન પલે પ્રીતડી રે, સીંચ્યા વિણ જિમ ઝાડ છે. રહ૦ ૬ એહવે રાજુલ બેલડે રે, જસ ન ચળ્યું મન રેખ રે વિનય ભણે પ્રભુ નેમજી રે, નારીને દઈનિજ વેષ રે. રહો. ૭ શ્રી પાશ્વજિન સ્તવન. (સુણે મેરી સજની રજની ન જાવઈ રે-એ દેશી) પાસ જિણેસર પૂજો બેહની જગમાં કરતિ સબળી જેહની રે; કેસર ચંદન અગર કપૂરિ રે, પૂજતાં સવિ આશા પૂરઈ રે. પાસ. ૧ પાસતણું જબ દરિસણું દીઠું રે, તબ પાતક સવિનાઠું દીઠું રે; જિમ તાવડથી નામઈલેહ રે, મેહથી કી જિમ જાઈ બેહ રે. પાસ૦ ૨ તેવીસમો સવિ કષ્ટ નિવારઈ, સંકટથી સેવકનઈ તારાં રે; નામ જિર્ણોદતણું મનિ ધારઈ રે, તે પોતાની માં વધારિ રે. પાસ- ૩ સબલ સભી ગુણ ભંડાર રે, વામાનંદન જગધાર રે; મુગતિ પંથ દેખાડણ હાર રે, મુગતિ રમણી કંઠ વર હાર રે. પાસ૪ સુરનર નાયક સેવઈ પાય રે, ભાવ સહિત પ્રભુના ગુણ ગાય રે, વિનય કરી સેવક મનિ ધ્યાય રે, માંગે સમકિત રણ પસાય રે. પાસ૦ ૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. શ્રી પાર્શ્વનિ સ્તવન. (૧) ( પૂજી રે પુજી પાસ ચિંતામણી-એ દેશી. ) ૯૧ આસ પૂરે સદા પાસ પરમેસરૂ, દાસ પર જાસ સુર સેવ સારે; ભીમ ભવસાગરુ ઘેાર ભય આગરૂ, વાહણુ પરે લેાકના થાક તારે. આસ૦ ૧ માત વામાં સતી પુત હુલરાવતી, નવનવાં હાલરે' ગીત ગાવે; રુપ અદ્ભુશ્રુત નિજ પુતનું દેખતાં, આનંદ ઉલટ અંગ આવે. આસ૦ ૨ પાસ સુરદેવી પદમાવતી ગુણુવતી, ભગતજન વંછિત સ આપે; કીર્તિવિજય ઉવજ્ઝાયના સેવક, વિનય નિજ ચિત્ત પ્રભુ પાસ થાપે. આસ૦ ૩ શ્રી મહાવીર જિન સ્તવન. (૮) (ભાલિડા હંસા રે વિષય ન રાચીઇ-એ દેશી ) સિદ્ધાર્થના રૅ નંદન વિનવું, વીનતડી અવધારી, ભવમંડપમાં રે નાટક નાચીએ, વિં મુજ દાન દેવારિ. સિ૦૧ ત્રિણિ રતન પ્રભુ આપેા માપજી, જિમ નાવÛ સંતાપ; દાન દે'તા વલિ કેાસિર કિસી, આપે। પદવી રે આપ. સિ૦ ૨ ચરણુ અંગુઠે મેરૂ કપાવીએ, સુરના માડયે રે માન; કમ તણા તે રે ઝગડા જીતીઆ, દી` વરસી રે દાન. સિ૦ ૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સાસણ નાયક સાવિ સુખદાયક, ત્રિશલા કૃખિ રત્તન; સિદ્ધારથ રે વંશ દીપાવિઓ, સાહિબ તું ધaધન્ન. સિ. ૪ વાચક શેખર કીર્તિ વિજયગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણે રસ જિન ચઉવીસના, વિનયવિજય ગુણ ગાય. સિપ મનની અસ્થિરતા ઉપર. (શ્રી વિનય વિલાસ-પદ-૧૧) (રાગ–બિહાગડે.) સાંઈ સલૂના કેસે પાઊંરી, મન થિર મેરા ન હોય; દિન સારા બાતમેં ખેયા, રજની ગુમાઈ સોય. સાં. ૧ બેર બેર વરજ્યા મેં દિલકું, વરજ્યા ન રહે સોય; મન, ઓર, મદમત વાલા કુંજર, અટકે ન રહે દેય. સાં. ૨ છિન તાતા છિન શીતલ હવે, છિન હસે છિનું રે; છિનુ હરખે સુખ સંપત્તિ પેખી, છિનુ રે સબ ખેય. સા૩ વૃથા કરત હે કેરી કુરાત, ભાવિ ન મિટે કેય; યા કીની મેં યાહી કરૂંગી, યોંહી નીર વિલેય. સા. ૪ મન ધાગા પિઊગુનકે મેતી, હાર બનાવું પિય; વિનય કહે મેરે છઊકે જીવન, નેક નજર મેહે જોય. સાં૫ શ્રી સૂર્યપૂર ચિત્યપરિપાટિ. આદિ– પૂજીએ પૂછએ પ્રથમ તીર્થકરૂએ, ત્રિભુવન ત્રિભુવનદીપક દેવતા સેવ કરૂં મન રંગમ્યું એ, સુરતિ સુરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીકરૂએ. એક અજા તિથિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. તીરથ તીરથ સુરતિબંદરજી એ, જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિના દુઃખ વારિઆએ, ઊપનો ઊપને અતિ આણંદ કે; સુરતિ તીરથ જુહારિયાંએ. તપગછિ હીર સમાન ગણધર વિજયસિંહરિએ, તસગચ્છ ભૂષણ તિલક વાચક, કીર્તિવિજય સુખકંદએ; તસ ચરણ સેવક વિનય ભગતઈ, થુણ્યા શ્રી જિનરાજએ, શશિકલા સંવત વર્ષ વ નિધિ, ફલ્યાં વંછિત કાજએ. શ્રી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રકાશ સ્તવન. અથવા ઊપમિતિ ભવપ્રપંચ સ્તવન. અંતે– મન વચ કાયા થિર કરી, પરમ શુકલ ધરી ધ્યાન; યાર કરમ દહી લહઈ પરમ નિંદ નિધાન. ૧૩૧ સિદ્ધિ સદા સુખ અનુભવઈ, અનુપમ કાલ અનંત, અજર, અમર, અવિચલ રહઈ, પ્રણમું તે ભગવંત. ૧૩૨ ધર્મનાથ આરાધતાં, એ સવિ સિઝઈ કાજ; અંતરંગ રિપુ જીતીઇ, લહીં અવિચલ રાજ. ૧૩૩ ધરમનાથ આરાધઈ, સેવકની અરદાસ; દયા કરીને દીજીઈ, સુગતિ મહદય વાસ. વાસ ન દિયે મુગતિને, તો એ સહજ ઊદાસ; તેહ લહિ અહ સાધર્યું, સહજઈ શિવ અભ્યાસ. ૧૩૫ સત્તરસઈ ૧૭, સેલોતરઈ ૧૬, સૂરતિ રહી ચઊમાસ; ઇ, ૧૩૪ છે કે અન્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. તવન રચ્યું મઈ અલ્પમતિ, આત્મજ્ઞાન પ્રકાશ. ૧૩૬ શ્રી વિજયદેવરિંદ પરિ, શ્રી વિજયપ્રભસૂરિ શ્રી કીર્તિવિજય વાચક તણે, વિનયવિજય રસ પૂરિ. ૧૩૭ શ્રી પુણ્યપ્રકાશ સ્તવનની ઢાલ છઠ્ઠી. ધન ધન તે દીન માહરે, જીહાં કીધે ધર્મ, દાન, શીયલ, તપ, આદરી, ટાળ્યાં દુષ્કર્મ. ધન- ૧ શેત્રુ જાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે નવર પુજીઆ, વળી પિંખ્યા પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીઆ, જિનવર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન ૩ પડિક્રમણ સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઊવઝાયને, દીધાં બહુમાન. ધન૪ ધર્મકાજ અનુમોદીએ, એમ વારેવાર; શિવ ગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી કામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન૬ સુખ-દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કમ આ૫ જે આચર્યા', ભોગવીએ તે સોય. ધન- ૭ સમતા, વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યના કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન ૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. કેલશ ૯૫ ઇય તરણતારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગજયે; શ્રી વીરજિનવર ચરણુ ઘુણતાં, અધિક મન ઉલટ થયા. ૧ શ્રી વિજયદેવસૂરિ'દ પટધર, તીરથ જ’ગમ ઇણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરૂ સમે; તસ શિષ્ય વાચક વિનયવિજચે, થુણ્યા જિન ચાવીસમેા. ૩ સય સત્તર સવત એગણત્રીશે, રહી રાંદેર ચેામાસ એ; વિજય દસમી વિજય કારણ, કીચે ગુણુ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય-પ્રકાશ એ. પ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. (૧૧) છે. શ્રી આનંદઘનજી. ચોવીસી રચના ૧૭૫ આસપાસ. સમય ૧૬૬૫ થી ૧૭૩પ આસપાસ. સત્તરમી સદીના સમર્થગી મહાન આધ્યાત્મજ્ઞાની, આગમન અભ્યાસી અને મહાવિદ્વાન શ્રી આનંદઘનજી અપર નામ લાભાનંદજીના જીવન સબંધી, નિશ્ચિત સાલવાર જન્મ, દીક્ષા ને સ્વર્ગવાસ સંબંધી કોઈ હકીકત મળતી નથી, પણ અનુમાનથી તેઓશ્રીને જન્મ, લગભગ ૧૬૬૫ આસપાસ હે જોઈએ અને નિર્વાણ સમય ૧૭૩૫ આસપાસ હોય એમ લગભગ મનાય છે. તેઓશ્રીનું સાધુ-અવસ્થામાં નામ શ્રી લાભાનંદજી હતું. તેઓને જન્મ બુંદેલખંડ જીલ્લામાં થયો હતે. તેઓને વિહાર માટે ભાગે મારવાડ અને પાલણપુર આજુબાજુ હતું. તેઓશ્રીએ ઘણાં માસા મેડતામાં (જોધપુર જીલે) કર્યા હતા. એમ ઐતિહાસિક રીતે સાબીત થાય છે. તેઓશ્રીને પંન્યાસ શ્રી સત્યવિજયજી સાથે ઘણો સારો પરિચય હતું એમ જણાય છે અને દીક્ષા શ્રી તપગચ્છમાં લીધી હેય એમ જણાય છે. તેઓશ્રીનો દેહોત્સર્ગ મેડતામાં થયો છે. શ્રી સત્યવિજયજી પંન્યાસ ક્રિોદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા; એમ શ્રી આત્મારામજી મહારાજ શ્રી જૈનતવાદ ગ્રન્થમાં કહે છે. . હવે તેઓશ્રીની ચાવીસી સંબંધી થોડું વિવેચન કરીએ. તેઓશ્રીની ચોવીસીમાં, બાવીસ સ્તવને તેઓશ્રીએ બનાવ્યા છે. બાકીના બે સ્તવને બીજાની કૃતિ છે. તેઓશ્રીની આ સ્તુતિ કાવ્યોમાં, Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનઘનજી. ૯૭ તેઓશ્રીનુ... અગાધજ્ઞાન તથા અપૂર્વ શૈલી જણાઇ આવે છે. કેટલાક સ્તવનેમાં એવા ટંકશાળી કાવ્યો રચાયા છે, કે જે ખરેખર મોઢે કરી રાખવા જેવાં છે. ટૂંકાં કાભ્યામાં શાસ્ત્રનેા સાર મૂકવા એ તેમની કૃતિઓની ચમત્કૃતિ છે અને સ્તવનેામાં વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યાગ તથા અધ્યાત્મજ્ઞાન દરેક વિષયા ઝળકી ઉઠે છે. તેઓના સ્તવને વાંચતા આત્મા શાંતરસમાં મગ્ન થઇ જાય છે અને વૈરાગ્યવાસિત બને છે. જુદા જુદા રાગેમાં તેઓશ્રીએ સ્તવના તથા પદો ગાયા છે– જેવા કે, વેલાવલ, ટાઢી, સાર્’ગ, ગેડી, કેદાર, આશાવરી, વસંત, સારઠ, માલસિર, દીપક, માલકાશ વગેરે. 9 (1) હમા સુવિધિનાથ સ્તવનમાં પ્રભુપૂજા વિષે લખે છેઃ સુવિધિ જિજ્ઞેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણા ઉલટ અંગ ધરિને, પ્રહ ઊઠી પૂજી જે રે. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરિને, હરખે હેરે જઈએ રે; દહુ તિગ પણ અહિંગમ સાચવતાં, એક-મના રિ થઇએ રૂ. ૨ સુવિધિ જિજ્ઞેસર પાય નમીને. × * ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનદાન પદ્મ ધરણી રે. ૮ સુવિધિ જિજ્ઞેસર પાય નમીને. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ૧૧મા શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં અધ્યાત્મજ્ઞાન વિષે કહે છે – નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએરે;' જે કીરીયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે, ૩ - શ્રી શ્રેયાંસજિન અંતર જામી. અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજા જાણે લબાસી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે. ૬ શ્રી શ્રેયાંસ જિન અંતર જામી આતમ રામી નામી રે. ૧૩મા શ્રી વિમલનાથ સ્તવનમાં પ્રભુદર્શનથી આત્માને, તે આનંદ પ્રગટ કરી પ્રભુપદની માગણી કરે છે. દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; ધીંગ ધણી માથે કીયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ મ્હારાં સિધ્ધાં વંછીત કાજ, વિમલ જિન દીઠાં લેયણ આજ. ૧ અભિય ભરી મૂરતી રચી રે, ઊપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખતાં તૃપ્તિ ન હોય. ૬ વિમલ જિન દીઠાં લેયણ આજ. એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. ૭ વિમલ જિન દીઠાં લેાયણ આજ. Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી. ૧૪માં શ્રી અનંતનાથજીના સ્તવનમાં શ્રી જિનેશ્વરની આજ્ઞા પાળવી કેટલી દોહલી છે તેનું વર્ણન કવિશ્રી કરે છે. ધારતરવારની સોહલી, દેહેલી, ચઊદમા જિનતણી ચરણ સેવા ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. - ધા૨૦ ૧ ૧૫માં સ્તવનમાં શ્રી ધર્મનાથજી સ્તવનમાં ધમ આત્માનું લક્ષણ કવિશ્રી બતાવે છે. ધર્મ જિનેસર ગાઉ રંગશું, ભંગ મ પડશે હો પ્રીત–જિ. બીજે મનમંદિર આણું નહી, એ અમ કુલવટી રીત-જિ. ૧ ધર્મ જિનેસર ગાઉ રંગશું. ધરમ ધરમ કરતો જગ સહ ફરે, ધરમન જાણે હે મર્મ–જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈન બાંધે છે કર્મ-જિ. ૨ મન મધુકર વર કરડી કરે, પદકજ નિકટ નિવાસ-જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ-જિ. ૩ - ધર્મ જિનેસર ગાઊ રંગશું. સેલમા શ્રી શાંતિનાથજીના સ્તવનમાં આત્મશાંતિ અને સમભાવનું - કવિશ્રી નિરૂપણ કરે છે. ' શાંતિજિન એક મુજ વિનંતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંત સરૂ૫ કિમ જાણીએ, કહે મન પરખાય રે. શાંતિ. ૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. માન-અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણુ રે; વંદકનિંદકસમગણે, ઈત્યે હવે તું જાણ રે. શાંતિ૯ સર્વજગ જંતુને સમગણે, સમગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમગણે, સુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ જિન૧૦ શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ. ૧૫ સત્તરમા શ્રી કુંથુનાથજીના સ્તવનમાં મનને વશ કરવાની મુશ્કેલી વિષે કવિશ્રી મનની સ્થિતિનું આબેહુબ વર્ણન કરે છે. કુંથુજિન મનડું મિહિ ન બાઝે, હે કુંથુજિન છમ છમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન ૧ રજની વાસર વસતી ઊજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયને મુખડું થયું, એહ ઊખાણે ન્યાય છે. કુંથુ૨ મુગતિ તણું અભિલાષી તપીઆ, જ્ઞાનને ધ્યાન અભ્યાસે; વઈરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવલે પાસે છે. કુંથ૦ ૩ આગમ આગમ ધરને હાથે, નવે કિણ વિધ આંકું; કિહાં કણે જે હઠ કરી અટકું તે, વ્યાલ તણી પરે વાંકુહે. કુંથુ ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વ માંહેને સહુથી અળગું, એ અચરિજમનમાંહિ. કુંથુ ૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી. ૧૦૧ જે જે કહું તે કાન ન ધારે, આપ મને રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારે સાલેહ. કુંથુ ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે; બીજી વાતે સમર્થ જે નર, એહને કેઈ ન જેલે છે. કુંથ૦ ૭ મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એહ વાત નહીં ખાટી; એમ કહે સારું તે નવિ માનું, એક હી વાત છે મેહેટી હે. , કુંથુ ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ માહરૂં આણે, તે સાચું કરી જાણે હો. હવે તેઓશ્રીના પદ માટે શું લખવાનું હોય? તેઓએ ૧૦૮ ઉપરાંત પદો રચ્યા છે અને તેનું વિવેચન શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડીયાએ સવિસ્તર કર્યું છે. ને તેમાંથી ૫૦ પદેનું વિવેચન છપાવ્યું છે. બાકીના ૫૮ પદોનું વિવેચનવ ળું સાહિત્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે છે. તેઓ વહેલી તકે પ્રગટ કરશે એવી આશા છે. સુજ્ઞ વાચકને તે વાંચવા ભલામણું છે. અત્રે તે તેઓના પદમાંથી થેડા પદે રજુ કરી સંતોષ માનીએ છીએ. પદમાં વૈરાગ્યરસ, શાંતરસ, અધ્યાત્મજ્ઞાન, ભારોભાર ભરેલાં છે. તેઓશ્રીના ૧૦૮ પદનું વિવેચન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કર્યું છે. શ્રી આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ, પ્રકાશક શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ત્રીજી આવૃત્તિ જે વાંચવાથી આનંદ ઉત્પન્ન થાય અને વૈરાગ્ય પેદા થાય અને નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી જે વિસ્તારથી વિવેચન કર્યું છે તે અવશ્ય વાંચવા જેવું છે. શ્રી આનંદઘનજીના સ્તવને ઉપર પ્રખર વિદ્વાને પૂર્વોચાય શ્રી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમનીકાવ્ય-પ્રસા દી. ઉ॰ યશાવિજયજી, શ્રી જ્ઞાનવિમળસૂરિજી, તથા શ્રી જ્ઞાનસારજીએ બાળાવમેાધ કર્યાં છે, જેથી આપણને તેમના વૈરાગ્યવાસિત કાર્વ્યાનું પાન સરળતાથી કરી શકીએ. એવા મહાકવિ શ્રી આનંદધનજીના પદોની કુલ સંખ્યા ૧૦૮ છે. તે વાંચતા કે સાંભળતાં અદ્ભુત આહ્લાદ પેદા થાય છે. મનને થાક ઊતરી જાય છે. મૈં ચિત્ત પ્રસન્ન પામે છે. સમર્થ વ્યાખ્યાન કરનારાના વ્યાખ્યાન સાંભળવાથી જે શાંતિ ને વૈરાગ્ય પેદા થાય તેવા મેધ શ્રી આનંદ ધનજીની એક સીધી સાદી અને સચોટ કાવ્યપ તિથી થાય છે. આવા મહાન ગીતાથ યાગીશ્વર અધ્યાત્મજ્ઞાની શ્રી આન ધનજીને ભૂરિ ભુરિ વન હા. શ્રી કુખીરનાં પદે, શ્રી મીરાંબાઇના ભજને લેાકાને સાંભળવાનું મન થાય છે. તેથી વિશેષ આનંદ શ્રી આનંદધનજીના પદેથી આત્માને થાય એ નિર્વિવાદ છે, સજ્જતા અને કાવ્ય રસિકા તેનુ જરૂર પાન કરશે તેઓશ્રીને ઉશ્રી યશવિજયજી સાથે મેડતા શહેરમાં મેળાપ થયા હતા, ને ઉપાધ્યાયજીએ શ્રી આન ધનજી માટે અષ્ટપદી રચી હતી. જે વાંચતાં ઉપાધાયનું આનધનજી તરનું કેવું બહુમાન હતું તે જણાઇ આવે છે. એક વખતે મેડતામાં ઉપાધ્યાયજીના વ્યાખ્યાનની પ્રશંસા સાંભળી પાતે ઉપાધ્યાયજીના વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને તેઓશ્રી ઉપાધ્યાયજીની વ્યાખ્યાન કળાથી બહુ આનંદ પામ્યા અને ઉપાધ્યાયજીની વિનતિથી પેતે પણ વ્યાખ્યાન આપ્યું. જેની અસર ઉપાધ્યાયજી પર બહુ સુંદર થઇ. અત્રે તેઓના પાંચ સ્તવના તથા સાત પો આપ્યા છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ' સી માનઘનજી, - - ૧૦૩ શ્રી કષભદેવ સ્વામીનું સ્તવન. (૧) (રાગ–માસ) (કરમ પરીક્ષાકરણ કુમર ચો રે–એ દેશી.) ગષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઔર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનંત. - 2ષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈન કાય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન પાય: ઋષભ૦ ૨ કઈ કંડકારણ કાષ્ઠભક્ષણ કરે છે, મિલશું કંતને ધાય; એ મેળ નવિ કહીએ સંભવે રે, મેળે ઠામ ન ડાય. ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ઋષભ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલખતશું રે, લખ પૂરે મન-આશ; દેષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષવિલાસ. ઋષભગ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ-અરપણું રે, આનંદઘન પદ રેહ. રાષભ૦ ૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શાંતિનાથ સ્તવન. (૨) (રાગ મહાર-ચતુર ચોમાસે પડકમી. એ દેશી.) શાંતિજિન એક મુજ વિનતી, સુણે ત્રિભુવનરાય રે, શાંતિ સરૂપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે. શાંતિ૧ ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ૨ ભાવ અવિ શુદ્ધ સાવ શુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તિમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે. શાંતિ. ૩ આગમધર ગુરૂ સમકિતી, ક્રિયા સંવર સાર રે, સંપ્રદાઈ અવંચક સદા, સુચિ અનુભવ ધાર રે. શાંતિ૪ શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિકી સાલ રે. શાંતિ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે. શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેજ રે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે. શાંતિ૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી. ૧૦૫ દુષ્ટ જન સંગતિ પરિહરિ, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત ભાવજે, ઘરે મુગતિ નિદાન રે. શાંતિ. ૮ માન અપમાન ચિત્ત સમગણે. સમગણે કનકપાષાણુરે; વંદકનિંદક સમગણે, ઈસે હોય તું જાણું રે. શાંતિ૯ સર્વ જગ જંતુને સમગણે, ગણે તૃણ મણિ ભાવ રે; મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુર્ણ ભવજલનિધિ નાવ રે. શાંતિ. ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવિ સાથ સંગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ. ૧૧ પ્રભુ મુખથી ઈમ સાંભલી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવિ કામ રે. શાંતિ. ૧૨ અહ અહા મુજને કહું, ન મુજ નમે મુજજ રે; અમિતફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિ. ૧૩ શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમમાંહિ વિસ્તર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ. ૧૪ શાંતિ સરૂપ ઈણ ભાવણ્ય, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામયે, તે લહિયે બહુમાન રે. શાંતિ. ૧૫ શ્રી નેમનાથ સ્તવન. (૩) (રાગ-માસણી.). (ધણરા ઢેલા-એ દેશી.) અષ્ટ ભવંતર વાલહી રે, તું મુઝ આતમરામ મનરાવાલા; મુગતિ નારીસું આપણે રે; સગપણ કેઈ ન કામ. મ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જેન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. ધરિ આવે છે વાલિમ ધરિ આવે, | મારી આશાના વિસરામ મનરાવાલા; રથફેરે હે સાજન રથ ફેરે, સાજન માહરા મનોરથ સાથ મનરાવાલા.... ૧ નારી ૫છે નેહલે રે વાલા, સાચ કહે જગનાથ મ; ઈશ્વર અધિંગે ધરી રે વાલા, તું મુઝ ઝાલે ન હાથ. મ0 ધરિ૦ ૨ પશુજનને કરુણુ કરી રે વાલા, આણું હૃદય વિચાર. મ0; માણસની કરુણું નહીં રે વાલા, એ કુણ ઘર આચાર. મા ધરિ૦ ૩ પ્રેમ કલ્પતરુ છેદી રે વાલા, ધરિયે વેગ ધતૂર મ ચતુરાઈ રે કુણ કહે રે વાલા, ગુરુ મિલિઓ જગસૂર. મ. ધરિ. ૪ માહરું તે એમાં કયું નહીં રે વાલા, આપ વિચારે રાજ. મ; રાજસભામાં બેસતાં રે વાલા, કી સડીબધ સી લાજ. મ ધરિ. ૫ પ્રેમ કરે જગ જન સહુ રે વાલા, નિરવાહે તે એર. મ; પ્રીત કરીને છાંડી દે રે વાલા, તેહસું ચાલે ન જેર. મ. ધરિત્ર ૬ જે મનમાં એહવું હતું રે વાલા, નિસ પતિ કરત ન જાણુ મ; નિસ પતિ કરીને છાંડતાં રે વાલા, માણસ હુયે નુકસાણ. મ૦ ધરિ૦ ૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી. ૧૭. ' દેતાં દાન સંવત્સરી રે વાલા, સહ લહે વંછિત પિષ મ0; સેવક વંછિત નવિ લહે રે વાલા, તે સેવકને દેષ. મ. ધરિ૦ ૮ સખી કહે એ સાંભળે રે વાલા, હું કહું લક્ષણ સ્વેત મળ; ઈણ લક્ષણ સાચી સખી રે વાલા, આપ વિચારે હેત. મ. ધરિ૦ ૯ રાગીસ રાગી સહુ રે વાલા, વૈરાગી યે રાગ મ0; રાગ વિના કિમ દાખવે રે વાલા, મુગતિ સુંદરી માગ. મ. ધરિ૦ ૧૦ એક ગુહ્યા ઘટતું નહિ રે વાલા, સઘળો ઈ જાણે લેગ મ; અનેકાંતિક ભેગ રે વાલા, બ્રહ્મચારી ગતગ. મ ધરિ૦ ૧૧ જિણ જેગે તુઝને જોઉં રે વાલા, તિણ જેગે જો રાજ મ; એક વાર મુઝને જુવે રે વાલા, તે સીઝે મુઝ કાજ. મ. ધરિ. ૧૨ મેહદશા ધરી ભાવતાં રે વાલા, ચિત્ત લહે તત્ત્વ વિચાર મ; વીતરાગતા આદરી રે વાલા, પ્રાણુનાથ નિરધાર. મ0 ધરિ. ૧૩ સેવક પિણ તે આદરે રે વાલા, તે રહે સેવક માંમ મ; આશય સાથે ચાલીએ રે વાલા, એહિ જ રુડું કામ. મ. 1 ધરિ૦ ૧૪ ત્રિવિધગ ધરી આદર્યો રે વાલા, નેમનાથ ભરતાર મ; ધારણ પોષણ તારણે રે વાલા, નવરસ મુગતાહાર, મ0 ધરિ૦ ૧૫ કારણરૂપી પ્રભુ ભજ્યા રે વાલા, ગણ્ય ન કાજકાજ મ; કૃપા કરી પ્રભુ દીજીએ રે વાલા, આનંદઘન પદરાજ. મ. ધરિ ૧૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. (રાગ સારંગ) (દેશી–રસિયાની) ધ્રુવપદ રામી હે સ્વામી મહરા, નિકામી ગુણરાય સુજ્ઞાની; નિજ ગુણકામી હે પામી તું ધણ, ધ્રુવ આરામી હ થાય. સુત્ર ધ્રુવ આરામી હ થાય. ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરણમન સ્વરૂપ સુ; પરરૂપે કરી તત્ત્વપણું નહિ, સ્વસત્તા ચિદરૂપ સુવ ધ્રુવ ૨ ય અનેકે હે જ્ઞાન અનેક્તા, જલભાજન રવિ જેમ સુ; દ્રવ્ય એક તત્ત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતાં હે મ. સુ ધ્રુવ. ૩ પરક્ષેત્રે ગત મને જાણવે, પરક્ષેત્રી થયું જ્ઞાન સુક અસ્તિપણું નિજક્ષેત્રે તુમ કહ્યો, નિર્મલતા ગુણમાન. સુ ધ્રુવ. ૪ ય વિનાશે હે જ્ઞાન વિનશ્વરૂ, કાળ પ્રમાણે રે થાય સુવ; સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુધ્રુવ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તાં થિર ઠાણ સુ; આત્મ ચતુષ્કમયી પરમાં નહી, તે કિમ સહુનો રે જાણ. સુ ધ્રુવ. ૬ અગુરુલઘુ નિજગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખંત સુ સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળને દષ્ટાંત સુ ધ્રુવ. ૭ શ્રી પારસજન પારસરસ સમે, પિણ ઈહાં પારસનાંહિ સુ; પુરણ રસિઓ હે નિજ ગુણ પરસને, આનંદઘન મુઝમાંહિ સુ પ્રવ૦ ૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી આનંદઘનજી. શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-ધન્યાસી) વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મેહ તિમિર ભયભાંગું, જીત નગારું વાણું રે. વીર. ૧ છઉમથ વીરય લેશ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે, સૂક્ષમ થલ ક્રિયાને રંગે, યેગી થયે ઉમંગે રે. વીર૦ ૨ અસંખ્ય પ્રદેશ વિર્ય અસંખે, એગ અસંખિત કંખે રે; પુદ્ગલગણ તિણે ચૈસુ વિશેષે, યથાસકતિ મતિ લેખે રે. જેવી સર્વિસ પેલે રે વીર માતા ઉતકૃષ્ટ વીરયને વેસે, યોગ ક્રિયા નવિ પિસે રે, ગત પ્રવતાને લેશે, આતમસકતિ ન બેસે રે. વીર. ૪ કામ વીર્ય વશિ જિમ ભેગી, તિમ આતમ થયો ભેગી રે; સૂરપણે આતમ ઉપયેગી, થાયે તેહને અગી રે. વીર. ૫ વીરપણું તે આતમઠાણે, જાગ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે સકતિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે. વીર. ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વિરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વીર. ૭ (રાગ-આશાવરી). રામ કહે રહેમાન કહો કોઉ, કાન કહે મહાદેવ રી; પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ. ૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - ૧૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. ભાજન ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપ રી; તૈસે ખંડ કલ્પના રેપિત, આ૫ અખંડ સ્વરૂપ રી. રામ- ૨ નિજ પદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાન રી; કરશે કર્મ કાન સો કહિયે, મહાદેવ નિર્વાણ રી. રામ. ૩ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરિ; ઈવિધ સાધે આપ આનંદઘન ચેતનમય નિકર્મરી. રામ૦૪ (રાગ-સારંગ અથવા આશાવરી.). અબ હમ અમર ભયે ન મરેંગે. અ ને યા કારન મિથ્યાત દીયે તજ, કયું કર દેહ ધરેંગે. અ૦ (૧) રાગ દેસ જગ બંધ કરત હૈ, ઇનકે નાસ કરેંગે; મયે અનંત કાલ તે પ્રાની, સો હમ કાલ હરેશે. અ૦ (૨) દેહ વિનાસી હું અવિનાસી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી હમ થિર વાસી, ચેખે હૈ નિખરેગે. અ૦ (૩) મર્યો અનન્તવાર વિન સમયે, અબ સુખ-દુઃખ વિસરેગે; આનંદઘન નિપટનિકટ અક્ષર દે,નહી સમસો મરેંગે. (૪) . (૮) (રાગ -કલ્યાણ). યા પુદ્ગલકા કયા વિસવાસા, હે સુપકા વાસારે, યા પુદ્ગલકા. ચમત્કાર બિજલી દે જેસા, પાની બીચ પતાસા, યા દેહીકા ગવ ન કરના, જગલ હોય ગાવાયા; ' યા પગલકા. (૧) જાકે તન, ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબહી જૂઠ, સાચા શિવપુર વાસ; ' યા પુદ્ગ લકા, (૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘનજી. ૧૧૧ આયુષ્યની અસ્થિરતા વિષે. (રાગવેલા વલ) કયા સેવે ઉઠ જાગ બાઉરે, અંજલિ જલ જયું આયુ ઘટત હૈ, દેત પહેરિયાં ઘરિય ઘઉરે. ક્યારા ૧ ઇંદ ચંદનાવિંદ મુનિ ચલે, કેણ રાજા પતિ સાર રાઉરે; ભમત ભમત ભવ જલધિ પાયકે, ભગવંત ભજન વિન ભાઉ ના ઉરે. કયા૨ કહા વિલંબ કરે અબ બાઉરે, તરી ભવજલનિધિ પાર પાઉ; આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ. કયા૩ * શરીર અને આત્મા વિષે. જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર; કર્યો ધાવત જગતમેં રહે છૂટે ઈક ઠાર. (રાગ-આશાવરી ) અવધૂ કયા સેવે તન મઠમેં, જાગ વિકન ઘટમેં. અવધૂત્ર તન મઠક પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં . હલચલ મેટિખબરલે ઘટકી, ચિહુને રમતાં જલ મેં. અવધૂ. ૧ મઠમેં પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા, છિન છિન તહી છલનકું ચાહે, સમજે ન બોરા સીસા. અવધૂ. ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કેઈ વીરલા, નિરખે મૂકી તારી. અવધૂ૦ ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. (૧૦) ચેતનાની ચેતનને ઉકિત, (મારૂ-રાગ.) નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આને ઢેલા, નિશ મુજ સરિખી તુજ લાખ હૈ, મરે તૂરી મમલા. નિશ૦ ૧ જવ હરી મોલ કરે લાલકા, મેરા લાલ અમલા; જીસકે પટંતર કો નહિ, ઉસકા કયા મેલા. નિશ૦ ૨ પંથ નિહારત લેયણે, દ્રગ લાગી અડેલા જોગી સુરત સમાધિમેં, મુનિ ધ્યાન ઝકેલા. નિશ૦ ૩ કૌન સુને કિનમું કહું, કિમ માં મેં ખેલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત વિવેક વાતે કહેં સુમતા સુનિ બેલા , આનંદઘન પ્રભુ આવશે, સેજડી રંગ રેલા. નિશ૦ ૫ આશા વિષે. આશાવરી. આશા એરન કી ક્યા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉતરેન કબહુ ખુમારી. આશ૦ ૧ આશા દાસી કે જે જાએ, તે જન જગકે દાસા; આશા દાસી કરે જેનાયક, લાયક અનુભવ પ્યાસા. આશા. ૨ મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા. ૩ અગમ પીઆલા પીએ મતવાલા, ચીને અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન વહે ખેલે, દેખે લેક તમાસા. આશા. ૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી માનવિજયજી. ૧૧૩ કે મહાપાધ્યાય શ્રી માનવિજયજી. | (વીસી રચના-૧૭૨૫ આસપાસ.) શ્રી તપગચ્છમાં શ્રી વિજય આણંદસૂરિના શિ. શ્રી શાંતિવિજયજીના શિષ્ય મહોપાધ્યાય શ્રીમાનવિજયજીને જન્મ–તથા સ્વર્ગવાસ તીથિ મલી નથી. તેઓ મહાવિદ્વાન હતા. અમદાવાદના પ્રસિદ્ધ આગેવાન શ્રીમાલી શેઠ શાંતિદાસ (ઝવેરી શાંતિદાસ શેઠથી ભિન્ન) ની પ્રાર્થનાથી સંવત ૧૭૩૧ માં તેઓશ્રીએ શ્રી ધર્મસંગ્રહ નામનો એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો જે ગ્રંથ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની પાસે તેઓને શ્રુતકેવલી માની શોધાવ્યો હતો. તેઓશ્રીની ગુજરાતી ભાષામાં બનાવેલી ચોવીસીની રચના ઘણું સુંદર છે. તથા ગુજરાતીમાં શ્રી નવિચાર રાસ પ્રસિદ્ધ છે. તેઓની સાહિત્ય-રચના નીચે મુજબ - ૧. શ્રી ગજસુકુમાર રાસ. ૨. શ્રી નયવિચાર રાસ. સં. ૧૭૩૧ ૩. શ્રી સિદ્ધચક્ર સ્તવન. ૪. શ્રી નવતર પ્રકરણ વિવરણ. ૧૭૩૫ ૫. સુમતિ-કુમતિ સ્તવન. ૧૭૨૮ ૬. શ્રી ગુરુતત્વ પ્રકાશ. ૭. શ્રી ધર્મ સંગ્રહ સં. ૧૭૩૧ શ્રી વી.સી. શ્રી ધર્મસંગ્રહનું ભાષાંતર શ્રી ભદ્રંકરવિજયજી મારફતે છપાયું છે. જેમાં શ્રી સાધુધર્મ તથા શ્રી શ્રાવકધર્મનું વર્ણન છે. આ સાથે તેના પાંચ સ્તવને આપ્યા છે. શ્રી ગષભદેવ જિન સ્તવન. (રાગ-પ્રભાતી.) રષભ જિર્ણોદા રાષભ જિમુંદા, * તુમ દરિસણ હુએ પરમાણુંદા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. અહનિશિ થાઉં તુમ દીદાર, મહિર કરીને કરજે પ્યારા. રાષભ૦ ૧ આપણને પુંઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગી, મોર પીંછ પરે ન એ ઉભગા. ષભ૦ ૨ તુહ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલિઆ કરસી લેશે ગગને ઉડે દૂર પડાઈ, દેરી ખેલે હાથે રહી આઈ. અષભ૦ ૩ મુજ મનડું છે ચપળસ્વભાવે, તેયે અંતર્મુહર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહ થાય. કાષભ૦ ૪ તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવભવે તારે; એહ સંબંધમાં મ હસ્ય ખામી, • વાચક મન કહે શિર નામી. રાષભ૦ ૫ શ્રી શાંતિનાથ સ્તવન. (૨). શ્રી શાંત જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છૂટા મે લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાયે. શ્રી શાંતિ. ૧ તું વીતરાગપણે દાખવી, ભેલા જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહો કુણ ડોલાવે. શ્રી શાંતિ. ૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ મહેપાધ્યાય શ્રી માનવિજયજી ૧૫ કઈ કઈને કેડે મત પડે, કેડ પડયાં આણે લાજ નિરાગી પ્રભુ પણ બિચીએ, ભગતે કરી મેં સાત રાજ. શ્રી શાંતિ. ૩ મન માંહિ આણી વાસીઓ, હવે કિમ નિસશ્વા દેવાય; જે ભેદ રહિત મુજ શું મિલે, તે પલક માંહિ છૂટાય. શ્રી શાંતિ૪ કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાલ; તે યું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરે ખુસિયાલ. શ્રી શાંતિ, ૫ શ્રી નેમીનાથ સ્તવન, (૩) (અબ પ્રભુ સુ ઇતની કહું એ દેશી.) નેમિ જિjદ નિરંજણે, જઈ મેહ થલે જલ કેલ રે મેહનના ઉદભટ ગોપી, એકલમલે નાંખ્યા ઠેલ રે. ૧ાા સ્વામી સણું સાહિબા, અતુલીબલ તું વડવીર રે, સારુ કેઈક તાકી મૂકતી, અતિ તીખાં કટાક્ષનાં બાણું રે વેધક વયણ બંદુક ગોલી, જે લાગે જાયે પ્રાણ રે. સારા મારા અંગુલી કટારી ઘેચતી, ઉછાલતી વેણી કૃષાણું રે સિંથે ભાલા ઉગામતી,સિગ જલ ભરે કેક બાણ રે. સાઇ ૩ ફૂલ દડા ગેલી નાખે, જે સત્વ ગઢે કરે ચેટ રે, કુયુગ કરિ કુંભસ્થલે, પ્રહરતી હૃદય કપાટ રે. સાસા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શીલ સન્નાહ ઉન્નત સબે, અરિશસ્ત્રને ગોલા ન લાગ્યા રે; સૌર કટિ મિથ્યા સવે, મેહ સુભટ દહ દિશે ભાગ્યા રે. સારા પા તવ નવ ભવ દ્ધો મંડ, સજી વિવાહ મંડપ કેટ રે; પ્રભુ પણ તમ સનમુખે ગયે, નીસાથે દેતે ચેટ રે સારા દા ચાકરી મોહની છેડવી, રાજુલને શિવપુર દીધ રે; આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમગઢ લીધરે. સા શ્રમણ ધરમ દ્ધા લડે, સંવેગ ખડગ વૃતિ ઢાલ રે; ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે નાલશે. સા. ૮ ધ્યાન ધારા શર વરસતે, હણી મેહ થયો જગનાથ રે; માનવિજય વાચક વંદે, મેં બ્રહ્યો તાહરે સાથ રે. સા રેલા શ્રી પાશ્વજિન સ્તવન. (દહું દેહું નણંદ હઠીલી—એ દેશ ) શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મન મેહનાં જિનરાયા, સુરનર કિનર ગુણ ગાયા રે. મન જે દિનથી મૂરતી દીઠી, તે દિનથી આપદ નાઠી રે. મન૧ મટ કાલે મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મ રે; સમતા રસ કેરાં કચેલાં, નયણાં દીઠે રંગરેલાં છે. મન ૨ હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે; ઉસંગે ન ધરે રામા, તેહથી ઉપજે સવિ કામા રે. મન- ૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી માનવિજયજી. ૧૧૭ ન કરે ગીત નૃત્યના ચાલા, એ તે પરતક્ષ નટના ખ્યાલા રે; ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર છરણ સાજા રે. મન૪ ઈમ મૂરતિ તુજ નિરૂપાધી, વીતરાગ પણે કરી સાધી રે; કહે માનવિજય ઉવઝાય, મેં અવલંખ્યા તુજ પાયા રે. . મન૦ ૫ શ્રી મહાવીર જિન સ્તવન. (હેમરાજ જગજસ છ–એ દેશી) શાસનનાયક સાહિબ સાચો, અતુલ બળ અરિહંત; કરમ અરિબલ સબલ નિવારી, મારીય મેહ મહંત, મહાવીર જગમાં જ છ, જી જી આપ સહાય; હાંજી જીત્યા છત્યે જ્ઞાનપસાય, હાંજી જી જી ધ્યાન દશાય હાંજી જી જીત્યા જગ સુખદાય. મહાવીર- ૧ અનંતાનુબંધી વધા, હણ્યા પહિલી ચટ; મંત્રી મિથ્યાત પછે તિગરુપી, તવ કરી આગળ દેટ. મ૨ ભાજહેડ આયુષતિગ કરી, ઈક વિગલે દિમ જાતિ, એહ મે વાસ માં ચિરકાળે, નરક યુગલ સંઘાતિ. મ. ૩ થાવરતિરિ દુગ ઝાંસિ કટાવિ, સાહારણ હણી ધાડી; થીણુ તિગ મદિરાવયરી, આપ ઉદ્યોત ઉખાડી. મ. ૪ અપચખાણું અને પચખાણા, હણીયા ધા આઠ વેદ નપુંસક સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ. મ૦ ૫ હાસ્ય રતિ અરતિ શેક દુર્ગાછા, ભયે મેહ ખવાસ હણીયા પુરુષવેદ કેજદારા, પછે સંજલના નાશ. મ૦ ૬ હેણીયા .રવિ શે. આ મબિંબિત Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ગૂર્જર સાહિત્ય-ભા અને તેમની કાવ્ય-પ્રસાદી. નિદ્રા ય હ પટરાણી, ઘરમાંહિથી સંહારી; અંતરાય દરસણ ને જ્ઞાનાવરણીય લડતા મારી. પ૦ ૭ જ્ય ય હુ મેહ જ મુઓ, હુ તું જગનાથ; કાલેક પ્રકાશ થયે તવ, મેક્ષ ચલાવે સાથ. સ૮ છ તિમ ભગતને જીતાવે, મૂકાયો મૂકાવે; તરણતારણ સમથે છે તું હી, માનવિજય નિતુ ધ્યાવે. મ૦ ૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિધર મહેપાધ્યાય શ્રી યશોવિજય. ૧૧૯ (૧૩) 00000000000000000000000000 છે જયોતિધર મહેપાધ્યાય શ્રી યશોવિજયજી, આ 00000000 પ્રખર નિયાયિક, તાર્કિક શિરોમણું, મહાન જ્યોતિર્ધર, ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય શાસન પ્રભાવક, ગૂર્જરરત્ન પૂજ્યપાદ શ્રી યશોવિજયજીને જન્મ ગુજરાતમાં પાટણ પાસે ધીણોજથી ત્રણ માઈલ દૂર આવેલા કહેાડુ ગામમાં થયો હતો. તેઓશ્રીનો જન્મ સંવત મલતો નથી. તેઓશ્રીના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સોભાગ હતું. સાત વર્ષની ઉમરે સાંભળવા માત્રથી ૪૪ ગાથાનું શ્રી ભકતામરસ્તોત્ર સંસ્કૃત કંઠસ્થ કર્યું હતું. આ વાત જાણી મુનિવર શ્રી નવિજયજીએ જશવંતકુમારની માગણી તેમની માતાજી પાસે કરી. જૈન આગેવાને એકત્ર કર્યા. કુટુંબમાં સાત ઘર વચ્ચે એકને એક પુત્ર હોવા છતાં માતાજીએ રજા આપી અને સં, ૧૬૮૮માં પાટણમાં આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને હાથે દીક્ષા આપવામાં આવી. સાથે તેમના ભાઈ પદમસિંહે પણ દીક્ષા લીધી. જેમનું નામ મુનિશ્રી પદમવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. અગીયાર વર્ષ બાદ સંવત ૧૬૯૯માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. તે સમયે શેઠ ધનજી સુરા તથા સંધના અન્ય અગ્રણીઓએ તેમને વધુ અભ્યાસ કરાવવા વિનંતી કરી; ને કાશી અભ્યાસ કરવા પિતાના ગુરૂ શ્રી નયનિજયજી મહારાજ સાથે ગયા. તે સમયે બ્રાહ્મણ પંડીતોને ખરચ અમદાવાદના વતની શાહ ધનજી સુરાએ કર્યો ત્યાં ત્રણ વર્ષ રહી જાય, તર્ક વગેરે વિષયોને અભ્યાસ કર્યો ને વિદ્યાગુરૂને અપૂર્વ પ્રેમ મેળવ્યો, અને ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ અન્ય છ એ દર્શનેનું તલ સ્પેશિ અધ્યયન કર્યું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જેન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. એક વખતે દક્ષિણ દેશના કેઈ પંડિતે કાશીમાં આવી ઘણા વિદ્વાન બ્રાહ્મણોને વાદવિવાદમાં જીતી લીધા પછી પંડિત મુનિ શ્રી યશોવિજયજી સાથે શાસ્ત્રાર્થ ગોઠવા, શ્વગુરૂ અને વિદ્યાગુરૂના આશીર્વાદ સાથે તે ભટ્ટારક પંડિત સાથે સેંકડો પંડિતે સમક્ષ શાસ્ત્રાર્થ કર્યો અને જીત મેળવી. કાશીના ૫ ડિતની લાજ રાખી. તે સમયે કાશીના પંડિતોએ તેમને ન્યાયવિશારદની પદવી આપી. વળી ગંગા નદીને કિનારે સારસ્વત મંત્ર બીજને જાપ કરી શ્રી સરસ્વતી દેવીને પ્રસન્ન કરી કવિત્વ શક્તિ આદિનું વરદાન મેળવ્યું. કાશીથી પાછા ફરતા ગુરૂશ્રીને જણાવ્યું કે કઈ સમયે જરૂર પડે ગુજરાત જરૂર પધારજો. કાશીથી આગ્રા ગયાં ને ત્યાં ચાર વરસ રહી તર્કશાસ્ત્રને વધુ અભ્યાસ કર્યો. ત્યાંથી એક વખતે ગુજરાત આવી ખંભાતમાં ચોમાસું કર્યું. તે સમયે કાશીથી પોતાના બ્રાહ્મણ વિદ્યાગુરૂ પધારતાં તેમનું બહુમાન કરી હજારો રૂપીઓની દક્ષિણ અપાવી. ત્યાંથી વિહાર કરી અમદાવાદ નાગારી સરાઈના ઉપાશ્રયે પધાર્યા. તે વખતે ગુજરાતના સુબા મહેબતખાનના આગ્રહથી અઢાર અવધાન કર્યા અને જેન શાસનની પ્રભાવના થઈ. તે સમયે શ્રી સંઘે ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયદેવસૂરિજી ને પૂ. મુનિવર શ્રી યશોવિજયજીને ઊપાધ્યાય પદ આપવા વિનંતી કરી. જેથી તેમની આજ્ઞાથી સંવત ૧૭૧૮ માં આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ વીસસ્થાનક પદનું આરાધન કરાવી ઉપાધ્યાય પદવી આપી. ત્યારબાદ પાટણથી વિહાર કરતાં ફરી અમવાદ પધાર્યા. તે સમયે ઉપા શ્રી માનવિજયજી ત્યાં માસું હતા તેમના વ્યાખ્યાનમાં ઘણું લેકોની ભીડ થતી હતી. તે જાણું તેઓશ્રી તેમના વ્યાખ્યાનમાં ગયા અને ઉપા. શ્રી માનવિજયજીની વ્યાખ્યાનશૈલાથી પ્રસન્ન થયા. એજ અસામાં લીંબડીનીવાસી દેસી મેઘજીના પ્રતિબધ માટે દેઢસો ગાથાનું સ્તવન રહ્યું અને સવાસો ગાથાનું તથા સાડીત્રણસો ગાથાના સ્તવને પણ રહ્યા. કેટલાક વિરોધીઓએ ટોણો માર્યું કે મહારાજ તો રાસડા બનાવે છે. તે વાત સાંભળી Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૧ તેઓશ્રીએ શ્રી દ્રવ્યગુણપર્યાય રાસ બનાવી ટોણો મારનારાઓને ચૂપ કર્યા તેના ઉપર પતે ટીકા રચી છે. ત્યાંથી વિહાર કરી વડોદર, મીયાગામ થઈ સુરત તથા રદિરમાં ચોમાસા કર્યા. ત્યાં પં. સત્યવિજયજી તથા શ્રી જ્ઞાનવિમલસૂરિનો સમાગમ થય ને ત્યાં દેવતાનું આરાધન કરી ત્રણે મહાપુરૂષોએ ક્રિોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. શ્રી સુરત ગોપીપુરામાં આવેલા શ્રી સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં આ નિર્ણય કરી ગચ્છાધિપતી શ્રી વિજયસિંહસૂરિએ મુખ્ય અઢાર શિપને ક્રિોદ્ધાર માટે જણાવ્યું અને ૫. સત્યવિજયજીએ આ બીડું ઝડપી લીધું. તે કાર્યમાં ઊપા. શ્રી યશોવિજયજીને સંપૂર્ણ સહકાર હતો. ત્યારબાદ મેડતા (જી. જોધપુર)માં શ્રી આનંદઘનજીનો મેળાપ થયો અને વિશેષ પરિચય થતાં અધ્યાત્મજ્ઞાનથી સ્થિરતા આવી. શ્રી આનંદઘનજી:ઊપાધ્યાયજી માટે કહેતા કે-“તે સંત છું.' પણ ઉપાઠ યશવિજયજી તો શાસનના રક્ષક, ગીતાર્થ પ્રવર્તક અને આ માથી પુરૂષ છે. તેઓશ્રી એ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષામાં વિપૂલ સાહિત્ય રચના કરી છે. ગુજરાતી ભાષામાં લગભગ ૫૩ કૃતિઓની રચના કરી છે. ઘણા ખરા ગ્રન્થોનું પ્રકાશન થયું છે. સં. ૧૯૯૨માં ગુર્જર સાહિત્ય સંગ્રહ બે વિભાગમાં પ્રગટ થયાં છે. તેને સામાન્ય અર્થ સાથે પ્રકાશન કરવાનું આ ફંડ તરફથી નક્કી કર્યું છે, ને એક બે વર્ષમાં વિભાગો પાડીને તેનું પ્રકાશન ગુજરાતી વાંચકે સમક્ષ રજુ કરવાની ઉમેદ છે. તેઓશ્રીની શ્રી જબુકુમાર રાસની સ્વહસ્તલિખિત પ્રતિ ઉપરથી તેની ફેટો કોપી તૈયાર કરાવી છે. ને તેનું આધુનિક શૈલીએ વિવેચન ટીપ્પણ તૈયાર કરી, પ્રકટ કરવામાં આવશે. તેઓશ્રીના ગુજરાતી કાવ્યમાં ભકિતરસ વૈરાગ્ય તથા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. વિશ્વપ્રેમ તરી આવે છે. તેના થોડા નમુના આ સાથે આપવામાં આવે છે. શ્રી સિદ્ધાચળ સ્તવન જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા પાલીતાણું ગામમાં શ્રી ગિરિરાજ ઉપર મંદિરોની હારમાળા છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે કે– વિમલાચલ નિત વંદિએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મને, શિવ તરૂ ફલ લેવા. વિ. ૧ ઊજવળ જિનગૃહ મંડળી, તિહાં દિપે ઊતંગા; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા, વિ. ૨ કેટલાં સુંદર શબ્દોમાં વર્ણન અને ઉપમા આપે છે. શ્રી વાસુપૂજ્ય સ્તવનમાં કવિશ્રી બે લીટીમાં મન ઉપર જણાવે છે. સાહિબા વાસુપૂજ્ય આણંદા, મેહના વાસુપૂજ્ય જીણુંદા; કલેશે વાસિત-મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર. શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં ભરૂચમાં સ્તુતિ કરતાં સમકિતદેવ પિતાના પર તુષ્ટમાન થયાનું વર્ણન કવિત્રી કરે છે. “આજ સફલ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા ભાંગી તે ભાવઠ ભવ તણ, દિવસ દુરિતના નીઠા. આંગણે કલાવેલી ફલી, ધન અમિયના વડા; આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તુઠા. આજ તિયતિ હિતદાન સન્મુખ હે, સ્વ પુદ સાથે જશ કહે સાહેબે મુકિતનું, કરિયું તિલક નિજ હાથે. આજ શ્રી શ્રીપાળરાસ રદિરમાં સંવત ૧૭૩૮માં પુરો કર્યો તેમાં કવિશ્રીએ કાવ્ય ચમત્કૃતિની અવધિ કરી છે, તેને વર્ણન શકિતની Page #176 -------------------------------------------------------------------------- ________________ a re જાતિધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી, ૧૨૩ ઉત્કૃષ્ટતા તરી આવે છે. એક લેખક તેઓશ્રી માટે લખે છે કે-“શ્રીમદ્ યશવિજયજી કવિ છે, જેને દર્શનના જ્ઞાતા કવિ છે. Poet hidden in the light of Jain Darshan (Philosophy) અને કવિતાની સાથોસાથ ચિંતનને દર્શન એમની અનેક કૃતિઓમાંથી જોવા મળે છે. જૂની ગુજરાતી કવિતામાં એ રીતે કવિશ્રીનું અનન્ય સ્થાન છે. સં. ૧૭૩૮માં સુરતમાં ચોમાસું કર્યું. ૧૭૩૯માં પાછું ખંભાતમાં , ૧૭૪ સુરતમાં શ્રી સુરજમંડન પાર્શ્વનાથના દહેરાવાલા શ્રીદેવસૂર ગચ્છના ઉપાશ્રયમાં કર્યા. આજે એ ઉપાશ્રય મોજુદ છે. તેઓશ્રીએ કાશીમાં શ્રી સરસ્વતીની આરાધના કરી તેનું વર્ણન કવિ પિતાના શબ્દોમાં કહે છે. શ્રી જંબુસ્વામી રામાં મંગલાચરણવા દુહાઓ, શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તું તુઠી મુજ ઉપરે, જાપ કરી ઊપગંગ. ૧ તક કાવ્યને તે તદા, દીધે વર અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ, શાખા સમ પરિણામ. ૨ હે માત નચાવે કુકવિ, તુજ ઊદર ભરણને કાજ; હું તે સદગુણ પદે, ઠવી મત લાજ, ૩ મહાન ધોગી અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજીનો મેળાપ થયો, ત્યારે કવિશ્રીએ અષ્ટપદી રચી. તેના બે કાવ્યો એરી આજ આનંદ ભયે રે તેરે મુખ નિરખનિરખ રમ રમ શીતલ ભયે અંગે અંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદ ભયે અનંતરંગ. એરી. ૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. એસી આનંદ દશા પ્રગટી ચિત્તઅંતર, તકો પ્રભાવ ચલત નિર્મળગંગ; વાહીગંગ સમતામિલ રહે, જશવિજય ઝીલત તકે સંગ. એરી. ૨ તેઓશ્રીએ એકસો ઉપરાંત ગ્રન્થ, લગભગ બે લાખની રચના કરેલી છે. ઘણાં ગ્રન્થ અલભ્ય છે. આ સાથે તેઓના ૧૫ સ્તવને તથા બે પદ મળી કુલે સત્તર કાવ્યો પ્રસિદ્ધ કરીએ છીએ. તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાનની ઉપાસનામાં પુરું થયું છે ને તે કાર્ય કરવાની કેવી લગની હતી તે માટે તેમના શિષ્ય શ્રી હેમવિજય જણાવે છે. ગુરુશ્રી માટે અત્યંત ધ્યાન દઈ પથ્ય ગોચરી લાવતા અને તેનો ઉપયોગ કરવા ગુરુ સામે આજીવભાવે વિનવણી કરતાં હાથ જોડી ઉભા રહેતાં ત્યારે જવાબ મળસે કે-“જરા થંભ, આટલી પંકિત સુધારી લઉં, આ જરા પુરૂં કરી લઉં, આ મને આમ ઘણે સમય જતાં હેમવિજય શ્રુત સમાધિસ્થના હાથમાંના પાનાં ખેચી લઈ હાથ ઝાલી ઉઠાડી, આહારપાણી પાસે લઈ જઈ, ત્યાં બેસાડી, પોતે સામે બેસી યુકિત-પ્રયુકિતથી આહાર કરાવતા. આ હતી તેમની તભકિત ઉપા. માનવિજયજીએ પિતાને ધમસંહ ગ્રન્થ ઉ૦ શ્રી યશોવિજયજી પાસે તેમને મુતકેવલી માની શોધાવેલે. આ મહાન જ્યોતિધરનો સ્વર્ગવાસ સંવત ૧૭૪૩ માં શ્રી હાઈ ગુજરાતમાં થયો જણાય છે. જેમાં તેમની પાદુકા પધરાવેલી આજે વિદ્યમાન છે. તેમનાં દર્શન કરી આત્માને પાવન કરીએ. જ્યાં આચાર્ય શ્રી મેહનસૂરિજી મહારાજ સુશિષ્યોના પ્રયાસથી એક ભવ્ય ગુરુમંદિર તૈયાર થયું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ તિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૫ શ્રી ઋષભદેવ જિન સ્તવન. (આજ સખી! સંખેસર–એ દેશી.) ઋષભદેવ નિત વધીએ, શિવસુખનો દાતા, નાભિનૃપતિ જેહને પિતા, મરુદેવી માતા; નયરી વિનીતા ઉપનો વૃષભ લાંછન સોહે, સોવન્ન વન્ન સુહામણે દીઠડે મન મેહે. હરે દીઠડે. ૧ ધનુષ પાંચસેં જેહનું કાયાનું માન, ચાર સહસર્યું વ્રત લીએ, ગુણ રણનિધાન; ૧૦ લાખ ચોરાસી પૂર્વનું આઉખું પાળે, અમિય સમી દયે દેશના જગપાતિક ટાળે. હરે જગ ૨ સહસ ચોરાશી મુનિવર પ્રભુને પરિવાર, ત્રણ લક્ષ સાધ્વી કહીં સુભ મતિ સુવિચાર અષ્ટાપદગિરિ ચઢે ટાળી સવિ કર્મ, ચઢી ગુણઠાણે ચૌદમે પામ્યા શિવશર્મ. હરે પામ્યા. ૩ ગેમુખ યક્ષ ચકકેશ્વરી પ્રભુસેવા સારે, જે પ્રભુની સેવા કરે તસ વિઘન નિવારે; Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્યબસાદી. પ્રભુ પૂજાયે પ્રણમે સદા નવનિધિ તસ હાથે, દેવસહસ સેવા પરા ચાલે તસ સાથે. હારે ચાલે. ૪ યુગલાધમ નિવારણે શિવ મારગ ભાખે, ભવજળ પડતા જંતુને એ સાહિબ રાખે; શ્રી નયવિજય વિબુધ જે તપગચ્છમાં દીવે, તાસ સીસ ભાવે ભણે એ પ્રભુ ચિરંજી, હાંરે એ પ્રભુ ૫ શ્રી રાષભદેવનું સ્તવન. (મેરે પ્રભુની કેર—એ દેશી.) હવભજિનંદા ષજિનંદ, તું સાહિબ હું છું તુજ બંદા, તુજસ્ટ્રેપ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણસ્ય રહ્યો માચી. રાષભ૦ ૧ દીઠા દેવ રુચે ન અનેર, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા સ્વામીણ્યું કામણુડું કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. બાષભ૦ ૨ પ્રેમ બંધાણે તે તે જાણે, નિરવ હશે તો હશે વખાણે વાચક જસ વિનવે જિનરાજ, બાંહ ગ્રહ્યાની તુજને લાજ. ષભ૦ ૩ શ્રી કષભજિન સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સેહામણું –એ દેશી.) જગજીવન જગવાલ, મરુદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે. જગ ૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૭ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિસમ ભાલ લાલ છે; વદન તે શારદ ચંદલે, વાણું અતિહિરસાળ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર-ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે. જગ૦ ૩. ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણું, ગુણ લઈ ઘડીઓ અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીએ, અચરિજ એહ ઉત્તુંગ લાલ રે. - જગ ૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દેષ લાલ રે; વાચક જસવિજયે થયે, દેજે સુખને પોષ લાલ રે. શ્રી શાંતિનાથ જિન સ્તવન. (ઘેડલી કે સરવરીયારી પોલ-એ દેશી) ધન દિન વેલા ધન વલી તેહ, અચિરાનંદન જિન જદી ભેટશું છે; લહેશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશું. ૧ જા રે જેણે તુજગુણલેશ, બીજા રસ તેહને મન નવિ ગમે; ચાખ્યા રેજેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી.૨ તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપકુમતને બહુદિન સેવીએજી; સેવે જે કરમને યોગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધરે લિખ્યું છે. ૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તાહરૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે; તેહથીરે જાએ સઘલાં પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હોયે પછી જી. ૪ દેખીરે અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે છે દેવ, સમરણ ભજન તે વાચક જશ કરે છે. ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન. (ત્રિભુવન તારણ તીરથ-એ દેશી.) ગજપુર નયર વિભૂષણ દૂષણ ટાલતાં રે કે દૂષણ વિશ્વસેન નરનાહને કુલ અજુવાલા રે કે કુલ. અ૦ અચિરાનંદન વંદન કીજે નેહર્યું રે કે કીજે. ને૦ શાંતિનાથ મુખ પૂનિમ શશિ પરિ ઉલ્લફ્યુ રે કે શશિ. ૫૦ ૧ કંચન વરણ કાયા માયા પરિહરે રે કે માયા લાખ વરસનું આઉખું મૃગ લંછન ધરે રે કે મૃગ એક સહસશ્ય વ્રત ગ્રહે પાતિક વન દહેરે કે પતિસમેતશિખર શુભ ધ્યાનથી શિવ પદવી લહેરે કે શિવ૫૦ ૨ આલિશ ધનુ તનુ રાજે ભય ઘણારે કે ભાજે૦ બાસઠ સહસ મુનિસર વિલર્સે પ્રભુ તારે કે વિલસે એકસઠ સહસ છાઁ વલી અધિકી સાહણ રેકે અધિ. પ્રભુ પરિવારની સંખ્યા એ સાચી થણી રે કે એ સા. ૩ ગરૂડ યક્ષ નિરવાણી પ્રભુ સેવા કરે રે કે પ્રભુ તે જન બહુ સુખ પાવશે જે પ્રભુ ચિત્ત ધરે રેકે પ્રભુ Page #182 -------------------------------------------------------------------------- ________________ જાતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૯ મદઝરતા ગજ ગાજે તસ ઘર આંગણે રે કે તસવ તસ જગ હિમકર સમ જશ કવિઅણુ ભણે રે કે જશ૦ ૪ દેવ ગુણાકર ચાકર હું છું તાહરે રે કે હું છું, નેહ નજર ભરી મુજ માને માહ રે કે મુજ તિઅણુ ભાસન શાસન ચિત કરુણ કરો રે કે ચિત કવિ જશવિજય પર્યાપે મુજ ભવ દુઃખ હરો રે કે મુજ૫ - શ્રી શાંતિનાથ જિન સ્તવન. (સુણી પશુઆ વાણું રે–એ ઢાલ) જગ જન મન રજે રે, મનમથ બલ ભજે રે .. નવિ રાગ ન ઠેષ તું, જે ચિત્ત ક્યું રે. શિર છત્ર વિરાજે રે, દેવ દુંદુભિ વાજે રે; ઠકુરાઈ ઈમ છાજે, તેહિં અકિંચન રે. થિરતા ધૃતિ સારીરે, વરી સમતા નારી રે બ્રહ્મચારી શિરોમણિ, તે પણ તું સુણે રે. ...૩ ન ધરે ભવ રંગે રે, નવિ દોષ આસંગે રે; મૃગ લંછન ચંગે, તે પણ તું સહી રે. ...૪ તુજ ગુણ કુણ આખે રે, જગ કેવલી પાખે રે, સેવક જશ ભાખે, અચિરા સુત જે રે. ૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિજિન સ્તવન. (ઢાળ-કાગની) સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર, સુરીયપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર એક દિન રમત આ, અતુલી બળ અરિહંત, જિહાં હરિ આયુધશાળા, પુરે શંખ મહંત. ...... હરિ ભયભરિ તિહાં આવે, પેખે નેમિ જિર્ણોદ, સરિઓં શ્રમબળ પરઍ, તિહાં તે જિનચંદ, આજ રાજ એ હટશે, કરશે અપયશ સૂરિ, હરિ મને જાણ આણી, તવ થઈ ગગને અરિ. ૨ અપરણે વ્રત લેશે, દેશે જગ સુખ એહ, હરિ મત બહેઈહે, પ્રભસ્ય ધમસનેહ, હરિ સનકારીનારિ, તવ જન મજ્જન અંતિ, માન્યું માન્યું પરણવું, ઈમ સવિ નારિ કહેંતિ. ગુણમણિ પેટી પેટી, ઉગ્રસેન નૃપ પાસ, તવ હરિ જાયેં માચૅ, માથે પ્રેમવિલાસ; તુરદિ વાજે ગાજે, છાજે ચામર કંતિ, હવે પ્રભુ આવ્યા પરણવા, નવનવા ઉછવ હૃતિ. ૪ ગેખે ચઢી મુખ દેખે, રાજમતી ભર પ્રેમ, રાગ અમીરસ વરસે, હરખેં પંખી નેમ; મન જાણે એ ટાણે, જે મુઝ પરણે એહ, સંભારે તે રંભા, સબળ અચંભા તેહ. Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધર મહેપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૧ પશુઅ પુકાર સુણી કરી, ઈણિ અવસરે જિનરાય, તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય; તબ બાલા દુઃખ ઝાલા, પરવર્શિ કરે રે વિલાપ, કહિયેં જે હવે હું છું, તે દેશે વ્રત આપ. સહસ પુરુષઢું સંયમ લીએ, શામલતનું કંતિ, જ્ઞાન લહી વ્રત આપે, રાજીમતી શુભ સંતિ; વરસ સહસ આઉખું, પાળી ગઢ ગિરનાર, પરણ્યા પૂર્વ મહેચ્છવ, ભવ છાંડી શિવનાર. સહસ અઢાર મુનીસર, પ્રભુજીના ગુણવંત, ચાલીસ સહસ સુસાહણ, પામી ભવને અંત; ત્રિભુવન અંબા અંબા દેવી સુર ગામેધ, પ્રભુસેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. અમલ કમલ દલ ભેચન, શાચન રહિત નિરીહ, સીહ મદન ગજ ભેદવા, એ જિન અકળ અબીહ; શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ, કવિ જયવિજય નિપુણ ગુણ, ગાવે તુઝનિસ દીહ. ૯ ...૮ શ્રી નેમિનાથ સ્તવન, તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆ દેઈદેષ મેરે વાલિમા; નવ ભવ નેહ નિવારીયે રે હાં, શે જોઈ આવ્યા છેષ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સિતા વિયેગ; એ. તેહ કુરંગને વયસુડે રે હાં, પતિ આવે કુણ લક. મે ૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત; મે સિદ્ધ અનંતે ભેગવી રે હાં, તેહર્યું કવણ સંકેત. મે. ૩ પ્રીત કરંતાં સેહલી રે હાં, નિરવહતાં જંજાળ, મેવ જેહ વ્યાલ ખેતાવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે ૪ જે વિવાહ અવસર દિઉરે હાં, હાથ ઉપર નવિ હાથ; મે' દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મે. ૫ ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ; મેટ વાચક જસ કહે પ્રણમીએ રેહાં, એ દંપતી દેય સિધ. મે. ૬ શ્રી નેમિનાથ સ્તવન. (રાજા જે મિલે-એ દેશી). કહા કિ તુહે કહો મેરે સાંઈ, ફેરિ ચલેં રથ તેરણ આઈ દિલ આણી અરે મેરા નાહ, ન ત્યજિયનેહ કછુઆ જાનિ. ૧ અટપટાઈ ચલે ધરિક રેષ, પશુઅનકે શિર કરી દેષાદિ ૨ રંગબિચી ભયે યાથિ ભંગ, સે તે સાચો જાણો કુરંગ.દિ. ૩ પ્રીતિ તનકમિરત આજ, કિઉંના મનમેં તુહ લાજ.દિ૪ તુહ બહુ નાયક જાણે ન પીર, વિરહ લાગી જિ8 વઈરીકે તીર. દિલ૦ ૫ હાર ઠારસિંગાર અંગાર, અસન વસનન સુહાઈલગાર. દિલ૦ ૬ તુઝ વિણ લાગે સુની સેજ, નહી તનુ તેજન હાર દહેજ. દિલ૦ ૭ આઓને મંદિર વિલસો ભોગ, વૃદ્ધાપૂનમે લીજે ગ. દિલ ૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ તિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૩ છેરંગી મે નહિ તેરે સંગ, ગઈલી ચલુ જિઉં છાયા અંગ. દિલ૦ ૯ એમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર. દિલ૦ ૧૦ કેતે દીનું કેવલજ્ઞાન, કીધાં પ્યારી આપ સમાન. દિલ૦ ૧૧ મુગતિ મહલમેં ખેલે દેય, પ્રણમે જસ લિસિત હોય. દિલ૦ ૧૨ શ્રી પાર્શ્વનાથ સ્તવન. (૧૦) (રાગ-મહાર) વામાનંદન જિનવર, મુનિવરમાં વડે રે કે મુનિ જિમ સુરમાંહિ સોહે, સુરપતિ પરવડે રે કે સુ જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગમાંહે કેસરી રે કે મૃ૦ જિમ ચંદન તરૂમાંહે, સુભટમાંહી મુર અરી રે કે સુનદીયાંમાંહિ જિમ ગંગ, અનંગ સુરૂપમાં છે કે આ ફલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે કે ભ૦ ઐરાવણ ગજમાંહિ, ગરૂડ ખગમાં યથા રે કે ગ૦ તેજવંતમાંહિ ભાણ, વખાણમાંહિ જિન કથા છે કે વરુ મંત્રમાંહિ નવકાર, રતનમાંહિ સુરમણિ છે કે ૨૦ સાગરમાંહિ સ્વયંભુરમણ, – શિરોમણિ છે કે ૦ શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમલપણે રે કે શ્રી નયવિજય વિબુધ પય–સેવક ઈમ ભણે રે કે સે. ૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, શ્રી પાર્શ્વજિન સ્તવન. (૧૧) ( ઢાળ–ફાગની ) ચકસાય પાતાળ કળશ જિહાં, તિસના પવન પ્રચ'ડે; મહુ વિકલ્પ કલ્લાક ચઢતુ હૈ, અતિ ફ્રેન ઉડ ભવસાયર ભીષણ તારી” હા, અહા મેરે લલના પાસજી ત્રિભુવન નાથ દીલમેં એ વિનતિ ધારીચે’ હૈ।. જરત ઉદ્દામકામ વવાનલ, પરતસીલ ગિરિશૃંગ; ક્િરત વ્યસન બહુ મગર તિમિગિલ, કરત હેનિમ`ગ ઉમ’ગ. ભવ૦ ૨ ૧ ભ્રમરીયાકે મીચિં ભયંકર, ઉલટી ગુલાટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાચ. ભવ૦ ૩ ગરજત અતિ ક્રુતિ તિ વિત્તુરી, હાત બહુત તફાન; લાગત ચાર કુરૂ મલખારી, ધરમ જિહાજ નિદાન. ભવ૦ ૪ જીરૂં પાટિયે જિ* અતિ જર; સહસ અઢાર સીલ'ગ; ધમ જિહાજ તિઉં જસ કરિ ચલવેા, જસ કહે શિવ પૂરિ ચંદ. ભવ શ્રી પાર્જિન સ્તવન. (૧૨) નયરી વાણારસી અવતાં હૈ, અશ્વસેન કુલચંદ, વામાન ન ગુણુ નિલા હૈ, પાસજી શિવતરુક'દ પરમેસર ગુણુ નિતુ ગાઈએ હા. Page #188 -------------------------------------------------------------------------- ________________ જાતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૫ ફણિલંછન નવકર તનુ જિનજી, સજળ ઘના ઘન વન્ન; સંયમ લીએ શત તીનપ્યું છે, સવિ કહે ક્યું ધન ધa. પરમેટ ૨ વરસ એકશત આઉખું છે, સિદ્ધિ સમેતગિરીશ; સેળ સહસ મુનિ પ્રભુ તણું હે, સાહૂણ સહસ અડતીસ. - પરમે. ૩ ધરણરાજ પદ્માવતી હે, પ્રભુશાસન રખવાળ; રોગસોગ સંકટ ટળે હા, નામ જપત જપમાળ. પરમે. ૪ પાસ આસપુરણ અબ મેરી, અરજ એક અવધાર; શ્રી નયવિજય વિબુધ ૫૬ સેવી, જસ કહે ભવજળતાર. પરમે૫ શ્રી મહાવીર જિન સ્તવન. (૧૩) ( રાગ-ધનાશ્રી) ગિરૂઆરે ગુણ તમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિરમળ થાએ કાયા રે. ગિ ૧ તુમ ગુણગણ ગંગાજળે, હું ઝીલી નિરમળ થાઊં રે; અવર ન બંધ આદરૂં, નિશદિન તારા ગુણ ગાઊં રે. ગિ૨ ઝીલ્યા જે ગંગા જળે, તે છીલર જળ નવી પેસે રે; જે માલતી ફૂલે મહીયા, તે બાવળ જઈનવી બેસે રે. ગિ૩ ઈમ અહે તુમ ગુણ શેઠશું, રંગે રાચ્ચાને વળી માવ્યા રે, તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રાવ્યા છે. ગિ. ૪ તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જસ કહે માહરે, તું જીવ જીવન આધારે રે. ગિ૨ ૫ કે માહિતી આ એ વિચનિ ના Page #189 -------------------------------------------------------------------------- ________________ - -- - ૧૩૬ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન. (૧૪). (રાગ - ધન્યાસી). આજ જિનરાજ મુઝ કાજ સીધ્યા સવે, તું કૃપાકુંભ જે મુજ તૂઠો; કલ્પતરૂ કામઘટ કામધેનુ મિલે, આંગણે અભિય રસ મેહ વૂઠે. આજ૦ ૧ વીરતું કુડપુરનયર ભૂષણ હુઓ રાય સિધ્ધાર્થ ત્રિશલા તનુ જે; સિંહ લંછન કનકવણું કર સાત તનુ, તુઝ સમ જગતમાં કે ન દુજે. આજ૦ ૨ સિંહ પરે એકલે ધીર સંયમ ગ્રહે, આયુ બહાર વરસ પૂર્ણ પાળી પુરી-આપાપે નિપાપ શિવવહુ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દિવાળી. આજ૦ ૩ સહસ તુઝ ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણ સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વરસુરી, સકળ તુઝ ભવિકની ભીતી ભાંજે. આજ૦ ૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે, પીલતે મેહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીઓ ધરમપંથ હું હવે, દીજીએ પરમપદ હાઈ બેલી. આજ૦ ૫ સિંહ નિસિદીહ જે હૃદયગિરિ મુજ રમે, તું સગુણ લીહ અવિચળ નિરી; તે કુમતરંગ માતંગના યુથથી, મુઝ નહી કઈ લવલેશ બીહે.. આજ ૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૭ ચરણ તુઝ શરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવતરણ કરણદમ સરમ દાખે; હાથજોડી કહે જસવિજય બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે. આજ૦ ૭ શ્રી મહાવીર જિન સ્તવન. . (૧૫) દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે, | ભેટયા ભેટયા વીરજિર્ણોદ રે; હવે મુજ મન મંદિરમાં પ્રભુ આવી વસે રે, પામું પામું પરમાનંદ રે. દુઃખ૦ ૧ પીઠબંધ ઈહાં કીધે સમકિત વજને રે, કાઢ કાઢયે કચરે ને ભ્રાંતિ રે; ઈહાં અતિ ઊંચા સેહે ચારિત્ર ચંદુઆ રે, રુડી રુડી સંવર ભીત્તિ રે. દુઃખ૦ ૨ કર્મ વિવર ગેખિં ઈહાં મતી ઝુમણું રે, ઝુલઈ ઝુલઈ ધી ગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કરિ કરિ કરણિ કાઠ રે. દુઃખ૦ ૩ ઈહાં આવી સમતા રાણમ્યું પ્રભુ રમે રે, સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ સક એક વાર જે આવા રે, રંજયા રંજયા હિયડાની હેજ રે. દુઃખ૦ ૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. વયણ અરજ સુણ પ્રભુ મન મંદિર આવિયા રે, આપે તુઠા તુઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે, તેણિ પામ્યા પામ્યા કેડિ કલ્યાણ રે. દુખ૦ ૫ અધ્યાત્મ પદ. જબલગ આવે નહિ મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્કલ, જ્યોં ગગને ચિત્રામ; જ અલગ૧ કરની બિન તું કરે રે મેટાઈ બ્રાવતી તુજ નામ આખર ફલ ન લહેંગે જ્યોં જગિ, વ્યાપારી બિનુ દામ; જબલગ ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રેજ વન ધામ; જટા ધાર નટ ભસ્મ લગાવત, રાસલ સહતુ હે ઘામ. જબલગ ૩ એતે પર નહી ગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પરકે છલ ચિંતવિ, કહા જપત મુખ રામ. જબલગ ૪ વચન કેય કેપે દઢ ન રહે. ચિત્ત તુરંગ લગામ; તામું તું ન લહે શિવ-સાધન, જિઉ કણ સુને ગામ. જબલગ ૫ જ્ઞાન ધરે કરો સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ; ચિદાનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમ રામ. જબલગ ૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ યાતિધર મહોપાધ્યાય શ્રી વિજયજી. ૧૩૯ પરમાત્મા-દશન. (૧૭). ( રાગ-કાફી જંગલો) ચેતન ! અબ મોહે દર્શન દીજે. ટેક તુમ દર્શને શિવસુખ પામી જે, તુમ દશને ભવ છીએ. ચેતન- ૧ તુમ કારણ તપ-સંયમ કિરિયા, કહે કહાં કીજે; તુમ દર્શન બિન સબયા જૂઠી, અંતર ચિત્તન ભી જે. ચેતન ૨ કિયા મુઢમતિ હે જન કેઈ, સાન એર પ્યારે; મિલિત ભાવ રસ દઉન ચાખે, તું દેવું મેં ન્યા. ચેતન ૩ સબમેં હે ઓર સબમેં નાંહિ, તું નટ રૂપ અકેલે; આપ સ્વભાવે વિભાવે રમતે, તું ગુરૂ અરૂતું ચેલે. ચેતન ૪ જોગી જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારણે બહુ ખેજે; તું તે સહજ શકિતરૂં પ્રગટે, ચિદાનંદકી મેજે. ચેતન પ અકલ અલખ પ્રભુ તું બહુરૂપી, તું અપની ગતિ જાને; અગમ રૂ૫ આગમ અનુસાર, સેવક સુજસ બખાને. ચેતન૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી . (૧૪) છે મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી. (વીસી રચના-૧૭૩૦ આસપાસ). શ્રી તપગચ્છમાં શ્રી હિરવિજયસૂરિની પરંપરામાં આ મહોપાધ્યાય એક મહાન કવિરત્ન થયા. તેઓના દીક્ષાગુરૂ શ્રી કૃપાવિજયજી હતા. તેમના જન્મ તથા સ્વર્ગવાસની સંવત મળતી નથી. તેઓશ્રીને શ્રી વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાય-પદવી આપી હતી. તેઓ શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. ઉપાધ્યાય ત્રિપુટી શ્રી યશોવિજયજી, શ્રી : વિનયવિજયજી અને શ્રી મેઘવિજયજીએ તે સમયે ઘણું સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. તેઓશ્રી વ્યાકરણ, ન્યાય સાહિત્ય, તિષ, તથા આધ્યાત્મિક વિષયમાં પ્રવીણ હતા. તેઓશ્રીએ ગદ્યમાં તથા પદ્યમાં ઘણું સાહિત્ય લખ્યું છે. ઘણાં ચરિત્ર, રાસાઓ, કાવ્ય, નાટક લખ્યાં છે. તેઓ પિતાના દરેક ગ્રંથોમાં આરંભમાં “ હ છ વર અનમઃ” એ મંત્ર લખતા. તેઓશ્રીના સાહિત્યની આછી રૂપરેખા. ૧ દેવાનંદાલ્યુદયકાવ્ય–દરેક શ્લેકે મહાકવિ માઘ રચિત માઘકાવ્યના દરેક ક્ષેકનું છેલ્લું પાદ લઈ પ્રથમના ત્રણ પાદે સુંદર રીતે બનાવી સાતસર્ગમાં શ્રી વિજયદેવસૂરિના સમયના ઇતિહાસરૂપે બનાવ્યું છે. મેઘદૂત સમશ્યા–આ કાવ્ય ૧૩૦ કલેકનું રહ્યું છે. શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિના વિહાર, ચાતુર્માસોનું વર્ણન છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩ મહાપાધ્યાય શ્રી મેઘવિજયજી, ૧૪૧ શ્રી શાંતિનાથ ચરિત્ર—મહાકવિ હર્ષે બનાવેલુ નષધીય મહાકાવ્યના દરેક શ્લાકનુ એક એક પાદ લઈ નવા ત્રણ પા રચી છ સમાં મનાવ્યું છે. શ્રી સપ્તસ`ધાન મહાકાવ્ય—સ. ૧૭૬૦માં નવસ'માં રચ્યું. તેમાં શ્રી પાંચ તીથ''કરા શ્રી રૂષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નૈમનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામીના જીવન-ચરિત્રા તથા શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણુવાસુદેવ એમ સાત મહાપુરૂષોના જીવનચરિત્ર લખ્યાં. આ કાવ્ય પર પાતે ટીકા પણ રચી છે. શ્રી અહઃ ગીતા—જેમાં છત્રીસ અધ્યાયેા છે. શ્રી ભગવદ્ગીતામાં જેમ શ્રી ભગવાન ઊવાચ અને શ્રી અર્જુન ઊવાચ એ વાકયેા છે, તેમ આ અદ્ ગીતામાં શ્રી ભગવાન ઊવાચ અને શ્રી ગૌતમ ઊવાચ એમ દરેક અધ્યાયના પ્રારંભમાં છે. આ ગ્રંથમાં જ્ઞાન-સાધના, ક્રિયા-સાધના તથા આધ્યાત્મિક વિષચાની ચર્ચા છે. ૨૭મા અધ્યાયના ૧૫ Àાકમાં ઉપાધ્યાયજીએ જિન તથા શિવના સમાન અર્થીની વ્યાખ્યા કરી છે, જે શ્લાક નીચે મુજબ છે. एवं जिनः शिवो नान्यो नाम्नि तुल्येऽत्र मात्रया । स्थानादि योगाज्जरायो नवयोश्चैक्यमजायत ।। १५ ।। - ભાવાર્થ: જિનના “જ” અને “ઇ” તથા શિવના “શું” અને “”. અન્નેનું તાલુ સ્થાન છે તથા જિનને “ન” અને શિવના ” બન્નેનુ દન્તસ્થાન સરખુ છે; Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. એમ જિન તથા શિવ શબ્દમાં અર્થનું સરખાપણું બતાવ્યું છે. તેમની આ સરખામણી તદ્દન નવી ઢબની છે, અને વાંચનારને આનંદ આપે છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લેવામાં આવ્યા છે. તેઓશ્રીની ગ્રંથ-રચના. સંસ્કૃત પુસ્તકનું નામ સાલ ગામ ૧દેવાનંદ અભ્યદય ૧૭૨૭ સાદડી ૨ શ્રી ચંદ્રપ્રભા વ્યાકરણ ૧૭૫૭ આગ્રા. ૩ સપ્તસંધાન મહાકાવ્ય ૧૭૬૦. ૪ યુકિત પ્રબોધ નાટક (૪૩૦૦ કલેક). ૫ શ્રી શાંતિનાથ ચરિત્ર. ૬ મેઘદૂત સમસ્યા લેખ. ૭ લઘુત્રિષષ્ઠિ ચરિત્ર ૮ શ્રી દિવિજય મહાકાવ્ય. ૮ શ્રી અર્વદ્ ગીતા ૧. ઊય દીપિકા (તિષના વિષય પર) સં. ૧૭પર ૧૧ માતૃકાપ્રસાદ સં. ૧૭૪૭ ધર્મનગર ૧૨ ધર્મ મંજૂષા ૧૩ ભકતામર સ્તોત્ર-વૃત્તિ. ગુજરાતી પુસ્તક ૧ શ્રી પાર્શ્વનાથ નામ માળા. ૧૭૨૧. દીવબંદર. ૨ ચોવીશી. ૩ પંચાખ્યાન ૪ શ્રી વિજયદેવ નિર્વાણ રાસ. ૫ વર્ષ મહદય. ૬ શાસન દીપક સજઝાય. ૭ જૈન ધર્મ દીપક સઝાય. ૮ આહાર ગષણ સજઝાય. ૯ દશમત સ્તવન. શ્રી કષભજિન સ્તવન. (શ્રી સુપાસ જિનરાજ—એ દેશી ) શ્રી જિન જગ આધાર, મરૂદેવી માત મલ્હાર; આજ હે સ્વામી, શ્રી ગહષભ જિનેશ્વર સેવીયે. ૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજી, શત્રુંજય ગિરિ છત્ર, નાભિ નરેસર પુત્ર; આજ હૈ। જીપે રે, જગદીસર તેજે ભાણુનેજી, આયા હું પ્રભુ પાસ, સેવક શે શાખા; આજ હૈ। આશા રે, સાહિમ વિણ કેહની દાસનેજી. મન માને અરદાસ, માને મેાટિમ જાસ; આજે હા તાહે રે, મન મેાહે નયન પસાèજી. નામ ધરી જે નાથ, લે સહુનાં દિલ હાથ; આજ હૈ। નહી હૈ, સ્થિતિ એહી મેાટા મેઘનીજી૦ ૧૪૩ 3 શ્રી શાંતિનાથ સ્તવન. (૨) ( સામિ ખાહુ જિતેસર વિનવુ’—એ દેશી ) સજની શાંત મહારસ સાગરૂ, સેવા શાંતિજિંદ હ; સ॰ આશ પૂરે સવિદાસની, વિચરે કાંઈ નિર્દેશ હા, સ॰ શાં૰૧ સ॰ સમતા શું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ હા; સ॰ એ પ્રભુસેવાથી સહી, ભાવઠ ભાંજે ભ્રાંતિ હા.સ॰ શાં॰ ૨ સ॰ઇણે ઘરવાસે ભાગવી, ષખંડ ઋદ્ધિ નાથ હા; સ॰ તીથ કર પદ સ`પદા, ભાગવી શિવપુર સાથ હા. સ॰ શાં॰ ૩ સ॰ દેવ અવર જે આદરે, જે છડી જિનરાય હા; સ॰ તે સુરતરૂ છાયા તજી, માઉલીયા ક્રિશિધાય હા. સ૦ શાં૦ ૪ સ॰ પરિજન અરિજન એઉ સમાં, સમવલી રંકને રાય હા; સ૦ પ્રભુ સમતારસ પૂરીચા, મેઘ સમેા કહેવાય ડા. સ૦ શાં૦ ૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી નેમિનાથ સ્તવન. (૩) (દીઠે સુવિધ જિણંદ સમાધિ રસ ભર્યો છે લાલ સએ દેશી) રાજી કરીયે આજ કે, યાદવ રાજીયા હો લાલ કે યાદવ રાજીયા; નાથ નિવાજ અવાજના, વાજા વાજીયા હે લાલ કેવા, જલપરે જગ સુધ્યાન કે, રાજે રાજીયા હે લાલ કે-રાટ દીજે મુજ શિર હાથ કે, છત્ર જપું છાજીયા હો લાલ કે-૭૦ ૧ તુમ સેભાગી સ્વામી, રાગી જૈન ઘણા હે લાલ કે-રા વલી સેવાને જગ ન, પામે તુમ તણું હે લાલ કે-૫૦ અવધારે અરદાસ સદા કુણ કેહની હે લાલ કેસ ભાવ તિસિ દિી સિદ્ધિ કે, નિશ્ચય નેહની હો લાલ કે-નિ ૨ સ્વારથીયાની વાત, નકે મન સદ્હે હો લાલ કે ન પરમારથીયા લેક, તમે સહુકો કહે લાલ કેતુ શિવ સારથીયા જીવ, જગત્રય ધારીયે હો લાલ કે-જ. સહુ સાથે તિમ નાથ, નેહી પણ તારી હે લાલ કે–ને ૩ તુમ પ્રસાદ જસવાદ, સવાદ સવે મલે હે લાલ કેસ ન એ કોઈ અપવાદ, નિવાજ સરસ ભલે હે લાલ કે-નિ. તુક્યો જાણે જિર્ણોદ કે, પૂઠે પડિવળે હો લાલ કે–પૂત અષ્ટ સિધિ લઈ હાથ કે, મહિમા વજવળે હો લાલ કેમ ૪ જુગતે આઠે જામ કે, નામ ન વિસરું હે લાલ કે-ના ગુણે તુમહિ જાણ મન, ટીમ હું ધરૂં હે લાલ કે-મો મયા કરે મહારાજ, નિવાજે ઈણિપરે છે લાલ કે-નિ. પિયુ પિયુ સાદે મેઘ મહી તલસર ભરે છે લાલ કેમ પ Page #198 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. ૧૪૫ (૪) ( તે મુનિવર જગવદીયે—એ દેશી ) જિનવર પાસ પસાઉલે, ઘર છાજે હા વર મોંગલ કૈલિ કે; પ્રભુ ખગસીસ કરે સહી, સહુ કાજે હા રાજે રંગરેલ કે, ૧ સેાભાગી એ જિન સેવિયે, સેવાના હૈા સાહિબ છે જાણુ કે; મંત્ર તંત્રાદિ જપ્યા વિના, સેવકને ા કરે જગ સુલતાન કે. સા॰ ૨ પુરીસાદાણી પાસજી, મહી મહિમા હા જાગે જયવ તર્ક; ધરણેંદ્ર ને પદમાવતી, કરે સાંનિધ હા ભગતા ભગવંત કે. સેા॰ ૩ દાસ કહે કરજોડીને, તેં કીધા હા જગ મહા ઉપગાર કે; નારાયણ નર રાજીયા, તે તુજને હા છાયા છત્રધાર કે, સે। ૪ કમલ રમલ કરે ધણી, ધણીઆણી હૈ। આણી અતિરૂપ કે; ભાગ ભલી પર ભાગવે, તુજ ધ્યાને હા માને થયા ભૂપ કે, સા॰ ૫ સાહી બાંહ તે જેહની, પાતસાહી, હા આવી તસ હાથ કે; સેવન રૂપા મેઘ જયુ’સહી વરસે હૈ। નમતાં તુમ નાથ કે.સા॰ ૬ શ્રી મહાવીર જિન સ્તવન. ܪ (૫) ( સુણ જિનવર શેત્રુંજા ધણીજી—એ દેશી. ) કૈાડી ગમે ગુન્હા કર્યાજી, વિષયે થયા લયલીન; તે મગસીસ હવે રાજી, અરિહંત વીર અમીન. જિનેસર શાસનના શણગાર ૧ આળગીયા આળ ભડેજી, મત આણે! મન રીસ; Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. જે પૂઠે સરજ્યા સદાજી, જંપે ઈમ જગદીશ. ૨ અને સર૦ લળી લળી લટકે પાયે પડું, વળી વળી વિનવું એક સમકિતચિત્ત તુમશું મિલ્યાજી, મત મુકાવો નેહ૩જિનેસર૦ કહે કેણી પરે કીજીયેજી, હાલે તું વીતરાગ; જાગતે કાંઈ ન રંજીએજી, લાલચને શું લાગ.૪ જિનેસર, યાતા દાતા ધન તણાજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષમી વર કરેજી, મેઘવિજય ઉવઝાય. પજિનેસર, વીસી કળશ. ઈમ ગુણ્યા છનવર સરસ રાગે, વીસે જગના ધણી, થિર રાજ આપે, જાસ જાપે, આપ આવે સુરમણિ; સવિ સિદ્ધિ સાધે જિન આરાધે, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જોગે સુખ સંજોગે, પરમ પદવી આદરી. (૧) તપગચ્છ રાજે તેજ કાજે, શ્રી વિજયપ્રભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી, વિજયરત્ન ધુરંધરું; કવિરાજ રાજે ગુણ ગાજે, કૃપાવિજય જયકરું, તસ શિષ્ય ગાવે ભગતિભાવે, મેઘવાચક જિનવરૂ. (૨) दिवसे दिवसे लक्ख देइ सुवन्नस्स खडिय एगो। एगो पुण सामाइयं करेइ पहुप्पह तस्स ॥ અર્થ –એક માણસ રોજ સુવર્ણની એક લાખ ખાંડી (૫૬ મણ) શુભ ક્ષેત્રમાં દાન કરે છે અને એક માણસ રોજ સામાયિક કરે છે, તે તે દાન આપનાર સામાયિકના ફળને પહોંચતું નથી. ૧ સામાયિકમાં સાવદ્ય ના પરિવાર વડે જે જીના પ્રાણને અભય મળે છે, તે પ્રાણેનું મૂલ્ય સમસ્ત પૃથ્વીના મૂલય કરતાં પણ અધિક છે, તેથી સર્વ ને માં અભયદાન મુખ્ય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭) શ્રી કૃષિવિજયજી. (૧૫) ################### શ્રી વૃદ્ધિવિજયજી. 0000000 0 000000 (વીસી રચના, સંવત ૧૭૩૦ ઔરંગાબાદ) શ્રી તપગચ્છમાં શ્રી વિજયપ્રભસૂરિના સમયમાં શ્રી લાભ વિજયજીના શિષ્ય શ્રી વૃધ્ધિવિજયજી થયા છે. તેઓશ્રીને જન્મ સંવત કે સ્વર્ગવાસ સંવત વગેરે હકીકત જાણવામાં નથી. તેઓશ્રીની સાહિત્ય-રચના નીચે મુજબ. (૧) શ્રી જીવવિચાર સ્તવન. સં. ૧૭૧૨ ગણદેવી. (૧) શ્રી નવતત્વવિચાર સ્તવન. સં. ૧૭૧૩ ઘેઘાબંદર. (૩) શ્રી વીસી. સં. ૧૭૩૦–ઔરંગાબાદ. (૪) શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબેધ. (૫) શ્રી દશવૈકાલિકની સજઝાય. શ્રી કષભજિન સ્તવન. (૧) (હારી સહીરે સમાણીએ દેશી.) નાભિ નરેસર નંદન પ્યારા, જીવન જગદાધારારે, મહારાં અંતરજામી; [હિજ માહરે આતમરામ, હું બલિહારી તુમ નામ રે, મહારા અંતરજામી, તું સુંદર સિવગઈ ગામી રે. હારા અંતરજામી. ૧ (આંકણી) મુઝમનમેણું તુજ મુખ મટકઈ લાગી લાલવિચન લટકાઈ.રે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તુઝ મિલવા નઈ મુજ મન તરસાઈવલી હેજ ઇંહિયડલું હરસાઈરે. હા. ૨ આજ મને રથ સવિ મુઝ ફલીઓ, જો તું સાહિબ મિલિ રે, હા. જબ થઈતુઝર્સ્ટ મુઝ લય લાગી, સબ ભાવતિ બંધઈ ભાગી રે. હા. ૩ પ્રીતિની રીતિ પ્રભુ જે પાલે, તેનેહ નિજર નિહાલો રે. હા, જે મુઝ વંછિત કાજ સુધારે, તે એ વિનતિ અવધારે રે. હા. ૪ જે નિજ સેવક પ્રભુ જાણી જઈ તસ વિનતિ દિલ આણી જઈને હા મહેર કરી મુજસે તસ દીજઈ, વૃદ્ધિવિજય સુખ કીજઈરે. શ્રી શાંતિનાથ સ્તવન, (૨) (ઈડર આંબા આંબલિ રે–એ દેશી.) શાંતિ જિણેસર સાહિબે રે, વસિયે મનમાં આઈ, વીસા નવિ વીસરાઈ રે, જે વરિસાં સ થાઈ જિસેસર૧ | (આંચલી) રાત દિવસ સૂતાં જાગતાં રે, દિલથી દૂર ન હોય; અંતરજામી આપણે રે, તિલક સમે તિહું લેય. જિણે ૨ ૨૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વૃદ્ધિવિજયજી ૧૪૯ નયણુ ઉરે નિહાલતાં રે, સાહેબને દીદાર; હજઈ હિયડું ઉલ્લસઈરે, કીજઈ તસ બલિહાર. જિશે. ૩ ગુણી દૂરિ રહ્યાં થકાં રે, દરિસણની હુઈ ચાહ; પણિ તે પૂગઈ મન રૂલી, જે ઝાલઈ પ્રભુ બાંહ. જિણે ૪ દીજે દેવ દયા કરી રે, દરસણ આપે આપ; અનિસિ કે અલવેશ દ્વરે, વૃધ્ધિવિજય તુઝ જાપ. જિશે. ૫ શ્રી નેમિનાથ સ્તવન, (બન્યો છે સહે–એ દેશી.) નેમિનગીના નાહલા, સામલીયા સસનેહ હે; સયણ સાંભલે મુજ મન વાતડી, કહઈ રાજુલ ગુણ ગેહતો. સયણ૦ ૧. વારી હે તુઝ પરિ સાહિબા, ચૂક પડઈ જન મુગધનઈ; પણિ ચતુર તે ચૂકઈ કેમ, સ, જે સુણિ પિસુણ વાતડી, પરિહરે ઈમ પ્રભુ નેમ હો સયણ૦ વારી હે તુઝ૦ ૨ પિંસુણ તે પરધર ભાંજવા, અછતી દાખઈ ખોડિ હે સયણ વિરલા હાઈ પરક, પણિ પરઘર ભંજણ કોડિહે સયણ વારી. ૩ આપ વિયેગી જે હુઈ, તે ન સહઈ પરસંગ હો; સયણ એ કલિકાલમાં અતિઘણું, એહવા અદેખા લગહ સયણ વારી ૪ જે જે સ્ય ચતુરાઈ ગુણ અવગુણ શું વિચારી હો સયણ; તે તુમહે વૃદ્ધિવિજય પ્રભુ, માન વનતિ સાર હો સયણ વારી હો૦ ૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. (8) | (દેશી-વીછિયાની.) પ્રભુ પાસ જિણેસર સાંભલે, જે દાસ કરઈ અરદાસ રે; ષાંતિ ધરી ખિજ મતિ કરૂં, જે રાખે તુહ પય પાસ રે. પ્રભુ પાસ જિ. ૧ ( આંકણી ) નિસિ દિન પ્રભુ ઈક તાહરી, હું આસ ધરૂં મન માંહિ રે; તઇ મુઝ સિરપરિ ગાજ તઈ, નહીં બીજી કાંઈ પરવા હરે. પ્રભુત્ર ૨ હુઈ તું હિજ સાહિબ સેવિ, તેણિ દૂજે નાવઈ દાય રે, અહો સુરતરૂ જેણિ સેવીયા, તસ કચરઈ કિમ થાય છે. પ્રભુત્ર ૩ તું સાહિબ સેવ્યાં પછઈ, દૂજે દીઠે પણિ ન સુહાય રે; ગંગા જલિ જે ઝીલિયા, તે વાહુલિએ કિમ જાય રે, પ્રભુ દેવ અનેક મઈ નિરખીયા, તિહાં પરખી તુજ અનુપ રે; તે િવૃદ્ધિવિજય પ્રભુ આદર્યો, તું સાહિબ સત્ય સરૂપ રે. પ્રભુ ૫ શ્રી વીરજિન સ્તવન (દેશી-રસીયાની.) વીર સિર વિનતિ સાંભલે, કહિ શેયમ ગુણ ગેહ, જગપતિ ઈમ વિસવાસી ભલે ભેલ, તુમહ કેણ ભલાઈને એહ અહંકર. વીર. ૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિવિજયજી, ૧૫ હ્યું કેઈ કેડિ તાહરઈ લાગતો, જે છલ કીધે રે એમ; અહાસ્યુ કહિ કેઈ સ્યુ હુએ સાંભ, જેરાવરિરે પ્રેમ. પ્રભુ વિર૦ ૨ આજ લગઈ જે કેવલ નવિ લહું, તે ગુણનેહને હોય તહાંસ્યું તેહઈ તું જે નવિ જાયે માહરે, તે લહિણું લાભઈ લેપ - સહીત્યું. વર૦ ૩ જે વાયઈ છઈ પ્રભુજી જીવમાં, જીવજ જઈશે તે સનેહી; મત કઈ નઈ જગિએ લાગ, સૌડિને ધાપક નેહ કદાપી. વીર. ૪ આજ લગઈતઈ મહિર કરી કરી, હારી વધારી રે માંમ મનહર પણિ ઈણિ અવસરિ અંતરદાખલઈ, વાંડુ ન કર્યું છે કામ. કૃપાનિધિ વીર. ૫ તું ગુરુ હું તુઝસીસ એ વાતડી, કહી ન જાઈરે કઈચતુરનર; એ ઉઘાડઈ લેકમાં લાઈટ બાંધી લાખ વિકાઈ વાલેસર. વીર૬ તે પણિ જિહાં લગિ આપને આપ, પાછા ફરી જબાપ જિણેસર; વૃદ્ધિવિજય પ્રભુ તિહાંલગિતાહરે, અલસર અહજાપ યંકર. વીર. ૭ કલશ. (આપને હું આવી ન શકું—એ દેશી .) ઈણિ પરિ જિણ ચકવીસઈ યુણિઆ, આણુ ભગતિ ઉદાર છે; રસિક લેકને આગ્રહ જાણું, નવનવ ઢાલઈ સારછ. ૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન ગૂર્જર સાહિત્ય રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ચતુર હુઈ તે સમઝી કહ્યો, ભાવભેદ ભલી ભાંતિ છે; ઢાલ કહે રૂડઈ રંગઈ, આલાપી મન શાંતિ. ૨ રહી અવરંગા વાદિ ગુમાસઈ, સંવત સત્તર ત્રીસ); ભાદ્રવ માસિ બહુ ઉલાસિ, વદિ પંચમી સુગીસ. ૩ યુગ પ્રધાન વરતપગચ્છનાયક, શ્રી વિજયપ્રભાજિંજી; બુધ શ્રી ધીરવિજય પદસેવક, શ્રી લાલવિજય ગુરુગાજિ.૪ તસ પદ પંકજ મધુકર વિનવઈ, વૃદ્ધિવિજય કરજોડિજી; એ ચકવીસી ભાઈ ભણતાં, પામ વંછિત કોડિજી. ૫ ॥ इति चतुर्विशति जिनगीतानि संपूर्णानि ॥ आस्तामचिन्त्यमहिमा जिन! संस्तवस्ते, ... नामापि पाति भवतो भवतो जगन्ति । तीव्रातपो पहतपान्थजनान्निदाघे, प्रीणाति पानसरसः सरसोऽनिलोऽपि ॥ - -कल्याणमन्दिर स्तोत्र प्रलोक-७ અર્થ-હે જિનેશ્વર ! અચિય મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહે, તમારું નામ પણ ત્રણે જગતના છોને સંસારથી તારે છે. ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર તાપથી પીડાયેલા પથિકોને કમળ યુક્ત સરોવરને જળકળો વાળો પવન પણ પ્રસન્નતા ઉપજાવે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રકુશલ. ૧૫૩ (૧૬) - શ્રી ચારિત્રકુશલ ? (૧૭૩૧ ચોવીસી-રચના ) શ્રી કરણકુશળજીના શિષ્ય શ્રી ચારિત્રકુશળજીએ ચોવીસી સંવત ૧૭૩૧ માં રચી છે. બીજી ગ્રંથ-રચના જાણવામાં નથી. ચોવીસીને અંતે નીચે મુજબ છે. | સંવત ૧૭૩૧ વર્ષે ચતુર્વિશતિ નાનાં સ્તવનાનિ કૃતાનિ શ્રાવિકા લાડકુમર પઠનાય સે . પ્રત્યાં કુર મતિ શ્રી રસ્તુ, કલ્યાણમસ્તુ, શ્રીમજિનશાંતિપાદાન્જ પ્રસન્ન વીસીની શુદ્ધ પ્રતિ (શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર આ. ૩૪. પત્ર ૬.) છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધા છે. શ્રી રાષભદેવ સ્તવન. (૧) (સીમંધર કરજો. એ દેશી) મહિ રહ્યા મન મજમું, સુંદર ઊંચઈ ગેહનરે, જે છે પ્રભુ તુમ વેગલા, પાલજો નેહ અહારે. મનડું હમારૂં મહીયું. ૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન ગૂજર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી મનડું હમારૂં મહીયું, શ્રી શ્રી રિષભ જીણુંદન, લપટાણે દિલ તેહશું, જીમ જાણે અહિચંદનરે. મનડું- ૨ શંકર ગંગાની પરઈ, પંકજ ભમર કહેવાયનરે; સારી સાયર ચંદ્રમા, મેતી સીપ સુહાયનરે. મનડું ૩ જલદ અનઈ મેરા મનઈ, તરૂ પંખીનઈ કહીરે; જિમ વિરહણિ વલ્લભ મન, હસ્તિ રેવા લહી જઈશે. મનડું ૪ ઈમ તુમસું દિલ માહરૂ, લાગે પ્રભુ નિરધાર; સમરથ સાહિબ તું સહી, સકલ જતુ જગિતારરે. મનડું ૫ સફ્ટ થઈ મુજ જીભલડી, અમૃતમય જલધારનાર, ગુણ ગાતાં જીનછ તણું, ટલી પાપ અપારનરે; મનડું૬ અંગ આલસ સવિ પરિહરી, ગુણીઆ શ્રી જિનરાજન, કરણકુશલ ગુરુશીસને સફલ ફલ્યાં શુભ કાજનરે. મનડું છે શ્રી શાંતિનાથ સ્તવન. (દેશી-રસયાની. ) ચિત્તડું વેચ્યુંરે શાંતિ જીણુંદણું, પલટયે નવિ પલટાય, દયાકર, અંગ સકેમલ નિરૂપમ નિરખતાં, લોચન હરખિત થાય. દયાકર ચિત્તડું ૧ મનહર મૂરતિ મનમાંહિ વસી, અવરન નાવ દૂરે દાય દયાકર, આંબ અજબફલ મૂકી વેગલા, આંકડા કુણુ ખાય. દયાકર. ચિત્તડું૦ ૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રકુશલ, ૧૫૫ જે જેહસું દિલ લાગું નવિ ટલે, કહીએ કેડી ઉપાય, દયાકર મજીઠ તણું રંગને પટ ધેઈએ, તેહી રંગ ન જાય, દયાકર. - ચિત્તડું૦ ૩ આસ કરી નઈ રે જાચક આવીયાં, તસ કીમ કીજે નિરાશ દયાકર છમ તિમ નેહિ દિલાસો દેઈને, સફલ કરો મુજ આસ. દયાકર. ચિત્તડું ૪ વિશ્વસેન કુલે દિનમણિ સારિખ, અચિર માત સુજાણ દયાકર કરણકુશલ ગુરૂ સેવકને હોય, ભવિ ભવિ જિનવર પ્રાણ. દયાકર. ચિત્તડું ૫ શ્રી નેમિનાથ સ્તવન, (મેટો મેટ યાદવ વંશ કઈ લજાવે સાહિબ શામલા હે લાલ) હાંજી રથફેરી ચાલ્યા યાદવરાય, રાજુલ સહીયાં મુખી સાંભલી હો લાલ, હાંજી મુરછાગતિ થઈ તામ, ચેત રહિત ધરણી ઢલી હો લાલ. ૧ હાંજી નયણે આંસુ ધાર, જાણે પાવસ ઊલટા હો લાલ, હાંજી કરતી વિરહ વિલાપ, પ્રીતમ કાંઈ મુજથી ફીયા હો લાલ. ૨ હાંજી કઈક અવગુણ દાખિ, વાહા વિરચિજે પછે હો લાલ; હાંજી અબલા તછ નિરદોષ, ફિર ચાલ્યા શેભા ન ' હો લાલ. રૂ હજી હું જાનતી મનમાંહિ, માહરી સમવડી કુણ કરઈ છે લાલ, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. હાંજી (સમુદ્ર વિજય) રાયનંદ, ત્રિભુવનપતિ મુજને વરૈ. | હે લાલ. ૪ હાજી ઈવડી મનમાં આશ, હું કરતી નેમ તાહરી હે લાલ; હાંજી કીધી નિપટ નિરાશ, આશ રહી મન માહરી. હો લાલ. ૫ હાંજી સુસરઈન દીઠી માહરી ચાલ,સાસૂનઈ પાયેના પડી હો લાલ; હાંજી નેમજી ન દીઠે મારે રૂપ, દેવરીઓ ન ચાખી માહરી સુખડી. હો લાલ. ૬ હાંજી રાજુલ ધરી વઈરાગ, પીઉ પહિલા શિવ સંચરી હે લાલ હાંજી ચારિત્રકુશલ કહે ધન્ય, ત્રિ જગમાં ભાવરી. હો લાલ. ૭ શ્રી પાશ્વનાથ સ્તવન, (૪) (ઢાલ-નીંડલીઝ ) ઇંદ્રપુરી સમ સેહતી વાણારસી હો નયરી સિણગાર કિ; અશ્વસેન ભૂપતિ ભલે, વામા ધરિહો ધરણી સુવિચાર કિ. ૧ ત્રિણ જગનાયક જનમીયા, મહોદય હે દાયક મહારાજ કિ; આજિ હરખ અંગે ઉપને, તુમ સુરતિ હે દીઠ જીરાજ કિ. ત્રિણ જગ ૨ ધન દિન અનવર આજને, મેં દિઠે હે દરસણ સુખકાર કિ; અનંત ગુણે કરિ રાજતે, પ્રભુ ગુણને હો નાવે પાર લગાર કિ. ત્રિણ જગ. ૩ અહનિશિ સુતાં જાગતાં, તેરા ગુણ ગાવું દિલમાંહિ કિ; અવર કિસું માગું નહિ, આપો આપ નિજ પદવી ઉછાંહિ કિ. ત્રિણ જગ. ૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રકશલ, ૧૫૭ ત્રેવીસમા જિન આગલે, કર જોડી હો કરીએ અરદાસ કિ ૪ કરણ કુશલ ગુરૂ શિસને, સંભારી હે દીજઈ સુખવાસ કિ. ત્રિ જગનાયક- ૫ શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-ધન્યાશ્રી–ભેટયારે ગિરિરાજ-દેશી) સુવર્ણ રૂપા રત્ના, ગઢ રચે રૂચિસું સાર; તિહાં બાઈસી દે દેશના પ્રતિબધે રે, પ્રભુ પરખદા બાર કે. ૧ સમરયાં રે જિનરાજ, મુજ ભાવથી રે સઘલી ગઈ ભાજ; સીધાં રે મુજ મનના કાજ, સમરયાં રે જિનરાજ. ૨ વાણું તે જન ગામિણિ, નમી સમાણી જાણી; કુસુમ વૃષ્ટિ કરે દેવતા, અંગે અધિકેરે શુભ ઉલટ આણિકે. સમ૦ ૩ વાજિંત્ર વાજે સામટા, સુર દુંદુભિ ઝણકાર; સોલ સજી દેવાંગના, જિન આગલિરે કરે નાટક સાર કે. સમ૦ ૪ આજ ઘડી મુજ રંગરેલી, સુર વૃક્ષ ચઢીઓ હાથ; કામ કુંભ વર પામી, હુએ હુઓ રે હુ સહીરે સનાથ કે. સમ. ૫ ચજીવીસમાં જિન વિનંતી, ચિત્ત આણીએ મહારાજ દુવિત પુર દરે ટલે, અબ હુઈ રે મુજસુ દિન અવાજ કિ. સમ૦ ૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી ધન્ય ધન્ય ત્રિશલા માડલી, જંગી જનમીયા જયકાર, નામ જપતાં તાહરે, સુખ શિવના રે જીન લહીએ ઉદાર કિ. સમ. ૭ ભાવ ધરિ જે ગાવર્સ, લહસ્થે તે સુખ કરાર મજજન ભજન સાસતાં, વલી સંપદ રે સાચી નિરધાર કિ. સમ૦ ૮ સાચ મને સમરણ કરૂં, હું તાહરૂં જીનરાય; કરણ કુશલગુરૂ શીષ નઈ, પ્રભુ દીજે રે તુમ સુભ સુપસાય કિ. સમય ૯ ध्यानाज्जिनेश! भवतो भविनः क्षणेन, देह विहाय परमात्मदशां व्रजन्ति । तीव्रानलादुपलभावमपास्य लोके, चाभीकरत्वमचिरादिव धातु भेदाः ॥ – મન્વિર સ્તોત્ર ઝોલા-૨૯ અર્થ–હે જિનેશ્વર! આપના ધ્યાનથી ભવ્યપ્રાણિઓ ક્ષણવારમાં શરીરને ત્યાગ કરીને પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. જેમ લેકમાં ધાતુભેદમાટી પાષાણુમાં મળેલ ધાતુઓ પ્રબળ અગ્નિ વડે પાષાણપણને ત્યાગ કરીને તત્કાળ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વવિજયજી. ૧૫ર્ક આ શ્રી તત્વવિજયજી. આ معدوم (ચોવીસી રચના-૧૭૩૫, વિજાપુર) પ્રખ્યાત મહેપાધ્યાય શ્રી યશોવિજયજીના શિષ્ય શ્રી તવિજયજી છે. તેઓશ્રીએ વિજાપુરમાં ચોવીસી રચના કરી છે. તેઓશ્રીને જન્મ સંવત-સ્થળ તથા સ્વર્ગવાસની હકીકત જાણવામાં નથી આવતી. તેઓશ્રીની ચોવીસી સિવાય બીજી સાહિત્ય-રચના ૧-શ્રી અમરદત્ત મિત્રાનંદ રાસ સં. ૧૭૨૪ શ્યાણ શહેરમાં બનાવ્યું. ૨ શ્રી જ્ઞાનપંચમી સ્તુતિ. અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રશસ્તિ, ચોમાસું રહી શ્યાણી સઈરઈ, શ્રી નવિજય વિબુધ વરરાજે. જશવિજય ઉવજઝાય શિરોમણી; તસ પદ-પદમ મધુકર સરિખે સેવકમાં શિરતાજ છે, અમરદત્ત મિત્રાનંદરાસ તત્ત્વવિજય કવિરાજજી; ચોવીસીની પ્રત ન મળવાથી શ્રી કષભદેવ સ્તવનની બે કડી તથા શ્રી મહાવીર સ્વામી સ્તવનની છેલ્લી કરી લીધી છે. આખી પ્રત મળેથી બીજી આવૃત્તિમાં લઈશું. શ્રી ગષભદેવ સ્તવન. (૧). (ઈડર આંબા આંબલી એ દેશી.) રાષભજીણુંદ મયા કરી રે, દરિસન દાખે દેવ; Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, અલજો છઈં મનમાં ઘણેા રે, કરવા તાહરી સેવ. જીજ્ઞેસર તુમ્હરુ અધિક સનેહ. ૧ શ્રી વીરજિન સ્તવન. (R) શ્રી નયવિજય કવિરાજ વિરાજઇ, શ્રી જશ વિજયવાચક છાજઇ; સેવક તત્ત્વવિજય ઇમ જપઈ, નિત નિત નવલ દિવાજઇ રે. પ્રભુવીર જીણું≠ મેં ગાયે;૫ धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्य -, माराधयन्ति विधिवद्विधुतान्यकृत्याः । भक्त्येाल्लसत्पुलकपक्ष्मल देहदेशाः, પાાયતય વિમા! મુવિનન્મમાત્ત: || —લ્યાણમન્દિર સ્તંત્ર, પ્રો-રૂ॰ અ—હે ત્રણ ભુવનના ધણી, હે વિભા ! અન્ય કાર્યોને જેણે સથા છોડી દીધા છે અને ભકિતથી ઉલ્લાસ પામતા પુકિત થયેલા શરીરના ભાગે વાળા જે પ્રાણીઓ વિધિપૂર્વક ત્રણે કાળ આપના બન્ને ચરણોને પૂજે છે, તે જ ધન્ય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીજીવણ વિજયજી. (૧૮) શ્રી જીવણવિજયજી. વીસી રચના-૧૭૨૮-રાણકપુર, શ્રી હીરવિજયસૂરિજીની પરંપરામાં શ્રી જીવવિજજીના શિષ્ય શ્રી જીવવિજયજી થયા. તેઓશ્રીની બીજી કૃતિ શ્રી આલોચના અનમેદના સઝાય છે. તે સિવાય બીજી ગ્રંથ-રચના જાણવામાં નથી. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિના શિષ્ય શ્રી માનતુંગવિજ્યજીના સંગ્રહમાંથી આ વીસી લીધી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી આદિનાથ જિન સ્તવન. (૧) (દેશી–ગાડીની) મોહ્યો મન મધુકર ગુણ ફૂલ, સાહેબજી ઉડા ઉડે નહિ ; પ્રભુમુરતિ અતિહી અમૂલ, સા. નયણ ઠરે દીઠે સહી . ૧ મલવા મનમેં મેરી છે આશ, સા પણ કર્મ અશુભ દીસે ઘણાં છે; વિસાવીસ અછે વિશ્વાસ, સાવ તુજથી તાવ જાશે ચેતનતા છે. ૨ કઈ પૂર્વ ભવાંતર નેહ, સા. આવી બન્યરે તુમથી ઘણે જી; તિણે દાખો રખે પ્રભુ છે, સાવ હાજરબંદે હું છું જિનતણે છે. ૩ જાણવલી વેલા જે મુઝ, સા. તે ઢીલ ઘડી કરતા રખે છે; વાહા વાત કહી જે મેં ગુજ, સા. હેત ધરી હિયડે લખે છે. ૪ તું તે નાજૂક નાભિને નંદ, સા. આદિકરણ આદીસરૂછ; એ તો મરૂદેવી સુત સુખકંદ, સાવ જીવણુવિજયને જયકરૂ છે. ૫ ૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શાંતિજિન સ્તવન. ( ૨ ). (કેવલી અચલ કહેવાણી. ) જય જગનાયક જિનચંદા, તુજ દરિસણ નયના નંદા રી; સુણે સાહિબ શાંતિ જિણુંદ! જિન સોલો પંચમ ચકી, પય પ્રણમે ચોસઠ શકરી. સુ. ૧ આપ એલગુઆ મન આણે, મલિયે મનમાન્યાએ ટાણેરી.સુ. અવસરલહી ચતુર ન ચૂકે, નિજ દાસ નિરાશ ન મૂકેરી. સુત્ર ૨ ટલે તન-મન તાપ તો મેરા, ચાહી ચરણ ગ્રહું હું તેરારી, સુત્ર તુજ સંગમથી સુખ પાયે, જાણે ગંગાજળમાં હારી. સુ૦ ૩ અલગ અરિવંછિત હશી, સાહિબજે સનમુખ શીરી, સુત્ર પ્રભુ મિલવા જે મન કરશે, થઈએક્રમને ધ્યાન ધરશેરી. સુ. ૪ નેક નજરે નાથ? નિહાલી, મુજ હાલે મેહજે જાલીરી; સુત્ર કહે જીવણજિનચિત્તધારી, ભજિયે ભવિ મુક્તિ તૈયારી. સુ. ૫ શ્રી નેમિનાથ જિન સ્તવન. (૩) (પ્રથમ જિનેશ્વર પૂજવા સૈયર મેરી.), સુખકર સાહિબ શામલે, જિનજી મારે નાહ સુરંગનેમ હે; કામિત કલ્પતરૂ સમો, જિ. રાજિમતી કહે એમ હે; કામણગારા કંતજી! મનમોહન ગુણવંતજી! જિ. . એક રસોરથ વાલ હ. ૧ ત્રેવડ મુજ તજવા તણી, જિ. હુંતી જે શિવ હંશ હે; અબલા બાલ ઉવેખવા, જિ. શી કરી એવડી ધૂસ હે. કા૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવણવિજયજી ૧૬૩ ઉંડા કાં ન આલેશિયા, જિ. સગપણ કરતાં સ્વામી હો; પાણી પી ઘર પૂછવું, જિ. કાંઈ ન આવે તે કામ છે. કા. ૩ લંભે આવે નહીં, જિ. રાજુલ ઘર ભરતાર હે; વાલિમ વંદન મન કરી, જિજઈ ચડી ગઢ ગિરનાર હો. કા. ૪ શિવપુર ગઈસંજમધરી, જિ. અનુપમ સુખરસ પીધ હો; જીવણજિન સ્તવના થકી, જિ. સમક્તિ ઉજજવલ કીધ હે. કા૦ ૫ શ્રી પાશ્વનાથ જિન સ્તવન. (મેહ મહીપતિ મહેલમે બેઠે.) મનમેહન મેરે પ્રાણથી પ્યારે, પાસજી પરમનિધાન લલના પૂરવ પુણ્ય દરિશન પાયે, આયે અબ જસ વાન, બલિહારી જાઉં જિણુંદની હે. ૧ વામાનંદન પાપનિકંદન, અશ્વસેન કુલચંદ લલના જાકી મૂરતિ સૂરતિ દેખી, મેહ્યા સુરનર વૃંદ. બલિ૦ ૨ તીન ભુવનકે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબ લેક, લલના; નીલ વરણ તનુ આપ બિરાજે, છાજે ગતભય શેક. બલિ૦ ૩ કમઠા-સુરક મદ પ્રભુ ગાઢ્યા, ટાઢ્ય કેપ કે કોટ, લલના; અતિ અધિકાઈ આપકી દીસે, નિજ કર્મ શિરે દીની મેટ. બલિ૦ ૪ ઘનઘાતી પણ દૂર નિવારી, લહી કેવલ થયા સિદ્ધ, લલના જીવણ કહેજિન પાસ પસાયે, અનુભવ રસ ઘટ પીધ, બલિ૦ ૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન (પરમાતમ પૂરણ કલા.) વધતી વેલી મહાવીરથી, મહારે હવે હું થઈ મંગલ માલજે, દિન દિન દેલત દીપતી, અલગી ટલી હે બહુ આલ જાંજાલકે. વીર જિદ જગવાલ હ. ૧ તારક ત્રિશલાનંદને, મુજ મલિયે હો માટે સૌભાગ્યકે; કેડી ગમે વિધિ કેલવી, તુજ સેવીશ હે લાયક પાય લાગ્યકે. તારે જે તેહ માહરે, હેજે કરી છે વર વંછિત એહકે દીજે દેવ! દયા કરી, તુજ સંપત્તિ છે મુજ વલ્લભ તેહકે. વીર. ૩ સૂતાં સાહિબ સાંભરે, બેઠાં પણ હો દિનમેં બહુ વારકે, સેવકને ન વિસાર, વિનતી હે પ્રભુ એ અવધારકે. વીર. ૪ સિદ્ધારથ સુત વિન, કર જોડી છે, મદ મચ્છર છેકે, કહે જીવણ કવિ જીવને, તુજ તૈઠે હે સુખ-સંપત્તિ કેડકે. વીર. ૫ કલશ, (રાગ-ધનાશ્રી-ગાયો ગાય રે.) ગાયા ગાયા રે, મેં તે જિનગુણ રંગે ગાયા; અવિનાશી પ્રભુ ઓલગ કરતાં, આનંદ અંગ ઉમાયા રે. મેં. ૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ જીવણશ્રી વિજયજી. ધ્યાન ધરીને જિન સેવાસે, જેહ નરે નિત્ય ધ્યાયા; પરગટ પંચમગતિના ઠાકુર, તે થયા તે જ સવાયા છે. મેં૦ ૨ આ ભવ પરભવ વલીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલામેં જે જઈ વસિયા, તે માહરે મન ભાયા રે. મેં૦ ૩ મુનિ શશિ શંકર ચન, પરવત વર્ષ સેહાયા; ભાદો માસની વદિ આદ્યા ગુરૂ, પૂર્ણ મંગલ વરતાયારે. મેં૦ ૪ રાણકપુરમેં રહીય ચોમાસું, જગ જશ પડહ વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે, હૃદયકમલ જિન ધ્યાયારે. મેં૦ ૫ ભવદુઃખ વારક સક્લ ભદ્વારક, શ્રી હીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયારે. મેં૦ ૬. શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા; જીવણુવિજયે જિન ચોવીસે, ગાતાં નવનિધિ પાયારે. મેં , Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. (૧૯) શ્રી મેઘવિજયજી. (ગંગવિજય શિષ્ય.) (વીસી રચના૧૭૩૦-વજીરપુર.) તેમની વીસી પ્રત ન મળવાથી કલશ અત્રે આપવામાં આવ્યો છે. મળેથી બીજી આવૃત્તિમાં લઇશું. કલશ, ચ9 વસઈ જીણવરતણાં લાલા, સ્તવન કીધાં પ્રત્યે કઈ રે; જીતી જનમ પાવન થયાં લાલા, ગાયતાં જીન સુવિકઈ રે. શાસન પારેખ આસકરણજીનરાગી લાલા, વજીરપુર નગરને વાસી રે; તસ આગ્રહ ઈ કરી જીન સ્તવ્યા લાલા, પાતિક ગયા અતિ નાસીરે. શાસન સંવત સતર ઓગણચાલીસ ઈ લાલા, વજીરપુર યા ચઉમાસી રે; સકલ સંઘ નઈ સુખ કરૂં લાલા, શુણિઆ જીન ઉલ્લાસી રે. શાસન સકલ પંડિત શિર સેહર લાલા, લાભવિજય ગણિગિરૂ આરે; તસ સીસ પંડિત રાજને લાલા, ગંગવિજય ગુણ ભરિયા રે. શાસન તસ પદ પંકજ મધુકર લાલા, મેઘવિજય કહિ કેડી રે; એ ચઊવીસ તીર્થંકરા લાલા, ધ સુષ મંગલીક કેડી રે. શાસન Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવિજયજી. (૨૦) ન શ્રી નવિજયજી > >>>>)<>]<> <> <>> (વીસી રચના-૧૭૪ ઊતપુર ) શ્રી વિજયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી જ્ઞાનવિજયજીના શિષ્ય શ્રી નવિજયજીએ રોવીસી રચના ઊના સૌરાષ્ટ્રમાં કરી છે. તેઓશ્રીને જન્મ સંવત, સ્થળ તથા સ્વર્ગવાસ વગેરે જાણવામાં નથી. ચોવીસીના સ્તવને સુંદર રાગોમાં તથા ભાવવાહી છે. તેમની બીજી કૃતિ શ્રી નેમિનાથ બારમાસા સં. ૧૭૪૪ થરાદમાં બનાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધા છે. શ્રી ત્રાષભજિન સ્તવન. (લાલ દે માત મહાર-એ દેશી.) પ્રણમું આદિ જિર્ણદ જગજીવન જિણચંદ આજ હે સ્વામી રે, શિવગામી પાપે પુણ્યથી રે. ૧ હરખ્યા નયન ચકર, મેહ દેખી જિમ મેર; આજ હા સ્વામી રે, માચે રે સુખ સાચે રાચે રંગહ્યું . ૨ સુર નર નારી કેડિ, પ્રણમે બે કર જોડી; આજ હે સ્વામી રે, નિરખે રે ચિત્ત હરખે પરખે પ્રેમસું છે. ૩ ગાયે મધુરિભાસ, ખેલે જિનગુણુ રાસ આજ છે સ્વામી રે, ગાને રે જિન ધ્યાને તાને મેલવે છે. ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ગૂર્જર સાહિત્ય - રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, દેખી પ્રભુ મુખ નૂર, અદ્ભૂભૂત આણંદપૂર; આજ હૈા સ્વામી રે, વાધે રે સુખ સાધે લાધે જિમ નિધિ જી. ધન ધન તસ અવતાર, સુકૃત સફળ સંસાર; આજ હા સ્વામી રે, જિણે રે સુખદાયક નાયક નિરખીએ જી. સકળ સફળ તસ દીહ, ધન ધન તસ શુભ હુ; આજ જેણે રે ગુણલીણે સ્વામી સક્ષુણ્ણા જી. ७ શિવસ'પદ દાતાર, ગુણુગણણિ ભંડાર, આજ ડા સ્વામી રે, જાણી રે સુખખાણી પ્રાણી સેવીએ જી. જ્ઞાનવિજય ગુરુ સીસ, નયવિજય નિશિ; આજ॰ ગાવે ર્ શુભ ભાવે પાવે સંપદાજી. ૮ શ્રી શાંતિનાથ સ્તવન. રે (૨) (ઢાલ-દેશી-વિછીયાની.) સખી સેવે શાંતિ જીણુ દને, મન આણી અતિ ઉછાહ રે; એ પ્રભુની જે સેવના, તે માનવ ભવનેા લાડુ રે. સખી૰૧ સેવા જે એ જિન તણી, તે સાચી સુરતરૂ સેવ રે; એ જગમાંહિ જોવતાં, અવર ન એહવા દેવ રે. સખી૦ ૨ ભગતિ ભાવ આણી ઘણે, જે સેવે એ નિશદીસ રે; સલે સકલ મન કામના, તે પામે વીસવાવીસ રે. સખી ૩ ખિણુ ઈક સેવા પ્રભુ તણી, તે પૂરે કામિત કામ રે; માનુ ત્રિભુવન સ`પદા કરૂ, એ ઉત્તમ ધામ રે. સખી૦ ૪ જનમ સફલ જગ તેહના, જે પામ્યા પ્રભુની સેવ રે; પુણ્ય સફલ તસ પ્રગટીયાં, તસ જૂઠા ત્રિભુવન દેવ રે. સખી૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રી નવજયજી. શિવ સુખ દાયક સેવના, એ દેવના દેવની જેહ રે; પામીને આરાધશે, શિવ સુખ લહશે તેડુ રે. સખી ૬ ઈમ જાણી નિતુ સેવીએ, જિમ પહોંચે વંછિત કાંડી રે; જ્ઞાનવિજય બુધ રાયના, ઇમ શિષ્ય કહે કર જોડી રે. સખી॰ ૭ શ્રી તેમનાથ સ્તવન. (૩) (ધન બિંદલી મને લાગેા-એ દેશી.) ન વિઅણુ વદ ભાવશું, સાહિબ નેમિ જિંદ; મેારા લાલ ભાવશુનિત વદતાં, લીયે પરમાણુંદ મે॰ વિ॰ ॥૧॥ બ્રહ્મચારી ચુડામણિ, સાચા એ વડવીર, મેારા૦ મદન મત’ગજ કેસરી, મેરૂ મહી ધર ધીર. મે॰ વિ॰ ॥૨॥ રૂપઅનંતુ જન તણું, સાહે સહજ સતૂર, મેારા હરખે નયણે નિરખતાં, પસરે પ્રેમ પ ́ ુર, મા॰ ભિવ॰ ॥૩॥ ગુણુ અનંતા પ્રભુ તા, કહેતાં ન આવે પાર; મારા॰ નિરૂપમ ગુણગણ મણુિ તણેા, માનુ એ ભંડાર, મા॰ વિ૦ ॥૪॥ વદન અનેાપમ જિન તણું, એ મુજ નયણુ ચકેર, મેારા૦ નિરખી હરખે ચિત્તમાં, ઉમગે આનંદ જોર, મેા॰ વિ॰ પા અતુલિખલ અરિહંતજી, ભવભંજન ભગવત; મારા॰ કામિત પૂરણ સુરતરૂ, કેવલ કમલા કાંત. મા॰ વિ॰ ॥૬॥ રાજિતિ મન વાલ હા, યાદ્ગવ કુલ શણગાર; મે॰ નયવિજય પ્રભુ વદતાં, નિતુનિતુ જપ જયકાર. મારા૦ ભવિ॰ | Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, શ્રી પાર્શ્વનાથ સ્તવન. (આ અજુઆલી રાતડિ ૨-એ દેશી.) પ્રબલ પ્રભાવે પરગડો રે, પુરિસા દાણી પાસ ભવિયણ દે. કામ ગવિ સુરમણિ પરે રે, પૂરે વંછિત આશ વંદો વંદો રે સુજાણ. વંદ વંદે શ્રી જિન પાસ ભવિયણ વંદે. ના નીલકમલ દલ પરિભલે રે, દીપે તનું પ્રકાશ ભવિ. હરખે નયણે નિરખતાં રે, ઉપજે અધિક ઉલ્લાસ. ભવિ. મારા નિરખી નિરખી હરખીયે રે, સાહિત્ય સહજ સનર; ભવિ તેજ જલામ ઝલહજે રે, જાણે ઉગ્યે સૂર. ભવિ૦ ૩ા રત્ન જડિત વિરાજતાં રે, કુંડલ સોહે સનૂર ભવિ. માનું દોયે સેવા કરે રે, શશિ રવિ આવી હજૂર. ભવિ૦ ૪ મણિભવ મુગટ મનહરૂ રે, સોહે શિર ધર્યો સાર; ભવિ. માનું તારા પર રે, ચંદ એ સેવાગાર. ભવિ. પા સુંદર શિવરમણ વર્યો રે, પર જ્ઞાન અનંત; ભવિ. ચિદાનંદ ચિન મૂર્તિ રે, અકલંકી અરિહંત. ભવિ. In દા કામિત કામિતપૂર તેણે રે, પાપ તિમિર ભર ભાણ, ભવિ. નયવિજય પ્રભુ દરિશણે રે, નિત નિતુ કેડી કલ્યાણ ભવિ૦ ના Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવિજયજી. ૧૭૧ શ્રી મહાવીર જિન સ્તવન, (૫) (દેશી–પંચિડાની.) સુગુણ સનેહી વીરજી વિનતી રે, અવધારે શ્રી જિનરાય રે; દરિસણ દીઠે પ્રભુજી તુમતણે રે, અહ મન હરખ ઘણેરો થાય છે. સુગુણ ૧ નિરમળ તુમ્હ ગુણ ગંગાજળે રે, ઝીલી અહનિશિ મુઝ મન હંસ રે; નિરમળ હોયે કલિમલ નાસથી રે, ( પીલે કરમ મરમ ભર અંશ સે. સુગુણ૦ ૨ કેવલ કમલા કંત મનેહરુ રે, ભેટી ભાવે તું ભગવંત રે; માનું માનવ ભવ સફળ સહિ રે, પામ્ય વંછિત સુખ અનંત રે. સુગુણ ૩ દેવ દયાકર ઠાકુર જે મિ રે, તે ફળે સકલ મને રથ આજ રે; સેવક સેવા આણી ચિત્તમાં રે, પુરે મુઝ મનવંછિત કાજ રે. સુગુણ ૪ પ્રભુજી તુઝ મનમાં સેવા થકી રે, હું વસું એ તો મોટી વાત રે; પણ હું યાચું તુઝ ચિત્તમાં રે, જિનજી વસજો દિનરાત રે. સુગુણ ૫ પ્રભુજી તુઝ ચરણબુજ સેવના રે, સફળી ફળ ભવ ભવ દેવ રે, હે મુઝ તુઝ શાસનવાસના રે, વળી તુઝ ચરણ કમળની સેવ રે. સુગુણ ૬ ચરમજિણેસર ભુવન દિસેસ રે, પૂર સેવક વંછિત આશ રે, જ્ઞાનવિજય બુધ સીસ ઈમ વીનવે રે, નયવિજય આણું મન ઉલ્લાસ રે. સગુણ૦ ૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન ગૂર્જર સાહિત્ય અને તેમની કાવ્ય-પ્રસાદી ન ક - કલશ, (ગાઓ ગાઓ ભવિ ચકવીસે જીનરાય.) ઈણિ પરે જીનવરના ગુણ ગાતા, મન વંછિત સુખ થાય. ગાઓ૦ ૧ ગુણ અનંતા છનવર કેરા, મુજથી કેમ કહાય; તેહિ પણ નિજ શક્તિ ભકિત, કીધે સ્તુતિ ઉપાય. ગાઓ. ૨ નવર ગુણ ગાતાં અતિ, નિર્મળ વરતે અધ્યવસાય; પામે બેધિ બિજ સ્તુતિથી, ઈમ પ્રવચન સુહાય. ગાઓ૦ ૩ જનવરણની સુવર્ણ એ માળા, કંઠ ધરે રે સુહાય; નવનિધિ, રિદ્ધિ, સિદ્ધિ, સયંવર લમી, સહેજે વરે જ્યે આય. ગાઓ૦ ૪ સંપ્રતિ ગેમ સોરમ સરિખા, શ્રી વિજયપ્રભસૂરિરાય; તે ગુરૂ ચરણ કમળ સેવાથી, પામી અધીક પસાય. ગાઓ. ૫ સત્તર જંતાળે કારતિક માસે, શુદિ તેરસ સુખદાય; ઊન્નતપુરમાં જન ચેવિશે, ગાયા ધરી ઊછાય. ગાઓ. ૬ સકલ પંડિત શીર મુકુટનગીને, શ્રી જ્ઞાનવિજય બુધરાય; તે ગુરૂ પસાયે ચરણ જનના,નયવિજય ગુણ ગાય. ગાઓ૦ ૭ ઉનાળે કાર પામી અપીલભસૂરિરાજા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રી દાનવિજય. (૨૧) - - ULULUCULUCULUCULUCULUS શ્રી દાનવિજય. הכהכתבהל (૧૭પ, આસપાસ.) શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિ પરંપરામાં પંડિત તેજવિજયજીના શિષ્ય શ્રી દાનવિજયજીની વીસી અર્થ ગંભીર છે, તથા સુન્દર ભાષામાં રચાયેલી છે. તેઓશ્રીને જન્મ સંવત તથા સ્વર્ગવાસ સંવત મળતાં નથી. તેઓશ્રીની કૃતિ શ્રી લલિતાંગરાસ જંબુસરમાં સં. ૧૭૬૧માં રચે છે. તેમાં તેમની કાવ્ય ચાતુરી તથા વર્ણન શક્તિ જણાઈ આવે છે. તેઓશ્રીનાં પાંચ સ્તવનો અત્રે લેવામાં આવ્યાં છે. સંસ્કૃત, ૧ લલિતાંગ રાસ ૧૭૬ ૧ જ બુસર. ૩ ક૯પસૂત્ર ટીકા. દાન દીપિકા. ૨ કલ્યાણક સ્તવન. ૧૭૬૨ સુરત. ૪ મૌન એકાદશી દેવવંદન. શ્રી આદિનાથ જિન સ્તવન, (એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ.) મંગલ વેલી વધારવારે લાલ, જે જિનવર જલધાર. બલિહારી રે; મુજને તે ભાગ્યે મ રે લાલ, આદીશ્વર આધાર. બલિ; એ ત્રિભુવન જન તારણે રે લાલ, જગબંધવ જિનરાય. બલિહારી રે; એ. ૧ ભાણું આજ ઊગ્યા ભલે રે લાલ, સફળ થયું સુવિહાણ. બ; આજ દિવસ વત્યે આપણો રે લાલ, ભેટા ત્રિભુવન ભાણુ બલિ૦; એ ૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન ગુર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, આજ સહી મુજ આંગણે રે લાલ, સફળ ફલ્યે સહકાર. મ; મુહુ માગ્યા પાસા ઢલ્યા રે લાલ, જગવરત્યેા જયકાર. ખ; એ ૩ બલિહારી રે; આવી ગે. વૂડા ઘરે વારૂ પરે રેલાલ, મેાતિયડાના મેહ ચિંતામણિ હાથે ચડયું' રે લાલ, ગંગા મ; એ ૪ આજ ઉદધિ જિમ ઉલટયેા રે લાલ, હૈડે હર્ષી પ્રવાહ ખલિ; દાનવિજય પ્રભુ દેખતાં રે લાલ, દૂર ગયા દુઃખ દાહ. ૫૦ એ ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન. (૨) (વામાનન જિનવર, મુનિમાંહે વડા રે કે.) શાંતિજિનેશ્વર સુખકર, મૂરતિ તાહરી રે, કૈ મૂરતિ તાહરી; દીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે અમૃત પરે નીરખી નીરખી સંતાપ મિટે, સલે મને ૨ કે, મિટે વરસ ́તાં જલધાર, શમે જિમ ધ્રુવ વને ૨ કે. શમે૰૧ જિન ગંગાપરવાહ, ગિરીન્દ્રથી ઉતરે ૨ કે, ગિ તિમ સમતારસ અમૃત, જે સિંહુ દિશિ અરે રે કે, જાતિ તણાં પણ વૈર, જે દેખી તિમ ટલે ૨ કે, જે વાયે દક્ષિણ વાય, ધનાધન જિમ ફ્લે ૨ કે. ધના૦ ૨ રાગતણુ પણ ચિહ્ન, ન જેમાં દૈખિયે ૨ કે, ન દ્વેષતા તિહાં અંશ, કહા કિમ લેખિયે ૨ે કે, ૪૦ ဝ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાનવિજય. ૧૭૫ ' રાગદ્વેષ અભાવ, તિષ્ણે બુધ અટકલે ૨ે કે, તિ॰ વનિ પષે કહેા કેમ, આડા નીકલે ૨ કે. ૦૩ નીરખે સુરનર નારી, ફ્રી ફ્રી સ્નેહ શુ રે, ક્ પણ તિલભાર વિકાર, ન ઉપજે તેહ શુ ૨; ન એ લેાકેાત્તર અતિશય, ગૃહના સાંભળ્યેા ૢ કે, જે ચિંતવતાં જિન ચિત્ત, મહારસ ઉછાલ્યા રે કે. મ૦ ૪ સમતામય દલ લેય, માનું સહી એ ઘડી રે કે, મા આંખથી મહેલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે, ૩૦ અકલંકિત પ્રભુ મૂરતિ, ચંદ્રકલા જિસી રે કે, ચં૰ દાનવિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે. મુ॰ પ શ્રી નેમિનાથ જિન સ્તવન. (૩) (અનંત વીર્ જ અરિહંત સુણા મુજ વિનંતિ. ) એહુ અથિર સંસાર સ્વરૂપ છે ઇસ્યા, ક્ષણુ પલટાયે રંગ પતંગ તણા જિસ્યા; માજીગરની માજી જેમ ખૂટી સહી, તિમ સંસારની માયા એ સાચી નહીં. ૧ ગગને જિમ હરિચાપ પલક એક પેખિયે, ખિણુ માંહે વિસરાલ થાયે નિવદેખિયે; તિમ એહુ યોવન રૂપ સકલ ચંચલ અછે, ચટકા છે. દિન ચાર વિર`ગ હુએ પછે. ૨ જિમ કૈાઈક નર રાજ્ય લહે સુપના વિશે, હય હાથી મઢ મંદિર દેખી ઉલ્લસે; Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. જબ જાગે તવ આપ રહે તિમ એકલે, તેહ અદ્ધિને ગારવ તિલ પણ નહિ ભલે. ૩ દેખીતાં કિંયાક તણાં ફલ ફૂટર, આતાં સરસ સવાદ અંતે જીવિત હરાં, તિમ તરૂણ તનુજોગ તુરત સુખ ઉપજે, આખર તાસ વિપાક કટુક રસ નીપજે. ૪ એ સંસાર શિવાસુત એહવે ઓલખી, રાજ રમણ ત્રાદ્ધિ છેડી થયા પોતે રિખી; કર્મ ખપાવી આપ ગયા શિવમંદિરે, દાનવિજય પ્રભુ નામથી ભવસાગર તરે. ૫ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. (દેશી ગિહુંયડાની.) સકલ કુશલ તરૂ પિષવા રે, હાંજી જે જિનવર જલધર કહેવાય સુખકારી; જગ ગુરુ જિનરાજ સુખ૦, ભવજલધિ જહાજ. સુખ દીઠે મેં આજ સુખ૦, ફલિયાં સવિ કાજ. સુખમન વંછિત સુખ પૂરવારે, હજી સુરતરૂ સમ જેહને મહિમાય. સુ. ૧ સજલ જલદ જિમ સેહતીરે, હાંજી નિરૂપમ નીલવરણ જસ કાય; સુખશિર પર ઔદાયિની સમીરે, હજી ફણિ મણિ કિરણ ઝલકી ઝલકાય. સુવ ૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાનવિજય. ૧૭૭ ગરૂડ તણે ગરજારવેરે, હાંજી જિમ પન્નગકુલ પ્રબલ પલાય; સુ૦ તિમ પ્રભુ નામ પસાયથીરે, હાંજી સકટ વિકટ સકલ મિટ જાય. સુ૦ ૩ કમલાકરમાંહી કમલડાંરે, હાંજી જિમવિકસે દેખી દિનરાય, સુ॰ તિમ મુજ હિય ુ` હેજ શું રે, હાંજી હરખી હસે નીરખી પ્રભુ પાય. સુ॰ ૪ વામાનંદન વાલહારે, હાંજી જગદાન દ જિનવર રાય; સુ૦ દાનવિજય સુખિયા સદા રે, હાંજી પામી પાસ ચરણ સુપસાય. સુ॰ પ શ્રી મહાવીર જિન સ્તવન. (૫) (જાત્રા નવાણું કરીયે સલૂણા.) શાસનનાયક સુંદરૂરે, વધમાન જિનરાય, સકલ સુખસાયરૂ; જસ નામે નિત્ય નવ નવારે, મંદિર મંગલ થાય. સકલ૦ ૧ રંગમજીના સારીખારે, જેહશું ધર્મસ્નેહ, સકલ૦ અહનિશ દિલમાંહી વસેરે, જેમ મેરા મન મેહ. સલ૦ રાતી પ્રભુ ગુણ રાગ શું રે, માહરી સાતે ધાત; સકલ૦ વિધ વિધ ભાં તે વખાણીએ રે, જેહના જસ અવદાત. સકલ૦૩ તે જિનવર ચાવીસમારે, ગુણગણ-રથણુનિધાન; સકલ૦ મુજ ભવ ભાવઠ ભજિયરે, ભગત વચ્છલ ભગવાન. સકલ૦ ૪ સાહિમ ગુણ રંગે કરી રે, જે રાતા નિશદિશ; સકલ૦ તસઘર ર`ગ વધામણાં રે, દિન દિન અધિક જગીશ. સકલ૦ ૫ શ્રી તપગચ્છ શિરોમણિ રે, શ્રીવિજયરાજસૂરી’દ; સકલ૦ તાસ શિષ્યે એમ વિનવ્યારે, ચોવીસમા જિનચ’૪. સકલ૦ ૬ વમાન શાસન ધણી એ, સુખ-સંપત્તિ દાતાર; સકલ૦ સકલ મનાથ પૂરવા રે, દાનવિજય જયકાર. સકલ૦ ૭ ૧૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. (૨૨) m શ્રી જ્ઞાનવિમલસૂરિ. (ચેવીસી રચના-૧૭૫૦-આસપાસ.) શ્રી વીસા ઓસવાલ વંશમાં પિતા શ્રી વાસવ શ્રેષ્ઠિ તથા • માતા કનકાવતીના સુપુત્ર નાથુમલ્લને જન્મ સ′૦ ૧૬૯૪ માં ભિન્નમાલમાં થયા હતા. પતિ ધીવિમલ ગણુ પાસે દીક્ષા સં ૧૭૦૨ માં લીધી. નામ શ્રી નયવિમલ' રાખ્યું. શાસ્ત્રાભ્યાસ શ્રી અમૃતવિમલ ગણિ કવિરાજ તથા શ્રી મેરુવિમલ ગણિત કવિરાજ પાસે કર્યાં. વિ॰ સ૦ ૧૭૨૭ ધાણેરાવ ગામમાં . પંડિત પદ્મ શ્રી વિજયપ્રભસૂરિએ આપ્યું'. તેના ગુરુ ૧૭૩૯માં કાલધમ પામ્યા. તે વખતના સર્વાં ગીતા'એ એવા વિચાર કર્યું કે હાલમાં સવિજ્ઞ જ્ઞાનક્રિયા વૈરાગ્યાદિ ગુણ્ણાએ સ`પૂણ' અને સૂરિપદને યાગ્ય શ્રીમાન્ પ॰ નયવિમલજી ગણિ છે. તેથી તેઓએ શ્રી વિજયપ્રભસૂરિ મહારાજને તેમને સૂરિપદ અર્પણ કરવા વિનંતિ કરી તે તેઓશ્રી પાટણથી વિહાર કરી સડેસર (સડેર) ગામમાં પધાર્યાં ને સં ૧૭૪૮ માં કાગળુ સુદિ પાંચમને ગુરુવારે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાથી શ્રી મહિમાસાગરસૂરિજીએ આચાય પદ શ્રી નયવિમલગણિને આપ્યું. અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એવું નામ સ્થાપન કર્યું. શ્રેષ્ઠિવ નાગજી પારેખે પ્રદાન મહેાત્સત્ર કરી સધળા ખર્ચ કર્યો. મુખ્ય વિહાર સુરત, ખંભાત, રાજનગર, પાટણું, રાધનપુર, સાદડી, ધાણેરાવ, સિરાહી, પાલીતાણા, જુનાગઢ વગેરે સ્થળે કર્યાં હતા. શ્રીમાન મહે।પાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રીમાન મહાપાધ્યાય શ્રી યશોવિજયજી, તથા શ્રીમાન્ ૫૦ ઋÊિવિમક્ષ ગણિએ પ્રાયઃ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ. ૧૯૯ સાથે વિહાર કરતા હતા. તેઓશ્રીએ ધણા વખત શ્રી સિદ્ધાચલજીતી યાત્રા કરી હતી. ૧૭ અજન શલાકાઓ કરાવી હતી. સં ૧૭૮૨ માં ૫રચક્રભયને લીધે શ્રી સિદ્ધાચલજી યાત્રાને અંતરાય થયા તે વર્ષે ખંભાતમાં ચોમાસુ` રહ્યા હતા. તે ધણા સાધુઓને વાચકપદ, પતિપદ આપ્યું હતું. કિંવદન્તી છે કે એક સમયે શ્રી સિદ્ધાચલજીમાં શ્રી વિજયપ્રભસૂરિની હાજરીમાં મુખ્ય દેરાસરમાં તાત્કાલિક નવા ૪૫ કાવ્યે વડે ચૈત્યવન્દન કર્યું. તેઓ માટે અન્ય દનીએ પણ લખે છે કે - संस्कृतकवितायां कलिकाल सर्वज्ञबिरुद ધારિश्री हेमचन्द्रसूरिः, प्राकृतकवितायां तु श्रीमत्तपागच्छाचार्य farmarate श्रीमत् ज्ञानविमलसूरिः । .. સંસ્કૃત કાવ્ય કલિકાલસર્વાં શ્રી હેમચંદ્રસૂરિના અને પ્રાકૃત કાવ્યા તપાચ્છીય શ્રી જ્ઞાનવિમલસરિના, સંવત ૧૭૭૭માં સુરતવાળા પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલના સધ તેમના ઉપદેશથી કાઢયા હતા. તેમના જ્ઞાનભડાર ખંભાતમાં ખારવાડાના વિમલના ઉપાશ્રયમાં છે. તેઓશ્રીએ ૪૪ સજ્ઝાયાની રચના કરી છે. શ્રી તી માલા સ્તવનમાં સુરતથી નીકળી રાંદેર, ભરૂચ, કાવી વગેરેન' વર્ષોંન કરી સિદ્ધપુર, મહેસાણા અને અમદાવાદ થઈ છ મહિને સુરત પાછા પધાર્યાં તેનું વણુ ન દ્ર. હતા. ' ગુજરાતીમાં શ્તવા, સ્તુતિએ, સઝાયા, પદે આદિ ઘણાં રચ્યા છે. તેઓશ્રીએ મે ચે વીસી રચી છે. તેએ શ્રી પગલાંને ઘેરી શ્રી સુરત સંદપરા શ્રી નન્દીશ્વર દ્વીપના દહેરામાં છે. ૮૧ વષઁના ચારિત્ર પર્યાય પાળી ૮૯ વર્ષનું આયુષ્ય પુરૂં કરી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ખંભાતમાં ૧૭૮૨ આસો વદી ૪ ગુરુવારે પ્રભાતે અનશન પૂર્વક સ્વર્ગ પધાર્યા. અને તેર (૧૩) મણ સુખડ વડે ગ્રી તભન તીર્થના શ્રાવકોએ શ્રી જ્ઞાનવિમલસરિને અગ્નિ-સંસ્કાર કર્યો. ચાલીસ દિવસ સુધી આખા શહેરમાં જીવદયા પળાવી. તેઓશ્રી માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ (આનંદઘન પદ સંગ્રહ : ભાવાર્થ ત્રીજી આવૃત્તિ પા. ૧૬૩) લખે છે કે, “અમે એ વૃદ્ધ યતિયોના મુખે સાંભળ્યું છે કે શ્રીમદ્ જ્ઞાનવિમલસરિ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી સત્યવિજયજી ૫૦, એ ત્રણેએ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ દેરાસરમાં દિયોદ્ધારને વિચાર કર્યો હતો ને તેમણે કાલીકાનું આરાધન કર્યું હતું. શ્રી આનંદઘનજીના સ્તવનોને આશય જાણવા માટે શ્રી શાનવિમલસૂરિજીએ સુરતમાં શ્રી સૂર્યમંડણ પાર્શ્વનાથ દેરાસરમાં છ માસ પર્યત ધ્યાન ધર્યું હતું અને પશ્ચાત સ્તવનેને ભાવાર્થ લખ્યો છે.” આ સાથે શ્રીમના દસ સ્તવને તથા ત્રણ બીજા કાવ્ય મળી કુલ તેર કાવ્યો લીધા છે. વાચકે તેનું જરૂર પાન કરશે. તેઓશ્રીની ગ્રન્થ-રચના, (ગુજરાતી-વિભાગ.) ગ્રન્થનામ. ગ્લૅક-સંખ્યા, રચના સંસ્થળ૧ સાધુ વન્દના રાસ. ૪૮૫ ૧૭૨૮ ૨ શ્રી અર્બુદગિરિ સ્તવન. ૩ જબૂસ્વામી–રાસ.. ૧૭૩૭ ૪ શ્રી શાન્તિનાથ સ્તવન. ૫ નવતત્વ બાલાવબોધ. ૧૭૩૯ ૬ રણસિંહ રાજર્ષિ રાસ. ૩૫ ૮૧ ૫૦૦ ૧૭૪૦. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ. ૧૮૧ ૭ શ્રી જિનપૂજા વિધિ. ૮૧ ૧૭૪૧ ૮ શ્રમણુસૂત્ર બાલાવબોધ. ૧૭૪૩ ૯ બારવ્રત ગ્રહણ રાસ. ૧૭૫૦ અમદાવાદ, ૧૦ શ્રી ગેડીપાર્શ્વનાથ સ્તવન. ૧૫ ૧૭૫૫ ૧૧ તીર્થમાલા. ૧૭૫૫ ૧૨ દીવાળી ક૫ બાલાવબેધ. ૧૨૦૦ ૧૭૬૩ ૧૩ વીસ સ્થાનક તપ વિધિ. ૧૭૬૬ ૧૪ શ્રી સૂર્યાભ નાટક.. ૧૭૬૬ ૧૫ શ્રી મહાવીર સ્વામી સ્તવન. ૧૩ ૧૭૬૯ ૧૬ આનન્દઘન ચેવીસી. ટબ ૨૩૦૦ ૧૭૬૯ ૧૭ અધ્યાત્મ કહ૫ બાલાવબોધ. ૮૦૦૦ ૧૭૭૦ ૧૮ શ્રી ચન્દ્રકેવલી રાસ. ૭૬૦૦ ૧૭૭૦ ૧૯ પાક્ષિક સૂત્ર બાલાવબોધ ૫૫૦૦ ૧૭૭૩ ૨૦ રોહિણી અશોક ચન્દ્ર રાસ. ૧૭૭૪ સુરત. ૨૧ ઉપા. યશોવિજયજી કૃત સાડી ત્રણ ગાથા સ્તવન બાલાવબેધ. ૨૨ યોગદષ્ટિની સજઝાય. ૨૩ પર્યુષણ પર્વની સજઝાય. ૨૪ શ્રી જ્ઞાનવિલાસ. ૨૫ શ્રી સંયમ તરંગ. ઉપરાંત શ્રી સિદ્ધાચલજીના સંખ્યાબંધ સ્તવને રચ્યાં છે. સંસ્કૃત-વિભાગ, પ્રન્થનામ ક–સંખ્યા. રચના સંo ૧ શ્રીપાલ ચરિત્ર ગદ્ય ૨૦૦ ૦ ૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રવૃત્તિ. ૭૫૦૦ ૩ સંસાર દાવાનલ સૂત્રવૃત્તિ. ૧૨૫ ૪ પ્રશ્ન કાત્રિશિકા સ્તોત્ર બાલાવબોધ યુક્ત. ૩૦૦ ૫ નરભવ દૃષ્ટા પાયમાલા. ૫૫૭ ૧૭૪૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી આદિજિન સ્તવન (૧) ( ઢાળ–લલનાની) દિકરણુ અરિહંતજી, એલગડી અવધાર લલના; પ્રથમ જિનેસર પ્રણમીએ, વંછિત ફળ દાતાર લલના-આદિ૦ ૧ ઉપગારી અવની તળે, ગુણ અનંત ભગવાન લ; અવિનાશી અક્ષયકળા, વરતે અતિશય નિધાન લ॰-આદિ ૨ ગૃહવાસે પણ જેને, અમૃતફળ આહાર ૯૦; તે અમૃતફળને લહે, એ યુગનું નિરધાર લ॰. આદિ૦૩ વંશ ઇક્ષાગ છે જેના, ચઢતા રસ સુવિશેષ લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ દેખ લ નાભિરાયા કુળમ`ડણા, મેરુદેવી સર હંસ લ॰; ઋષભદેવ નિતુ વ’ક્રીએ, જ્ઞાનવિમળ અવત’સ લ૦ આદિ॰ પ આદિ ૪ શ્રી આદિજિન સ્તવન. (૨) ( મહાવિદેહ ક્ષેત્ર સુહામણુ –એ દેશી. ) પ્રથમ જિનેસર વક્રિએ, સારથ પતિ ધન નામ લાલરે; પૂર્વ વિદેહું સાધુને, દીધાં ધનનાં દાન લાલરે. પ્રથમ૦ ૧ યુગલ સુધર્મ સુર થયા, મહાખલ ભૂપ વિદેહ લાલરે; લલિતાંગ સુર ઈશાનમાં, સ્વય’પ્રભાસું નેહ લાલરે વા જઘરાય વિદેહમાં, યુગલ સેામિ દેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિ સેવ લાલરે. પ્રથમ ૩ પ્રથમ ર Page #236 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જ્ઞાનવિમલસરિ. અચુત અમર વિદેહમાં, વા નાભ ચક્ર ધાર લાલરે; છ જણ સાથિ સંજમિ, બાંધે જિનપદસાર લાલરે. પ્રથમ ૪ સવરિયમાં ઉપના, તિહાંથી ત્રષભ અવતાર લાલરે; ઈશ્યાગ ભૂમિ સેહામણી, આદિ ધરમ કહિનાર લાલરે. પ્ર. ૫ કુલગર નાભિ નરિંદન, મરૂદેવીને નંદ લાલરે; વૃષભ લંછન કંચન વને, સેવે સુરનર ઇંદ લાલરે. પ્ર. ૬ ગ્રહવાસે પણ જેહને, કલપમ ફૂલ બેગ લાલ, પાણી ખીર સમુદ્રનું, પૂરે સુરવર લેગ લાલરે. પ્ર. ૭ યુગલાં ધર્મ નિવારણે, તારણે ભવિજલ રાશિ લાલરે; જ્ઞાન વિમલસુરદની પુરે વંછિત આશ લાલરે. પ્ર. ૮ - શ્રી શાંતિનાથ સ્તવન. સુણો શાંતિ જિનેસર સાહિબા, સુખકાર કરૂણસિંધુ રે; પ્રભુ તુમ સમ કે દાતા નહિ, નિષ્કારણ ત્રિભુવન બંધુરે સુણ૦૧ જસ નામે અખય સંપદાહએ, વલી આધિતણી હોયે શાંતિ રે; દુઃખ દુરિત ઉપદ્રવ સવિમિટે, ભાંજે મિથ્યામતિ ભ્રાંતિરે. સુ૨ તું રાગ રહિત પણ રીઝવે, સવિ સજજન કેરાં ચિત્ત રે; નિરદ્રવ્ય અને પરમેશ્વરૂ, વિણ નૈહ તું જગ મિત્ત રે. સુ૩ તું ચકી પણ ભવચકને, સંબંધ ન કેઈ કીધ રે, તું તે ભેગી યેગી દાખિયે, સહજે સમતારસ સિદ્ધ રે. સુર ૪ વિણ તેડ્યો નિત્ય સહાય છે, તુજ કેન્નર આચાર રે, કહે જ્ઞાનવિમલ ગુણ તાહરા, લહિયે ગણવે કિમ પાર રે. સુપ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, શ્રી શાંતિનાથ સ્તવન, (૪) જંબુદ્વીપે ભરતમાં હા લાલ, રત્નપુરી અભિરામરે, દાિિસર વઢે. શ્રીષેણુ રાજા તેહના હૈા લાલ, યુદ્ધ કરતાં પુત્રને હા લાલ; દેખી દુષ્ટ સંસાર રે દાસર વા. વિષકજ દેવપુરા યુગલે થયા હૈ! લાલ, જ'બુઢીપે ભરતમાં હા લાલ, અકી કીર્તિ નૃપ નામ હા, દાને અમિત તેજ સુત તે થયા હૈ। લાલ, સુંધીને ચવ્યા હૈ। લાલ. ૧ સૌધમ્બે સુર થાય રે; દાને વૈતાઢયે રથનુ પુરે હા લાલ; જાતિમાલા રાણી તથુા હા. ૨ સયમ દિન છવીસ હા॰ દાને અંતે અણુસણુ આદરી હૈા લાલ, પ્રાણતલ્પે દેવતા હા લાલ; નામે થયા મણિચુલરે. દાને ૩ જ બુદ્ધીપ વિદેહમાં હેા લાલ, વિજ્યા રમણી શુભાપુરી હા લાલ, પામ્યા પદ બલદેવ રે, આયુ ચેારાશી લખ વ નું હેા લાલ. દ્વા૦ ૪ સેાલ સહસ રૃપ સાથ શુ હા લાલ, લીએ સયમ ધરી પ્રેમ રે. દાને અચ્યુત ક૨ે સુર થયા હૈા લાલ, તિહાંથી જ ખુ વિદેહમાં હેા લાલ; વિજ્યા મોંગલાવતી નામ રે, રત્ન સંચયા પુરી ભલી હૈ। લાલ. પ ક્ષેમકરતી કરૂ હા લાલ, રત્નમાલા તસ નાર રે; તસ ચુત વાયુદ્ધ થયા હૈા લાલ, ચક્રી થઇ વ્રત આદરે હેા લાલ, પાદાપગમી હાયરે દાને॰ ત્રીજે ત્રૈવેકે સુર થયા હૈા લાલ. હું Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ, * ૧૮૫ તિહાંથી જંબુ વિદેહમાં હે લાલ, વિજ્યા પુષ્કલાઈનામે રે; પુંડરીગિણનયરી ભલી હો લાલ, ઘનરથ તીર્થંકર તિહાં હે લાલ; પરીક્ષા સુરે કરી રૂ૫ રે, નિજ તનુ સાટે ઉગારીઓ હે લાલ; દાની બિરૂદ તિહાં લહ્યું હે લાલ, આપુ રાશી લખ પૂર્વ રેદાને એક લખ પૂર્વ સંયમી હે લાલ. દાને. ૭ જિનપદ સાધી રૂપડું હે લાલ, સર્વાથ થયા દેવ રે, તિહાંથી ચવી હત્થિણાઉરે છે લાલ, વિશ્વસેન અચિરા તણે હો લાલ. નંદન ગુણહ નિધાન રે; દાને. શાંતિ થઈ સવી ઈતિ તિહાં હો લાલ. ૮ શાંતિનામ તિણે કારણે હું લાલ, મૃગ લંછન મનોહારી રે. દા. એક ભવે પદવી બેહુ લહ્યા છે લાલ, પંચમ ચકી સલમા હો લાલ; જિનવર જગે જ્યકાર રે, દાને જ્ઞાનવિમલ ગુણથી સદા હો લાલ. ૯ શ્રી નેમિનાથ સ્તવન. (તીર્થ કરપદ બાંધિય-એ દેશી) ઇણ ભરતે અલાપુરિ, નૃપ વિક્રમ ધન નામિરે લાલ, સંયમ લઈ સુર થયા, સૌધર્મે શુભ કામરે લાલ; જિનવરને કરી વંદના. એ આંકણું. ૧ વિતાઢયે સૌરીપુરે, ચિત્ર ગતિ વિદ્યાઘારિ, મેરે લાલ દીક્ષાગ્રહી મહેંદ્રમાં, સુર સુખ પામ્યા સાર મેરે લાલ. જિન૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, સિંહપુરે અપરાજિત ભૂપતિ યમલા નામોરે લાલ; ઈગ્યારમાં સુર લેકમાં, સુરવર થયા ઉદાર મેરે લાલ. જિન ૩ હસ્થિરિ શેખ ભૂપતિ, સંયમ જિનપદ બાંધિ મેરે લાલ અપરાજિત સુરથી આવી, સૌરીપુરે નીરાબાધ મેરે લાલ. જિન ૪ સમુદ્રવિજય શિવાદેવીને સુત, શંખ લંછન જિર્ણોદ મેરે લાલ; અંજન વર્ણ બાવીસમે, અરિષ્ટનેમી બાવીશમે; જિનવર જ્ઞાન દિણંદ મેરે લાલ, જિનવરને કરૂવંદના. ૫ શ્રી નેમિનાથ જિન સ્તવન. (રાગ-આધા આમ પધારે પૂજ્ય-એ દેશી.) નેમિ નિરંજન નાથ હમારો, અંજનવર્ણ શરીર, પણ અજ્ઞાનતિમિરને ટાલે, જી મન્મથ વીર; પ્રણમે પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા; યદુકુલ ચંદા રાય માતશિવાદે નંદા. એ આંકણી. ૧ રાજિમતીશું પૂરવભવની, પ્રીત ભલી પેરે પાલી; પાણિગ્રહણ સંકેત આવી, તેરણથી રથ વાળી. પ્રણમે ૨ અબલા સાથે નેહ ન જેડ્યો, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહુ પ્રીત થઈ તે, કીર્તિ કેડ ગવાણ. પ્રણ૦ ૩ ચંદન પરિમલ જેમ જેમ ખીરે, વૃત એકરૂપ નવિ અલગ, એમ જે પ્રીત નિવાસે અહનિશ, તે ધનગુણ શું વિલગ. પ્ર. ૪ એમ એકંગી જે નર કરશે, તે ભવ સાયર તરશે; જ્ઞાનવિમલ લીલા તે ધરશે, શિવસુંદરી તસ વરશે. પ્રણો ૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ. શ્રી પાર્શ્વનાથ સ્તવન. જબૂદ્વીપે પિતનપુરમાં, અરવિંદ નામે રાજા રે; તાસુ પુરોહિત વિશ્વભૂત દ્વિજ, સુત મરૂભૂતિ ગુણ તાજા રે. ૧ પાસ જિનેશ્વર પુરિસાદાણી, એ આંકણી. શ્રાવક-ધર્મ આરાધે, અંતે કમઠિ શિલાલે ચાખે રે, કુંજર હો એ સ્ત્રીસ વરણા, કરણ મેહ વ્યાપે રી. પાસ ૨. અરવિંદ રાજઋષી દેખીને, જાતિસ્મરણ પામ્ય રી; કમઠ કુકડ અહિડં, સહસારે સુખ કારી . પાસ ૩ મહાવિદેહ વિદ્યુતગતિ નૃપ, તિલકાવતી તસરાણી રે; કિરણ વેગસુત સંયમ લઈ, લહે અશ્રુત સુખખાણ રે. પાસ. ૪ પૂર્વ વિદેહે વિદ્યાધરવર, સંયમ મારગ સાધારે; કમઠ જીવ સિંહે તે હણીઓ, મધ્ય ગ્રીવૈયકે સુખ લાધારે. પા. ૫ સુવર્ણ બહુ ચકી સુવિદેહે, સંયમ જિનપદ બાંધે રે; કમઠ જીવ વ્યાધે તે હણીઓ, પ્રાણુ તિ સુરસુ સમાધિ રે. પા૬ અશ્વસેન નૃપ વામા નંદન, નયરી વણારસી જેહની રે; નીલ વરણ અહિલંછન દીપે, આણ વહું હું તેહની રે. પાસ 9 પાસ જિનેશ્વર તેવીસમે જિન, જ્ઞાનવિમલ ગુણ ભરીઓ રે; બાંહિ રહિને સેવક તારે, અપરંપાર ભવદરીઓ છે. પાસ ૮ - શ્રી પાશ્વજિન સ્તવન, (રાગ-ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણી રે કે-એ દેશી.) પુરિસાદાણું પાસ કે આસ સફળ કરો કે આસવ, દાસતણી અરદાસ સદા દિલમેં ધરો રે કે સદા; Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, અપઇયા જેમ જલધર વિષ્ણુ જાચે નહીં રે કે વિષ્ણુ ॰, તેમ તુમ વિષ્ણુ હું એર ન જાચું એ સહિરે કે જાયું ૧ તુમ ઉપર એક તારી કરીને હું રહ્યો રે કે કરીને, સાહબ તુમ મુજ એક મે` અવર ન સંગ્રહ્યો રે કે અવર॰; સેવાની પણ ચૂક કદા પડતી નથી રે કે કદા॰, ઋદ્ધિ અન ત ખજાને ખેાટ પણ કે નથી રે કે ખાટ ભવિતવ્યતા પણ ભવ્ય અછે પ્રભુ માહરી રે કે અછે, તે જાણ્યુ નિરધાર કૃપા લહી તાહરી રે કે કૃપા લહી; ભવસ્થિતિના પરિપાક વિલંબ વિચે કરે રે કે વિલ ખ॰, સંઘયાક્રિક દોષ તણા અંતર ધરે રે કે તણેા. ૩ પણ તે નાવે કામ એ વાત નિવાત છે રે કે વાત, સેવક કેમ હાયે દૂર જે ખાના જાતિ છે રે કે ખાના; ભાલવિયા વિ જાય કે જે તુમ શિખવ્યા રે કે જે, પહેલા હુજ દેખાડી જેહને ડેલવ્યા રે કે જેને તે અલગા કેમ જાય નજર ધરો નેહની રે કે નજર, વંછિત આપી આસ સફળ કરો તેહની રે કે સફળ; જ્ઞાનવિમલ પ્રભુ ચરણસેવા નિતુ દીજીએ રે કે સેવા, સહજે ઉદય બહુમાન અધિક હવે કીજીએ રે કે અધિક॰ ૫ શ્રી મહાવીર જિન સ્તવન (૯) ( રાગ—આદર જીવ! ક્ષમા ગુણ આદર-એ દેશી) વદ્ધમાન જિનવરને ધ્યાને, વન્દ્વમાન સમ થાવે જી; વમાન વિદ્યા સુપસાયે, વમાન સુખ પાવે જી. વમાન૦ ૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ ૧૮૯ તુ ગતિ મતિ છતિ થિતિ છે માહુરો, જીવન પ્રાણ આધાર જી; જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગાર જી. વમાન૦ ૨ જે અજ્ઞાની તુમ મત સરિખો, પરમતને કરી જાણે જી; કહેા કાણુ અમૃતને વિષ સરીખું, મમતિ વિષ જાણે જી. વમાન ૩ જે તુમ આગમ સરસ સુધારસે, સીંચ્ચા શીતલ થાય જી; તાસ જન્મ સુકૃતારથ જાણા, સુર નર તસ ગુણુ ગાય છે. વન્દ્વમાન ૪ સાહિબ તુમ પદ પંકજ સેવા, નિતુ નિતુ એહુજ કયાચુ જી; શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર ભાખે, પ્રભુને ધ્યાને માચું જી. વર્ષોં માન પ શ્રી મહાવીર જિન સ્તવન. (૧૦) ( હમચડીની દેશી ) જ મૂઠ્ઠીપે અપરિત દેહ, ગ્રામાધિપ નયસાર; શ્રાવક ધમ આરાધિ સાહમે, એકપલ્ય સુર સારરે. હુમચડી. ૧ નામ મરીચિ ભરત તણે! સુત, મુનિ થઈ થયો ત્રિદ’ડી; લખ ચોરાશીપુ` આયુષા, ખંભલેાકે સુર માંડીરે. હુમચડી. ૨ એ'શીલાખ પુરનુ' જીવી, કૌશિક દ્વિજ સુત થયો દેવી, સૌધમે સુર પુષ્પમિત્ર દ્વિજ, ખાત્તરી પૂલખ જીવીરે હુમડી, ૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સૌધર્મ સુર અગ્નિોત દ્વિજ, ચોસઠ લખ પૂર્વ આય; ઈશાને અગ્નિ ભૂત વિજ લિંગિ, છપન્નપૂર્વ લખ આયા રે. હમચડી. ૪ સનત કુમારે ભારદ્વાજ, ચુંમાલીસ લખ પૂર્વ લખ આય; માહે કે સુર તિહાંથી બહભવ, અંતે ત્રીદંડી થાય. હમ. ૫ રાજ ગ્રહ વિશ્વભુતિ નૃપતિ થઈ, વર્ષ કોટિનું આય; વર્ષ સહસ ચારિત્ર નિયાણું કરી, મહાશુકે થાયરે. હમ ૬ ત્રિપૃષ્ઠ નામ હરિપિતન પુરિમા, ચુલશ વર્ષ લાખ આય; સાતમી નરકે સીંહચતુ નરકે, ભવભ્રમહિ બહુ થાય. હમ ૭ મહાવિદેહે પ્રીમિત્ર ચકી, કોટિ વર્ષ તપ કરતે; શુકે સુરવર તિહાંથી ભરતે, છત્રાપુરી અવતરતે. હમ૦ ૮ ચંદન નામે લાખ વરસને, પાલી સંયમ ભાર; લાખ ઈગ્યાર અસી સહસમાં, સહસણ, છ સંય પણુયાલા સંસાર રે. હમ. ૯ માસખમણથી સ્થાનક સાધે, બાંધિ જિનપદ કર્મ, પ્રાણિતસુર તિહાંથી કુંડનપુર, ગલે બહુ સંકેમેરે હમ ૧૦ ક્ષત્રિય કુંડ પુરિ સિદ્ધારથ, નૃપ ત્રિશલા માય; હરિલંછન કંચનવનિકાય, ઈમસગવીસભવ થાય રે. હમ- ૧૧ વર્ધમાન મહાવીર શ્રમણએ, નામ ત્રિણે સુખદાઈ જ્ઞાનવિમલથી જસ શાસન મહિમા, અવિચલ ઉદય સવાઈરે. હમચડી. ૧૨. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ. ૧૯૧ (૧૧) વૈરાગ્ય-પદ વાલમીયારે વિરથા જનમ ગમાયા, પર સંગત કર દર વિસિ ભટકા, પરસે પ્રેમ લગાયા, પરસે જાયા પરરંગ ભયા, પકું ભેગ લગાયા. ૧ –વિરથા જનમ ગમાયા. માટી ખાના માટી પીના માટીમેં રમ જાના, માટી ચીવર માટી ભૂષણ માટી રંગ ભીના૦ ૨ –વિરથા જનમ ગમાયા. પરદેશીસે નાતરા કીના, માયામેં લપટાના નિધિ સંયમ જ્ઞાનાનન્દ અનુભવ, ગુરુ વિન નહી તરાના રે ૩ વાલમિયા વિરથા જનમ ગમાયા. તીર્થયાત્રા સ્તવન પ્રશસ્તિ. (૧૨) રચના સ ૧૭૫ અનુક્રમે ધરા ભણી ચાલતાં સુણિ સુંદર, વાંઘા તીર્થ વિવેક સાહેલડી. મહિસાણે રાજનગર પ્રમુખે સુણ સુંદરિ, શ્રી જિનકેરાં કામ સાહેલડી. પ્રભુમિ પ્રેમઈ હિતલાં સુણ સુંદર, સુરત બંદર નામ સાહેલડી ૭૭ વિધિયું છરી પાલતાં સુણ સુંદર, ષ માસે કરી યાંત્ર સાહેલડી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી જ્ઞાનવિમલસૂરિ સાથર્યું સુણ સુંદરિ, વંદી સફલ કરે ગાત્ર સાહેલડી ૭૮ સાત ખેત્રઈ વિત્ત વાવતાં સુણ સુંદરિ, ઉચિત પ્રમુખ કરે ગાત્ર દાન સાહેલડી. શાસન શોભા દાખવી સુણ સુંદરિ, * નિજ વચનનું રાખ્યું મામ સાહેલડી ૭૯ ઠામિ ઠામિ પૂરી ભાવના સુણ સુંદર, પૂજા સત્તર પ્રકાર સાહેલડી., દેવદ્રવ્ય વૃદ્ધિ દાખતા સુણ સુંદરિ, સફલ કર્યો અવતાર સાહેલડી. ૮૦ સંવત ૧૭-સત્તર પંચાવને ૫૫ સુણ સુંદરિ, સફલ મરથ સિદ્ધ સાહેલડી. ષ્ઠ શુકલ દશમી દિને સુણ સુંદરિ, એ તીરથ રચના કીધ સાહેલડી ૮૧ શ્રી અશોક રોહિણું–રાસ.. (રચના સં૦ ૧૭૭૪ સુરત.) આદિજીમ અંજના નિર્મળ થકી, વધે નયણે તેજ તિમ મતિ દીપે દેખી ઈ, સકલ વસ્તુ ગુરુ (જ. ૫ ગુણ મણિ રોહિણુ રોહણ, ચલ ભૂમિકા સમાન; રેહિણી નામે જે થઈ, તાસ પ્રબન્ધ કહું આન. ૬ સુણતાં શ્રવણે સુખ હેઈ, ભણતાં નાવે શેક; આપન હિતને કારણે, સદા કાલ બિડું લેક૦ ૭ ધર્મ ધર્મ ભાખે સહ, પણ પરમાર્થ ધર્મ, આત્મભાવિ આચરણ કરે, દૂર કરઈ સવિ કર્મ ૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ. અન્તે— હવે શ્રી આનંદવમલસૂરિ તણા, વડસીસ જેરે ધરમસિંહ અણુગાર રે. વયરાગી ગીતારથ ગુરુ ગુણુ રાગીઆરે, સ ંવેગી સિણગાર રૂ. ૬ —ધન ધન મુવિહિત તપગચ્છ સાધુ પરંપરા રે, તસ સીસ ણિ જયવિમલ નામે ભલારે, કીર્તિ વિમલ કવિ શિસરે. શ્રીનયવિમલ દિવ તેના સીસ સેાભાગીઆરે, શ્રીપીર વિમલ વિશેષ ૨. ૭ ધન ધન........ સીસ તેહના નયવિમલ નામે કવિરે, વિનયી વહે ગુરૂ આણુરે. ઊપ સંપદથી તેણે આચારી જ પદ લીધુ ૨, લડી શ્રી વિજય પ્રભસૂરિ આણે રે. ૮ નામ લઘુ તેણે જ્ઞાનવિમલ ઇસ્યુ ધન ધન........ ઢાલ અંધ એ ભિવ જણને ભણવા ભણી રે, રે, તેણે એ રચિયા રાસ રે, ૧૯૩ ૪ ७ ७ ૧ સંવત યુગ-મુનિ મુનિ વિધુ વષ' નામથી ૨, જેહથી હાઈ બુદ્ધિ પ્રકાશ રે. (૯) ધનધન... ૧૩ સૂરત બંદર પાસ રે, સૈયદપુરામાં તિલકને સરિખું રે, તિહાં રહી ચૈામાસ રે. ૧૦ ધન ધન........ વિમલ શાન્તિ જિન ચરણ સેવા સુપસાયથી રે, માગસર સુદ્ધિ જ્ઞાન પંચમી દીન મનારથ સિદ્ધરે. સંપૂરણ એ કીધરે, સોહામણેા રે, મનહુ ૧૧. ધન ધન........ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. (૨૩) - - - - - જે શ્રી કેશરવિમલ (ચોવીસી રચના-સં. ૧૭૫૦–માંગરોળ.) શ્રી તપગચ્છમાં શ્રી શાંતિવિમળના શિષ્ય આ મુનિ થઈ ગયા છે. તેમની વીસી ભાવવાહી ને સુંદર છે. તેઓશ્રીની બીજી ગ્રંથ રચનામાં બે ગુજરાતી કૃતિઓ જણાય છે. તેમાં સૂકતમાલાના પદ મેઢ કરવા લાયક છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા સૂકિતમાલાના બે કે આપવામાં આવ્યા છે. ૧ વીસી સંવત ૧૭૫૦ ૨ સૂકિતમાલા સંવત ૧૭૫૪ ૩ વંકચૂલરાસ , ૧૭૫૬ શ્રી ઋષભજિન સ્તવન. (૧) (લાડીલે લાખેણી લાડી વખાણે આ-એ દેશી.) સહીયાં ત્રઢષભજીણુંદણું મન લાગ્યું, ચેલ તણી પરે રંગ લાગે છે. મેરું મન રાતું એ પ્રભુ રાગે, જેહવું હીર કરમજી રાગે છે રાત દિવસ જે પ્રભુ મુખ આગે, મીન ર્ફે રમે નીર અથાગે છે. ૧ સહીયાં મેહે મેરા ચંદ ચકેરા, જીમ કેયલ વલી સહકારા હે; તિમ પ્રગટે બહુનેહા મેરા, એહ મૂરતિ શું અધિ કેરાહે. ૨ સહીયાં Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશરવિમલ. - ૧૯૫૮) શેભા દેખી પ્રભુ મુખ કેરી, આંખલડી ઉલસે અધિ કેરી હે; જાણું જે કીજે સેવા ભલેરી, ટાળે દૂર ભવની ફેરી છે. ૩ સહીયાં મેહનમૂરતિ મોહનગારી, એ સમ નહી જગ ઉપગારી હે; એ હીજ સાચી કામણગારી, જિણે વશ કરી મુગતિ ઠગારી હે. ૪ સહીયાં છમ છમ દેખું મન નિહારી, તિમ મુજ મન લાગે પ્યારી હે એહ મૂરતિ દેખો મને હારી, દરીસણની જાઊં બલિહારી છે, - ૫ સહીયાં નાભિ નરેસર કુલ અવતારી, મરૂદેવી માતા જેણે તારી હે; સુનંદા સુમંગલા વરી જેણે મારી, યુગલા ધર્મ નિવારી હે. ૬ સહીયાં રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર કેવલ ધારી હે; શેત્રુ જાગિરિવર પ્રભુ પાઉ ધારી, મહિમા અનંત વધારી હે. ૭ સહીયાં, રૂષભ અનેસર મૂરતિ સારી, શેત્રુંજા ગિરિવર શેભાકારી હે; કેસરવિમલ કહે જે નર-નારી, પ્રણમે તે જગ જયકારી હે. ૮ સહીયાં શ્રી શાંતિનાથ સ્તવન. (દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ-એ દેશી.) સાંભળ હે પ્રભુ સાંભલ શાંતિ જિર્ણોદ, વિનતિ હે પ્રભુ વિનતિ હાર મન તણી; Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી પૂરણ હો પ્રભુ પૂરણ મનની આશ, પાયે હો પ્રભુ પામે મેં તું સુરમણિજી. ૧ તુજ શું હો ભુખ તુજ શું લાગ્યું મન, નેહી હો પ્રભુ નેહી મેહા મોર જયંજી; લેચન હો પ્રભુ ભેચન તુજ મુખ દેખી, હરખે હો પ્રભુ હરખે ચંદ ચકેર ન્યું છે. ૨ તુજશું હો પ્રભુ તુજશું સાચો પ્રેમ, પંકજ હો પ્રભુ પંકજ રવિ ર્યું ઉલ્લજી ; તું પણ હો પ્રભુ તું પણ સુપસન્ન થાય, સુખકર હો પ્રભુ સુખકર જે મુજ મન વસ્યા. ૩ કીજે હો પ્રભુ કીજે મુજશું હેત, સાચી હો પ્રભુ સાચી પ્રીત મનમાં ધરી; સેવા હો પ્રભુ સેવા તે પરમાણુ, જાણું હો પ્રભુ જાણું તે જાણી ખરીજી. ૪ હે જે હો પ્રભુ હે જે હૈયે, ધરી આપ, દીજે હો પ્રભુ દીજે વાંછિત સુખ ઘણાં; દરસણ હો પ્રભુ દરસણ દઈ દેવ, પૂરે હો પ્રભુ પર મરથ મન તણાજી. ૫ અચિર હો પ્રભુ અચિરાનંદન દેવ, જાણી હો પ્રભુ જાણી વિનતિ જગધણી; કેસર હો પ્રભુ કેસર કહે જિનરાય, દીજે હો પ્રભુ દીજે દરીસણ મુજ ભણીજી ૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશરવિમલ. શ્રી નેમિનાથ સ્તવન, () (વર્ધમાન જિનવર વરદાયી–એ દેશી) સાંભલ સ્વામી ચિત્ત સુખકારી, નરભવ કેરી હે તુજ નારી; પ્રીતિ વિસારી કાં પ્રભુ મેરી, કયું રથ ફેરી જાઓ છોરી. ૧ તેરણ આવી શું મન જાણી, પરિહરી મારી પ્રીતિ પુરાણ કિમ વન સાધે વ્રત લીયે આધે, વિણ અપરાધે શ્વે પ્રતિબંધે. ૨ પ્રીતિ કરી જે કિમ તોડી છે, જેણે જસ લીજે તે પ્રભુ કીજે; જાણ સુજાણુજ તે જાણજે, વાત જે કીજે તે નિવહી જે. ૩ ઉત્તમ હી જે આદરી છેડે, મેરૂ મહીધર તે કિમ મંડે; જે તુમ સરીખા સયણજ ચૂકે, તે કિમ જલધર ધારા મૂકે. ૪ નિગુણ ભૂલે તે તે ત્યાગે, ગુણ વિણ નિવહી પ્રીતિ ન જાયે; પણ સુગુણુ જે ભૂલી જાયે, તે જગમાં કુણને કહેવાયે. ૫ એક પખી પણ પ્રીતિ નિવાહ, ધનધન તે અવતાર આરહે; ઈમ કહીનેમશું મલી એકતારે, રાજુલ નારી જઈ ગિરનારે દ પૂરણ મનમાં ભાવ ધરેઈ, સંયમી હોઈ શિવસુખ લેઈ નેમશું મલીયાં રંગે રલીયાં, કેસર જપે વંછિત ફલીયાં. ૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન. (૪) (નમે રે નમે શ્રી શેત્રુંજા ગિરિવર–એ દેશી) સુણ સાહેબ પ્રભુ પાસ જિનેસર, નેહ નજરથી નિહાલ રે; તજ સાનિધ્યથી હેલાં લહીયે, દિનદિન મંગલ માલ રે. સુણ૦ ૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. કારણ મહીયલે શિવસુખ કેરો, એક તુંહી જ જિનરાજ રે જયું વ્યવહાર સદા જગજનને, વરતાવણ દિનરાજ રે. સુણ૦ ૨ મોહ વશે તુમ છેડી જે જન, અવર સુદેવકરી જાણે રે; સજલ સરોવર છેડી તે મન, મૃગજવશું સુખ માણે રે. સુણ૦ ૩ દર્શન ભેદે તું બહુ રૂપી, પરમારથ એક રૂ૫ રે સ્ફટિક મણિ ક્યું વરણ ઉપાધે, આભાસે બહુ રૂપ રે. સુણ૦ ૪ ભવ દુઃખ ભંજન તું જગરંજન, તુંહી નિરંજનદેવ રે, કહે કેસર પ્રભુ પાસ જિનેસર, દીજે તુમ પદ સેવ રે સુણ પ શ્રી મહાવીર જિન સ્તવન. (સાંભળજે મુનિ સંજમ રાગે, ઉપશમએણે ચડીયા રે—એ દેશી) વીર ને સર સુણમુજ સ્વામી, વિનવીયે શિરનામી રે; તું પ્રભુ પૂરણ મનહિત કામી, તું મુજ અંતરજામી રે. વીરજીનેસર સુણ મુજ સ્વામી. ૧ એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કેણ કહીએ રે; ભગતિ કરતાં જે તું રીઝે, તે મનવાંછિત સીઝે રે. વીર કનેસર૦ ૨ તુજ હિતથી સુખસંપદ આવે, દાલિદ્ર દૂર ગમાવે રે, જગબંધવ જન તુંહી કહાવે, સુરનર તુજગુણ ગાવે રે. વીર નેસર૦ ૩ તું પ્રભુ પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે; ગિરૂઆ સેવા ફલ નવિ જાવે, સેવી જે ઈણભાવે રે. વીર અને સર૦ ૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશરશિવમલ. ત્રિશલા નંદન વીર જીનેસર, વિનતડી અવધારીરે; કેસર જપે દિરસણુ દીજે, દુરગતિ દૂર નિવારી રે. વીર જીનેસર સુણ મુજ સ્વામી ૫ કેશ (૫) (આજ મ!હરે આંગણે કાં, જાણું સૂરતફ ક્લીએ રી—એ દેશી ) (રાગ-ધનાશ્રી) સેવાને ? ભિવ સેવાને, ચાવીસે જીનરાયા છે; ભવ ભયવારક શિવસુખ દાયક, ત્રિભુવન માંહિ સુહાયા છે. સેવાને ? ભિવ સેવાને ૧ પૂરવ પુણ્ય લહી અવતરીયા, ચૌદ સુપન કહી જાયા છે; ચાસર્ડ ઇંદ્ર મિલી બહુ ભગતે, મેરૂ શિખર નવરાયા છે. સેવાને ૨૦ ૨ અનુક્રમે પૂરવ પુણ્ય વશે કરી, રાજલીલા ભાગ ભાગવી વરદાને વરસી વ્રત લીલા ૧૯૯ તપ કરી ધન યાતિ મલ ટાળી, ઉજ્જવલ સમવસરણે બેઠા પ્રભુ શાલે, ચાવીસે ચોત્રીશ અતિશય જે પ્રભુ રાજે, પાંત્રીસ મધુર ધ્વનિ પ્રભુ દેશના ગાજે, પ્રભુતા વરનારી એ; અવધારી છે. સેવાને ૨૦ ૩ કેવલ પાયા છે; જીનરાયા છે. સેવાને ૨૦ ૪ વચન વિરાજે છે; અધિકી છાજે એ. સેવાને ૨૦ ૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ જૈન ગૂર્જર સાહિત્ય રને અને તેમની કાવ્ય-પ્રસાદી. પૂજે પ્રણમે જે પ્રભુ સમરે, ધ્યાને ધ્યાવે જુગતે છે; દુઃખ દેહગ તસ દૂર પણાસે, જે સેવે જીન ભગતે બે. સેને ૨૦ ૬ ઈણિ પરે ચોવીસે જીન ગાયા, ભાવ ભગતિ પરસંગે બે સતર પચાસે રહી ચોમાસે, માંગરેલ મનરંગ બે. સેને રે. ૭ તપગચ્છ સિંધુ સુધાકર સરીસા, શ્રી વિજયપ્રભસૂરિંદા બે તસપટ્ટ ગયણ પ્રભાકર ઊદયા, શ્રી વિજય રત્નમુણિંદા બે. સેને રે. ૮ તેહતણે રાજે પંડિત વર, શાંતિવિમલ ગુરૂરાયા છે; તસ બાંધવ બુધ કનકવિમલગુરૂ, સુરગુરૂ બુદ્ધિસવાયા છે. સેને રે ૯ તાસચરણ પંકજ સુપસા, કેસરવિમલ ગુણ ગાયે બે ભણે ગુણે જે જીનવરનાં ગુણ, જન્મ સફલ તસ થાય છે. સેને રે ભવિ સેવોને ૧૦ – – ઈમ વિશ્વનાયક જુગતિદાયક, શુક્યા ચોવીસ નવરા, જનરૂપ રતિવર સયલ તિવર, શ્રી વિજય રત્નસૂરિશ્વરા; તસ તણે રાજે કવિ વિરાજે, શાંતિવિમલ બુધ સિંધુરા, તાસ સીસ કેસરવિમલ કહે છના, સર્વ સંઘ મંગલકરા. સૂક્તિમાલાના ૩૭ ઈદેમાંના બે છંદે. (૧) સકલ કમ વારી, મિક્ષ કર્માધિકારી, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨ ) શ્રી કેશરવિમલ. ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાન ધારી; ભવિજન નિત સેવે, દેવ તે ભક્તિ ભાવે, ઈહજ જીન ભજતાં, સર્વ સંપત્તિ આવે. (૩૭) ભવ વિષય તણાં જે, ચંચલા સૌખ્ય જાણી, પ્રિયતમ પ્રિય ગા, ભંગુરા ચિત્ત આણી; કરમ દલ ખપેઈ, કેવલજ્ઞાન લેઈ, ધન ધન નર તેઈ, મોક્ષ સાધે છે કે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી, (૨૪) થી શ્રી માણિક્યવિજ્યજી મ. ચોવીસી-૧૭૫-આસપાસ. વાચક શ્રી શાંતિવિજયજી શિષ્ય શ્રી ખિમાવિજયજીના શિષ્ય શ્રી માણિકવિજયજી થયા. તેમને જન્મ સમય વગેરે મલતે નથી. તેઓશ્રોની બે કૃતિઓ જાણવામાં આવી છે. આ સાથે તેમના પાંચ સ્તવને સુંદર રાગમાં રચાયેલા આપ્યાં છે. ૧ શ્રી નેમરાજુલ બારમાસા. સં. ૧૭૪ર વૈશાખ સુદ ૩ રવિવાર, ૨ પર્યુષણ પર્વ વ્યાખ્યાનની સજઝાય. ૩ ચોવીસી. શ્રી કષભદેવ સ્તવન. (માનતિ કાગલ એકલે એ—દેશી.) પ્રથમ જિસેસર પ્રાણા, જગ વાલ્વ વારૂ આ અમહિઆ ગેહરે, જળ, ભકતિ કરૂં ભલી ભાતમ્યું જગ સાહેબજી સસનેહ રે. ભગવાલા વારૂ. મેહિ રહ્યો મનડે દેખવા હે રાજિ. (આંકણું) ૧ / આંખજ અલ ઘણે જ , દેખણ તુમ દીદાર રે. જ ઘડીય ઘડી નિત સાંભરો જ, સાસમાં સો વાર. જ૦ ૦ ૫ ૨ / મૂરત મેહન વેલડી, જળ, સોહે અધિક સનર છે. જ; Page #256 -------------------------------------------------------------------------- ________________ થી માણિજ્યવિજયજી. ૨૦૩ ભવિજન વંછિત પૂરવા જ ; ક૯પતરૂ અંકુર રે જ૦ મે૩ ટેક ધરી એક તારસુ જ, કરતા તુમસ્યુ પ્રીત રે જ0; નિરમલ હો આતમા જ, લહિઇશું યશ સુરી તરે જ મેજા પરમ પુરૂષ પરમેસરૂ જ, જગ બંધુ જગનાથ રે જ0; કહે માણિકય કરજેડીને જ, જય જય જિનવર સાથ રે જ | મે | ૫ | શ્રી શાંતિનાથ સ્તવન. ( કાંબલી મેહલે ને કાન જી રે–એ દેશી.) શાંતિ જિણેસર સેવતાં રે રાજિ, ઘરમાં હુઈ શુભ શાંતિ, ભાતભ આરાધતા રે, અશિવ તણું ઉપશાંતિકે. સહિજ સલૂણુ સાંત રે. રાજિ. ૧ (આંકણી) ગજ પુર નિયર નરેસરૂરે, અચિરા માત મલારકે; વિસ્વસેન નુપ કુલ તિરે, વિસ્વર મા ભરતાર કે. સહિ. ૨ નયણુ કમલ દલ સરિખાં રે, કેશર વરણી કાયકે; મુખ મટકે મન મહિઉરે, સુરત અજબ સોહાયકે. સહિ૦ ૩ મસ્તક મુગટ સોહામણે રે, કોને કુંડલ સારકે; કર કડલી રતને જડી રે, ગલે મુગતાફલ હાર કે. સહિ. ૪ જિનવર ચકી સંપદારે, ભેગવિને ભગવંત કે; મુગતિ મેહલ પધારીયા રે, માણિકમુનિ પ્રણમંત કે. સહ૦ ૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી નેમિનાથ સ્તવન, (૩) (બાદરિયાની બેટી કાગલ મોકલિ જે–એ દેશી.) સોરિપુર નગર સોહામણે જે, તિહાં સમુદ્રવિજય નૃપ સાર જે શિવા દેવિ રાણી તેહને જે, રૂડી રંભ તણુિં અણુ હાર જે. | નેમ નગીને મુઝ નિવાલ હો જે. (આંકણી) ૧ તાસ કુખે કમલા હિંસલે જે, અવતિરિઆ નેમિકુમાર જે; બ્રહ્મચારિ સિર સેહરો જે, તસવંતમાં સિરદાર જે. નેમ૨ કેલ કરતાં કૃષ્ણગોપીકાં જે, કબુલા પ્રભુ ઘર ભાર; ઉગ્રસેન રાય બેટડિજે, કીયે તેવસ્ય લગન વિચાર જે. નેમ ૩ જાન લઈ સબલઈ સાજણ્યું જે, પ્રભુ આ તેરણ બારો; પશુઆ પિકાર સુણી ચાલિયા જે, લીધે સંજમ ભાર જે. એમ. ૪ રાજુલ રાણી કે સંચરી જે, જઈ હિતિ ગઢ ગિરનાર જો; મુગતિ મહેલમાં મોકલ્યા, પ્રભુ માણિક મહતગાર નેમ૫ શ્રી પાશ્વનાથ સ્તવન. (મુહતિ તે મુદ્દા સહિરને રે–એ દેશી.) પુરીસા દાણી પાસજી, પ્રભુ પાયનમું નિત મે રે; પરતખ પરતા પુર, સુરનાયક સારે સેવરે. પુરીસા દા. ૧ પુરવ પુન્ય પસાઉલે, તુમ દુરલભ દરિસણ દીઠું રે હિયડા કુલ ઉલસ્યાં, મુઝ લોચન અમીય પઈડું રે. પુરી૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી માણુષિાવજયજી ૨૦૫ રોગ સોગ ચિતા સહુ, દુઃખ દાલિદ્ર સંકટ નીઠું રે; ઈત ઊપદ્રવ આપદા, ગયું અશુભ કરમ અતિ ધીઠું રે.પુ૩ અમૃતપાન થકી ભલું, પ્રભુ દરીસણ લાગે મીઠું રે; પુણ્ય દસા પ્રગટી હોં, કયું પાતિક ચૂરી પીઠું રે. પુ. ૪ વંછિત કમલા મઈ વરી, એ તે પામી મંગલ માલ રે; સંખેસર પ્રભુ ભેટતાં, મણિ માણિક રંગ રસાલે રે. પુ. ૫ શ્રી વીર જિન સ્તવન. (ગેરી માહરી પાડે જાઓ પાલી ખેતરાણે ઉતર્યા–એ દેશી.) પ્રભુ માહરા પમપાલ, મહિર કરી મુઝરો લીએ; સમરથ દિન દયાલ, અરજ સુણું દરિસણ દિ. ૧ રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણુંદાઈ; ચરણ કમલ સુખ કંદ, પિખી પાપ સિંકદઈ. ૨ કેશરિ લંછન જાસ, કેસર વરણે વિરાજ તે; મંગલ લછિ નિવાસ, સેવક નિરે નિવાજ તે. ૩ ત્રિશલાસુત વડવીર, ધીર ગુણે સુરગિરિ જિ; જલનિધિજિમ ગંભિર, મુનિજનનિ મનમેં વ. ૪ સંપ્રતિ શાસન ઈસ, ચરમ જિનેસર વાદિઈ; શ્રી ખીમાવિજય બુધ સિસ, કહે માણિક ચિત નંદિઈ. ૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી | (૨૫) છે શ્રી સૌભાગ્યવિજયજી. છે | (ચોવીસી રચના-૧૭૫૦ આસપાસ. ) શ્રી સૌભાગ્યવિજયજીની ગુરુપરંપરા જાણવામાં નથી. તેઓશ્રીની બીજી સાહિત્ય-રચના પણ જણાતી નથી. તેઓશ્રીની ચેતવણી રચના સારી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે – શ્રી ત્રષભજિન સ્તવન, હષભજન ગજપુર પધાર્યા, સુર કરઈ મહોચ્છવ સાર રે; દેવદુંદુહિ નાદ વાજઇ, હો જય જયકાર રે. કાષભ૦ લેઈ સંજમ ૫હવી વિચરઈ ગામ નગર પુર ઠામરે, કઈ હય-ગ-રયણ સુખાસણ, આપ કન્યા અભિરામરે. ૧ ઋષભ૦ કતક રયણ ભરી થાલ દિઇ, નહીં તેમનું કામ રે; બાહબલ પુત્ર સોમયશા સુત, શ્રેયાંસરાય તસ નામ રે. અષભ૦ જાતિ-સમરણ દાન જાણું, પધારવ જિન નિજ ધામ રે; સેલડી રસ સુધ વિહરાવ, પારણું પ્રથમ હુઉં સામિ રે. ૩ ઋષભ૦ સાઢી બાર કેડિ રાયણ વઠી, પંચ દિવ્ય દુદુહિ નાદ રે; અહે દાન જ મહોદાન જ, સુર કહઈ સર લઈ સાદ રે. ૪ ૪૫૧૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિક્રયવિજયજી. ૨૦૭ શ્રેયાંસ પ્રથમ દાતાર રે, જિનરાય સમ નહી પાત્ર જ, સૌભાગ્યવિજય પ્રભુ વાછિત દાઈ, તારિ‘પ્રભુ તારિ રે. ૫ ઋષભ શ્રી શાંતિજિન સ્તવન, (૨) (પ્યારા રી સાંઇ કે દરિસણુ પ્યારે, અજબ અને પમ સુ ંદર સૂતિ મૂતિ મનડું મેહ′′રી સાંઇકે આંકણી.) વિશ્વસેન રૃપ અચિરા રાણી, ખિ જખ અવતરિ; મારિ મરગી રાગ સાગ નાઠા, શાન્તિ ખેમ ત્રિભુવન વરીએ રી. ૧ સાંઇકા તિથી શાન્તિકુમાર નામ વીએ, યશ કીરતિ મહિમા વિસ્તરીએ; ષટ્નડ પ્રભુતાને પ્રભુત્યાગી, સુર-અસુરનુ વીનવીએ રી. ૨ સાંઈકા કૈસર-ચંદન ભરી કટારી, પૂજત વિજન લેાગા; રયણુ જડિત આંગિ અનેાપમ, કરઈ ગર ભેગી રી. ૩ સાંઈકા૦ તુજ પદ કમલ મુજ મન મધુકર, રમલ કરŪ નિસદીસ; ગરિખ નિવાજ દોલતિ દિઓ, અપણિ કામિત પૂરણ તુ' ' જગદીસે રી. ૪ સાંઈકા જગદાણુંદણુ તું પરમેસર અચિન્હ ચિન્તામણિ મિલીએ; સૌભાગ્યવિજયપ્રભુ શાંતિજિન સેવા સકલ મનેારથ ફૂલીએ રી. ૫ સાંઈકા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન ગૂર્જર સાહિત્ય અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિજિન સ્તવન. (રાગ-નટ નારાયણ) તહ રહો રહો પિયુડા મ જાઓ નાસી, ઈણી વાતિ કછુ મા મન રહિગી, લેક કરઈ હાંસી રી. તહ. આંકણું તારણ આએ બહુત દવા જઈ, સબ જન હર્ષ ઉલ્હસીરી; પશુ પિકાર ચિત્તમાહિં અવધારી બહુત હુઉઈ ઉદાસી. ૧ તહ૦ યાદવકુલ વિભૂષણ તુમહો, અસિ કહેવિ માસી હું, અનિઠ મુગતિ ભયી પ્યારી છોરી ચલે વનવાસીરી. ૨ તહ૦ જે કઈ પ્રિયકું પીછે બેહરઈ, તે હું હોઉં દાસી; સેહગ કે પ્રભુ નેમિ-રામતી, શિવપુર લીલ-વિલાસીરી. ૩ તહ. (રાગ-માલિની) જીવન યાદવપતિ મેરાઉ વસઈ, મિલનકું અધિક ઉમાહારે; લાખ વધામણિ તાસ દિઉં, મનાઈ લાવઈ મેરા નાહારે. જીવન આંકણી નીલ કમલ દલ જલધર સામલ, મેહન મન દીપાવઈ રે. સબ યદુ પતિકું ગયેલ ચલાઈ, હમ ધરિ પરિણન આવઈ રે. ૨ જીવન કેકિલ વદતિ મનેહર, જલધર મેર કિંગાવઈરી; Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શ્રી માણિક્યવિજયજી. સારદ ચન્દન વસન્ત મિલે અબ હમ મદન જગાવઈ રે. ૩ જીવન રાજીમતી નિજ ચિત્તસ્યું, શિવાદેવી નંદનકું ધ્યાવઈ રે. સૌભાગ્યવિજય પ્રભુનેમિજિનમિલઈ પરમાણંદપાવઈરે. ૪ જીવન, શ્રી પાશ્વજિન સ્તવન. (રાગ–બીરાગ) પાસ ચિન્તામણિ ચરણ નો, મહિયલિ મહિમા અધિક વિરાજઈ અવરદેવ નહી તુજ સમે પાસ. આંકણી. છયલ છબીલી મોહન મૂરતિ, તેજ પુંજ રાજઈ રવિ કિરણે વદન કમલ સારદ શશિ ભઈ, નાગલાંછણ જન ચિત્ત હરણે. અજબ આંગિ જિમ અંગિ વિરાજઈ, ભાલ તિલક સિર મુકુટ બણેક કુસુમ મહાલ માંહિ જિનવર બઈડે, ધન ધન સે નિરખઈ નયણે. ૨ પાસ સુર-અસુર-નર દ્વારઈ અઈઠે ભગતિ કરઈ તુજ ચિતલ, સહગ કે પ્રભુ પાસ ચિન્તામણિ સકલ મન વંછિત કરશે. ૩ પાસ ૧૪. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી મહાવીરજિન સ્તવન. આ કુમર લાડલે એઉં, કહતિ ત્રિશલા માય; અંગિ કરૂં ઉયારણું તેરી, છલછબીલી કાય આયે, વદન કમલ સેમ છતીઓ, નાસિકા લંક સુચંગ; પંકજ નયણ સોહામણાં, અધર પ્રવાલી તરંગ. ૧ આ૦ સસ્તકિ ટેપી હીરે જડી, કંઠિ નવસર હાર, કાંનિ કુંડલ ઝગમગઈ, ભાલ તિલક વિસાર. ૨ આ૦ લાલ જરદટકે ચિઆ, વિવિધ રયણની ભાતિ બાજુબંધ આહિંબના અંગિ કુસુમ બહુ જાતિ. ૩ આ૦ કયડિ કંદોરે દીપ, પાયે ઘૂઘરી જમકાર; ચૂયા ચંદન તન મહ મહઈ, મહમહઈ મૃગમદ ઘનસાર. ૪ આયો૦ નંદનકું હલરાવતી ગાવતી ગીત ગુણ ગાન, સૌભાગ્યવિજય પ્રભુ ચિરંજ, ખેલતિ શ્રીવક્રમાન. ૫ આ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ - શ્રી સુબસાગરજી (ર૬). eeeeeeeeeeeeeeeeeeee 8 શ્રી સુબસાગરજી. 8 શ્રી સુબસાગરજી સં. ૧૭૫૦ ની આસપાસ. શ્રી જ્ઞાનવિમલસૂરિના સમયે શ્રી દીપસાગર કવિના શિષ્ય શ્રી સુખસાગરજી તપગચ્છમાં થયા છે. તેઓશ્રીની એક જ કૃતિ જાણવામાં છે. તેઓશ્રીએ શ્રી જ્ઞાનવિમલસૂરિની ઘણું પ્રતે લખી જણાય છે. તેઓશ્રીની ચોવીસી–સાદી અને સરળ છે. તથા સ્તવને સુંદર રાગમાં બનાવ્યા છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધા છે. ૧ શ્રી જિનસુંદર રચિત ૧૪૮૩ શ્રી કલ્પસૂત્ર પર બોલાવઘ. સં. ૧૭૬૩ શ્રી ગષભદેવ સ્તવન. ( રાગ-સામેરા મુનિર્યું મનમા–એ દેશી.) પ્રથમ જિસેસર પ્રણમી, મરૂદેવીને નંદરેક જિનમ્યું મનમા; નાભિ નુપતિ કુલમંડણે, વષભ લંછન જિનચંદરે. જિ૧ લક્ષણ લક્ષિત વરતનું, પંચસયાં ધનુ માનરે જિ; લાખ ચઉરાસી પૂર્વનું, જીવિત જસ પરિમાણ રે. જિ. મારા નયરી વિનીતાને ધણી, કંચન વાનિ ઉદાર રે જિ; ગ મુખ જક્ષ ચકેસરી, શાસન સાનિધિકાર રે. જિ. મારા શત સાખાયે વિસ્તર્યો, જેહને વંશ ઈખાગરે. જિ0; 2ષભદેવ યુગ આદિને, કારક જેહ મહાભાગ. જિ. જા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ચોરાસી ગણ ગુણ નિલા, સહસ ચોરાસી સાધરે, જિ; તીન લાખ જસ સાધવી, સુખ સંયમ નિરાબાંધરે. જિ. પા સુરતરૂથી અધિકી ગયું, તુઝ સેવા જગદાસરે; જિ; દીપસાગર કવિ રાયને, સુખસાગર કહે સાસરે. જિ. દા શ્રી શાંતિનાથ જિન સ્તવન. (૨) રાગ–કાફી. પ્રણમું શાંતિનિણંદને મનમેહના લાલ, પંચમો ચકી એહ હે જગ સોહન લાલ કંચન વનિ જિન સોલમે મન ચાલીસ ધનુ તનુ દેહ હે જગ ગજપુરનયરને રાજીએ, મન વિશ્વસેન નૃપ તાયહે જગ. અચિરાનંદન ગુણ નિલે મન એક લખ વરિસનું આયહ. ગરૂડ જખ સેવા કરિ મન નિર્વાણી સુખદાયો જગ; મૃગ લંછન મનહર ગુણી મના નામે નવનિધિ થાય છે. જગ ૩ છત્રીસ ગણધર ગુણ ભર્યા મન બાસઠિ સહસ મુણદ હે જ એક સઠિ સહસ ષટુ આગલી મન સાધવી સવિગુણવંદ મ0 દાની શિર ચૂડામણિ મન ઉપગારી અરિહંત હા જગિ. ઈતિ ઉપદ્રવ કવિ એ ભય ભંજન ભગવંત છે. જગિ૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુબસાગરજી. ' ૨૩ સુખસાગર નિતુલ્લિો મ જનમ સામે જગમાહિ જ. શાંતિનાથથી ઉપજે મન આનંદ અધિક અઘાહ હો. જગિ૫ શ્રી નેમિનાથ સ્તવન. દેશી–રસીયાની. નેમિજિકુંદને નમીઈ નેહસું જનમ થકી બ્રહ્મચારી વયરાગિ સમુદ્રવિજય યાદવ કુલ દિનમણી માત શિવાદે મલ્હાર વેરાગી ને. નયર સરીપુર જેહનું જાણું, એકસહસ વરિસનું આય સોભાગી શંખ લંછન અંજન વનિ દસધનુ, તોરણથી ફિરી જાય વૈરાગી, નેમિ૨ સાર ઈગ્યાર અછે જસ ગણધરૂ સહસ અઢાર અણગાર સોભાગી; ચાલીસ સહસ કહિજસ સાધવી, પામ્યા ભવતણ પાર સોભા. નેમિ. ૩ ગમેધસુર અંબા શાસન સુરી, રાજીમતી ભરતાર સો. આઠ ભવાંતર કરે નેહલ રાખ્યો, બેહ નિરધાર વયરાગી. ને જીવદયા મનમાંહિ ચિંતવી, દાખી પશુ તણું દુઃખ સોભા પરસુખ દીધાથી જો એ પામીયા, આપઈ અવિચલ સુખસો.ને. ભેગકર મને ઉદયન જાણીયે, અણપરણે વ્રત લીધ વય૦ અહનિસ અનુભવ રસ સુખસાગરે, મગન થઈથયા સિદ્ધ સોભા. નેમિ, ૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી પાશ્વનાથ સ્તવન. (ફલ વર્કિંપાસ સદા સુખદાઈ—એ દેશી.) પાસજિનેસર પુરિસાદાણી તેવીસમે જિનરાય રે; અશ્વસેન નૃપ વંશ વિભૂષણ વામા માતા જાયે. રે પા૧ વાણુરસી નયરી ને રાજા, નવકર તનું નીલવરણે રે; અહિ લંછ જિન પાસ નામે ચરણે રે. પા૨ દશ ગણધર ગિરૂયા છે જેહને, સોલસહસ મુનિરાયા રે; સાહૂણ અઠતીસ સહસ કહીએ, હસ્ત દિખિત સમુદાયારે. પા૩ એક સત વરસ તણું જસ જીવિત, વંછિત આસાપુરે રે, ધરણરાય પદમાવતી દેવી, સંકટ સઘળાં શુરે રે. પા૪ કમઠ થકી અહી જલણિ જલંતે, ઉગારી કર્યો ઈદે રે; તિમ મુઝને ભવદવથી રાખે, જિમ હેઈ પરમાનંદ રે. પા૫ તેહને સમકિતનું ફલ લીધ, જે તુહને આરાધે રે; જ્ઞાન ગુણે સુખસાગર વાઘે, સહજે શિવ સુખ સાધેરે. પા૬ શ્રી વીરજિન સ્તવન. (આદર છખિમા ગુણ આદરિ—એ દેશી.) શ્રી મહાવીર મનહર મૂરતિ, નયણે દીઠી જિહાંરેજી કાલ અનાદિ ભવૃભવિ સંચાં, નાઠાં દુરિ તિહારેજી. શ્રી૧ શ્રી સિદ્ધારથ નૃપ તિસલાનંદન, કંચન કેમલ કાયા; સાત હાથ તનુ કેસરિ લંછન, બહેતરિ વરસનું આયજી. શ્રી૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમસામરજી. . R14 ગતમ પ્રમુખ ઈગ્યારે ગણધર, ચઉદસહસ મુનિવર સોહેજી; સાણી છત્રીસ સહસ કહી જઈ, ભવિજન નઈ પડિ બેહઈશ. શ્રી. ૩ શ્રી માતંગ સુરસિદ્ધાઈ દેવી, સેવે જેહના પાયજી; ક્ષત્રીયકુંડ નયર છે જેહનું, વદ્ધમાન જિનરાયજી. શ્રી૪ ચૌવીસમે જિન ચૌગતિ કેરા, દુઃખ દેહગ સવિ ટાલેજી; દુઃખમાં જલધિ પ્રવહણ સરિખું, જસ શાસન સુવિસાલજી. શ્રી૫ સમતા સુખસાગરની લીલા, જિણિ પરિ પ્રભુ તુહે તરીયાજી; તિણિ પરિ સેવકને હવે તારે, જે તુહ છે ગુણના દરિયાછે. શ્રી. ૬ કલશ, * શ્રી સુખસાગર કૃત, (માઈ ધન સુપનનું ધનજીવી-એ દેશી.) ચૌવીસ જિણેસર કેસર ચર ચિતકાય જેહના પદ સેવે ચેવિધ દેવ નિકાય અકલંક અહી અતિશયના ભંડાર જસ ખાઈક ભાવે ગુણ અનંતુ અપાર. ૧ ભવિભવિ હું એહની આણ વહું નિસદીસ, એ માહર સાહિબ સેવું વિસવા વીસ લલિ લલિ પાયલાગું માગું એહની સેવ, સમકિત ગુણ જેહથી વાઘઈ છઈ નિતમેવ. ૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તેર બોલે સ્તવીયા ભાવ ભગતિ મનિ આણી, મનિ સારૂ ગુંથી એ મે પ્રાકૃતિ વાણી; જે બાલિક બેલે કાલી ગેહિલી વાણી, માય તાય તણે મનિ લાગિ અમી સમાણી. ૩ એ જિનવર કેરા ગુણ અભિધાને ધ્યાવે, તે ભવિ પ્રાણીને ભવ ભવના ભય જાવે; સુખ સંપદ સઘળી સહજ ભાવે આવે, શુદ્ધ સમકિત કેરો લાભ અતુલ તસ થાવ. ૪ સંવેગી ગપતિ જ્ઞાન વિમલસુરિયાયા, જ્ઞાનાદિક ગુણને પામી તાસ પસાય; તપગ-છ શોભાકર દીપસાગર કવિરાય, તેહને લઘુ બાલક સુખસાગર ગુણ ગાય. ૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ શ્રી ઋષલસાગરજી. (૨૭) શ્રી રૂષભસાગરજી. ચોવીસી રચના ૧૭૫૦ આસપાસ તપગચ્છમાં પંડિત શ્રી રૂદ્ધિસાગરના શિષ્ય શ્રી રૂપભસાગરજી સંબંધી જન્મ. દીક્ષા તથા સ્વર્ગવાસ વગેરેની હકીકત મળતી નથી. તેઓશ્રીએ ગુજરાતી પદ્યમાં શ્રી વિદ્યાવિલાસરાસની રચના કરી છે તથા સંવત. ૧૯૪૮ માં આગ્રામાં શ્રી ગુણમંજરી વરદત્ત ચોપાઈ બનાવી છે. તેઓશ્રીની ગ્રેવીસી રચના સરળ ભાષામાં છે. આ સાથે તેઓશ્રીને પાંચ સ્તવને લીધા છે. શ્રી ગષભ જિન સ્તવન. (૧) કાંઈ રિસહસર મઈ પાયે, હે રાજિ જિનનાયકજી; કાંઈ ઈદ્ર ચંદ્ર નાગિંદ ભલાથું, પાયા હે ગુણલાયક. ૧૫ કાંઈપરસન દરસન તુમ,ત્રિભુવન પ્યાસી હો રાજિ સુખદાયક છે; હું નામ જપું નિસદીસ ઈસી તુમ, આસી હે આજિજિ | મનભાયક રા કાંઈબિરૂદ ગરીબ નવાજ ભલાથું, પાયા હે રાજિ જગનાયકજી; કાંઈદેવ વન સેવું ન દુજે, કરી ઈણ કાયા હે બેલ લાયક છે. ૩ કાંઈ કરૂણ કરતું વયકુંઠ તુઠે, હે રાજિ સબલાયકજી; કાંઈ ઈણ વિધિ તુંહી અચિંતિત, અવરાં તુઠ હે આજિ મનમાયકજી. જા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન ગુર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી. કાંઈ દીનાનાથ તું બાથાં દે ઘણી, હે રાજિ દુખથાય; કાંઈ અલસાણુ અલવેસર અરિહંત, મેં ભણી હે રાજિ જસલાયક જી. પા કાંઈ ઋષભનાથ જગનાથના સનાથને, હું થયો હો રાજિ ગુણગાયકજી; કોઈ તીરથ તું પ્રિયમેલક પરગટ, જગિ યે હો રાશિ પેમલાયકજી. ૬ કાંઈ ઈણ સંસાર અસાર સારતાં, તુંહી હો રાજિ મનલાયકજી; કાંઈ રાખજે રૂષભ શું રંગ કે હું, હુંકમી હે આજિ ગુણગાયક'. Iણા શ્રી શાંતિનાથ સ્તવન. | (૨) કામિત પૂરણ ચૂરણ ચિંતા, વિહરતા અરિહંતા હૈ, સાહિબ શાંતિ જિનેસર, કેવલગ્યાન દિનેસર કાયા ચરચિતિકેસર એક જ તુંહી અલ વેસર, પ્યારા પરમ પરમેસર પ્રભુજી, પરસન હો એહવા સખત નવી હો જે હો, જનની અચિરાના જાયા, નર સુર નાગિંદા ગાયા સારી ભાતિ સુહાયા, ભારી મુજ મન ભાયા પરગટ દરસન પાયા, પ્રભુજી. પ્ર. ૧ શ્રી વિશ્વસેન સુત થે છે વદીતા, પવન વાહન ૫૫નીતા હે. સાહિબ કેવલ. કાયા એક જ પ્યારા પ્રભુજી. દિલભરી દિલ કરિ દરશન દેતા, મહુલે મારે લેતા હે. જનનીનર૦ સારી. ભારી. પરગટ પ્રભુજી. ૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભયાસજી. ૧૧૯ ગુણ સંભારૂ' પ્રભુજીના કેતા, તિષ્ણુ વિધિ હુ તા તેતા હા. સા કેવ૦ કાયા એક જ પ્યારા પ્રભુજી. વિધિકરે આગે કિરિયા સહુ અવતાઈ, ઇણુ વિધિ ઢોલી લાઇ હા. જનની, ન સારી ભારી પરગટ પ્રભુજી. ૩ કરો છે અખ કયું કિઠણાઇ, યા કુણુશી ચતુરાઇ હા. સા॰ કૈ કાયા. એક જ પ્યારા પ્રભુજી. જન ભગત અભગત થાંહરે એકણુ ભાવૈ, યા મનમે અતિ આવે હા. નર૦ સારી ભારી પરગટ॰ પ્રભુજી. ૪ સેવકની અખબ બરિ મનાવૈ, દીનાનાથ કહાવે હા, સાહિ॰ કેવ॰ કાયા એક જ પ્યારા પ્રભુજી. પ્રગટ હાતા આગે અણુગુણગાતા રીઝતા લખવાતાં હા. જન નર॰ સારી ભારી પ્રગટ પ્રભુજી. હાથી પ્રભુજીને વાત વણુતાં, અવર વાતાંરી વાતાં હા. સા કેવ૦ કાયા. એક પ્યારા ભગત નવાની કાંઈ ભાવરી ભાઈ, કે કલિયુગ વાય લગાઇ હા. જન નર સારી ભારી પ્રભુ પ્રકાશા ચૂકિજ કાંઇ કહે! કયસી આસાતના પાઈ. સા કે કાયા એક પ્યારા, સેાવત જાગત તારા ધ્યાન જ ધ્યાવુ ગાયા તુજ હું ગાવું હા. જનની નર॰ સારી ભારી . અબકી વેર પ્રભુ મેાજ ન પાઉં, હા કુણુ જાંચણુ જાવુ. હા. સાહિબ કેવ કાયા કુડ કપટ ધુતારા તારે, અમને કાંય વિસારે। હા. જનની નર્॰ સારી ભારી॰ પરગટ પ્રભુજી . ૫ ७ Page #273 -------------------------------------------------------------------------- ________________ રર૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. તારક બિરૂદ મન મૈ સંભારે, તાર્યા છે ફિરિ તારે . સાહિ. કેવટ કાયા. એક જ પ્યારા પ્રભુજી અદ્ધિસાગર સુશીશ સુખદાઈ, વચ્ચે નહી વરદાઈ હૈ. જન ગષભસાગર કહૈ સહુ સુખ પાવું, ચરણે લાગિ મનાવું હો. સાહિ કેવ કાયા. એક જ પ્યારા પ્રભુજી | શ્રી નેમિનાથ સ્તવન (૩) (જાણું છું જિણ ગુણ ભર્યા છે સાંવલીયા સ્વામી) તે શું કર્યુ પતિ આવું હો રાજિક સઘલી પરિ છાજે તે નૈ હો સાવલીયા સ્વામી, દખિ દખિ કાંઈ દિખાવું હી રાજી. યાદુ પતિ જુજઈ જુજઈ જુગતિ તું જાણે હો રાજ, નેમજી નવનવલી નવનવલી, નિજ રિમૈ આણે હો રાજિક પ્રભુજી મારા ઈમ કિમ મનડા માણે હો રાજિ. ૨ જગ જન મનતું રંજનૈ હો સાંવલીયા, અને નિરંજન કહાવૈ હો રાજિ; સેવન ધરિ નિગ્રંથ તું હો સાંવલીયા યામનમે અતિ આવૈ હ રાજિ. યા ને પ્ર. ઈ. ૩ બાલ બ્રહ્મચારી તેને હો સાંવ, કહિયે કિમ સરદહિ જે હો રાજિ; ત્રિભુવન પ્રભુતા ભેગી હો સાંવ, તે હી જેવીસર કહીજે હો રાજિ યા ને પ્ર. ઈ. ૪ પ્રભુજી નવનવલી નવનવલી ભગતિ હું ભાડું હો રજિક પ્રભુજી નિજ સુખ સુખ લવ ઈક ચાખું રાજિક Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભસાગરજી. ૨૨૧ ભગવંત તાહરે બહુ ભંગઈ છે સાવ અંગઈ રાગ ઉમંગે હો રાજી; કથન નમામૈ મૂલથી હે સાંવ આપ મતિ એક રંગી હે રાજિ. યાડ નેમ પ્ર. મ૦ ૫ તું દાતાર શિરોમણિ હો સાંવ નવિ દીધી ભય કેડી હૈ રાજિક પાસે પિણ રાખે નહી હો સાંવત્ર ગતિ મતિ તાહરી ઉડી હે રાજિ. યા નેમ. પ્રઈ. ૬ તેને કે નહી સુપરંતરે હો સાંવ તે કહ્યું કરિ અરિ દલ દલિ દલિયા હો રાજિક અભિમાની સિર સેહરે હો સાંવ તું તારે ભદધિ કલિયા હે રાજિ. યા નેટ પ્ર. ઈ. ૭ સાહ દેખું હો રાજિ તાહરે પરિ છાજે તે નૈ હો સાંવન લહૈ અવર છ મારો હે રાજિ; ઇષભ મને રથ પૂર હૈ સાંવ મોહ્યો તાહિર તમાસે હો રાજિ. યાનેમપ્રભુ ઈ. ૮ શ્રી પાર્શ્વનાથ સ્તવન, તારક જિન તેવીસમા, પ્રભુ મારા તે સું અનંત સુખ પાઉંજી; અવલંબે મન આપશું, પ્રભુ મારા કહિ કહિ કાંઈ બતલાવું જી. તારણ તરણ, દુઃખ દલિદ હરણ અસપાસજી, પ્રભુ મારા આતમના આધારજી. ના એક દેવ તું માહરે, પ્રભુ મારા, ચિત્તમેં અવર ન ચાહું છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ રરર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી અબ હું તમારે કહાયને, પ્રભુ મારા, કૌણ તેણે કહવાઉંજી; સકેલ સંકટ ભાજે, છવિતે અનેક છાજે પાસ. પ્રભુ આત .રા અવરદેવ ધરિ ધરિ ફિરિ, પ્રભુ મારા, તુજને કેમ લજાઉં, ચેસીસ નમાવી થાં પ્રતિ, પ્રભુ મારા અવરન કેમ જમાવું; સરણ સરણ કાંઈ, કરૂણું કરણ પ્રભુ પાસજી પ્રભુ મારા, સરણાઈ સાધાણજી, પ્રભુ મારા આતમના આધારજી. ૩ કુમકુમ ભજન કરી, પ્રભુ મારા કાદવ કયું મુખિ લાગુંજી; ઉતરિ કરી ગજબંધથી, પ્રભુ મારા વેસર ચઢિ કયું ધાવુંજી; આત. તારણ તરણુ, દુઃખ દલિદ હરણ અસ પાસ છે. પ્રભુ મારા આ જ તિસૂસભા નીહાંનિ હૈ, પ્રભુ મારા સ્થાને જાગત હસાઉં , કામ ગવીને છોડિને, પ્રભુ મારા ઘરમૈ અજા લૌ વસાઉં . તા તરણ પ્રભુ આતમના આધાર છે. પા વખત સગે તું મિલે, પ્ર. ભાવભગતિ મનિ ભાવું છે ઋષભસાગર કહે ઋદ્ધિ મિલો, પ્ર. ગુણ અહનિસિ ગાઉંછ. તારણુંદા શ્રી મહાવીર સ્તવન. સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર, સેવઈ સુર સુરરાય; ગુણ સમુદ્ર મહિમા અતિ માટે, જયવંતે જયવંત જગદીસ વસંત વધાવે વીરજી છે. જેના Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષાસાગરજી. - ૨૨૩ સમકિત તેલ કુલેલ સરસ અતિ, ભાવ ગુલાબ અબીર, વયરાગ રૂપૈ વિસતર્યો છે, ઉપસમ ઉપસમ રસ તે નીર. રા મન પિચકારી કિયા કુમકુમા, સુરતિ અખંડિત ધાર; ગ્યાન પિટલી ગાયનૈ હો, કીજે કીજે અશુભ કરમ વેમાર. ૩ અષ્ટ પ્રકારી પૂજા રચાવો, આંણી આણંદપૂર; સંસાર તણા સંતાપમિટાવો, દેખિકે પ્રભુ મૂખ નૂર. ૧૦ જા ડભ ઝાંઝ પખાવજ આવજ, વાવજ તાલ કંસાલ; નૃત્ય કરી જે નવ નવા હો, તત્તતત્ત શૈતાન રસાલ. ૧૦ પn ત્રિશલાનંદન વિહું જગવંદન, આનંદકારી એન; સાચો સિધારથ સેવ હા, નિરખિત નિર્મલ નેન. વ. દા સકલ સામગ્રી લઈ ઈણ પરિ, મિલ સાચે ભાવ રદ્ધિસાગર શીસ ઋષભ કહે, જે હવૅ અવિચલ પદને ચાવ. વ. IIછા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. (૨૮) VEVVELELEV2122 MYRYRYRYMYRYRY શ્રી વિનયકુશળ, RRRRRRRRRYIR ચેવીસી રચના-૧૯૫૦ આસપાસ, શ્રી તપગચ્છમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય શ્રી વિષ્ણુધકુશલના શિષ્ય શ્રી ત્રિનયકુશળજીની ચોવીસીની આખી પ્રત મલી નથી. તેમનુ એક જ સ્તવન શ્રી પાર્શ્વ નાથનુ મળ્યું તે આપ્યું છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, (૧) (થે તે પિંગલ દેશે... જાજવૈ, થે તે પિંગલ દેસરી પદમણી લાજય હે, માહરા ગુહીર ગુમાની ઢાલા—એ દેશી. ) בתבחבתבבבבבבבב કાશી દેશ મંડણુ સુવિસેસ, તિહાં વિચરે જિન જગદીશ હા માહરા પરમ સનેહી જિનજી; વાણારસી નયર નિવાસ, જિહાં પાપ નિહ. પરવેસ હા માહરા પરમ સનેહી જિનજી. ૧ જગ ત્રિભાવન દીપકવ’શ, તુઝ સુરવર કરે પરસ ́સ હેા માહરા॰; નૃપ અશ્વસેન કુલે... અવત’સ, વામારાણી કુખે હું સ હા મા ૨ નાગલ'છન જિન જયકાર, નીલવરણે તનું મનેાહાર હા મા; સુર દિન મણીસમ અધિકારી, તુઝ સુરતિ ચિત્ત હિત કારિ હા માહરા ૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયકુશળ, ૨૫ શુભ મુહુરતિ, મોહનગારિ, વફ્ટવૃક્ષે કાઉસ્સગ્ન ધારિ હે મા; તિહાં કમઠા ભવભવારિ, સુરતા પ્રભુ બલિહારી હો મા. ૪ જિન કેવલ વર્યું સુખકંદ, તિહાં સાંનિધ કરે ધરણુંદ હો માત્ર જિન મુખ દિઠે પુણચંદા, ભવી અનુભવ પ્રગટઈ દિશૃંદા હો માહરા ૫ ગુરુ પ્રણમીત ભવિજનવૃંદા, શ્રી લક્ષ્મીસાગર સૂરિદા હો મા; સુવિહિત કુલ મુનિદાહો,વિનય શું પ્રેમ આણંદા હે મા૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય–પ્રસાદી. ( ૨૯ ) પં. શ્રી કાંતિવિજયજી. ચાવીસી રચના–સ, ૧૭૫૫, શ્રી તપગચ્છમાં શ્રી કીર્તિવિજયજી ઉપ ધ્યાયના શિષ્ય પ્રખ્યાત મુજસવેલીભાસના કર્તા શ્રી કાંતિવિજયજી ગણીએ ચેવીસી સંવત ૧૭૫૫ માં ભ ાવી છે. તેઓશ્રીની આજી રચના શ્રી સવેગ સાયન આવની છે. એ સિવાય બીજી સજ્જ ચે પણ રચી છે. આ કવિ શ્રી કાંતિવિજય માટે શ્રી વિનયવિજયજી ઉપ ધ્યાયે, (ગુરુભાઇ) હૈમલધુપ્રક્રિયાવ્યાકરણ બનાવ્યું છે. એની પ્રશસ્તિમાં સ. ૧૯૧૨ની લખેલી પ્રત જે પાટણના ભંડારમાં છે, તેમાં આ હકીકત છે. તેઓની સુજસસવેલીલા ચાર ઢલમાં છે. તે ઉપરથી શ્રી ઉ, યશાવિજયજીના છત્ર-ની રૂપરેખા મલી રહે છે. તેઓની આખી પ્રત મલી નથી, તૂટક સ્તને છે. તે આપ્યાં છે. સાહિત્યચના. (૧) સુજસવેલીસસ ૧૭૪૫ આરપાસ, પાટણમાં. (૨) ચાવીસી. (૩) ૫ચ માત્રત સજઝય ઢાળ. ૪ (૪) રાત્રિમાજન ત્યાગ સજઝ.ય. (૫) સર્વગ રસાયન બવતી, (૬) શીલ પચવીસી, સુજસેવલીની ૪ થી હાલ. (·) (અ જ અમારે અ ગણીએ-એ દેશી ) શ્રી યશેાવિજયવાયક તણુ, હું તે ન લડું ગુણ વિસ્તારે રે; ગંગાજલ કણિકા થકી, એડુના અધિક અને ઉપગાર રૂ. ૧ શ્રી યા Page #280 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી કાંતિવિજયજી. વચન-રચન-સ્વાદુવાદનાં, નય-નિગમ-અગમ ગંભીરે રે, ઊપનિષદાજિમ વેદની, જસ કઠિન લહે કેઈ ધીરે રે. ૨ શ્રી યશે. શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-સ્વરૂપા સાચી રે; જેહની રચના ચંદ્રિકા, રસિયા જન સેવં રાચી રે. ૩ શ્રી યશે લઘુ બાંધવ હરિભદ્રને, કલિયુગમાં એ થયે બીજે રે, છતા યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કે મત ખીજે રે. ૪ શ્રી યશે સતરયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર હાઇ રે તિહાં સુરપદવી આશુસરી, અણસણ કરિ પાતક ધંઈ રે. ૫ શ્રી થશે સીત તલાઈ પાખની, તિહાં શુભ અછે સસબૂરા રે તેમાંહિથી વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિં પડુરો રે. ૬ શ્રી યશે સંવેગી શિર-શહેરે, ગુરૂ ગ્યાન-રાયણને દરિયે રે, પરમત તિમિર દિવા, એ તે બાલ. રણ દિનકરિયે રે. ૭ શ્રી થશે શ્રી પાટણના સંઘને લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે ભાવિ ગુણ ફૂલહિં, ઈમ સુજસવેલી મહું લેખિ રે. ૮ શ્રી જશે ઉત્તમ ગુણ ઉદભાવતાં, મહું પાવન કીધી જહા રે, કાંતિ કહે જસલડી, સુણતાં હુઈ ધન ધન દીઠા રે. ૯ શ્રી યશે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ગૂર્જર સાહિત્યરત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી ઋષભજિન સ્તવન (૨) (રાગ-કાફી ) ( અલી અલી કરે કખ આવેંગે—એ દેશી) આજ અધિક ભાવે કરી મે... તેા, ભેટયા ઋષભ જિણંદ હા; ચૈત્ર'જા ગઢ કેશ રાજીએ, માત મરૂદેવીના નંદ ૉ. ૧ આજ ક્રીતિ વિજય ઊવજીન્નાયના ઇમ, કાંતિવિજય ગુણ ગાય હા. ૫ આજ શ્રી મહાવીર જિન સ્તવન (૩) (વટપત્ર તણે। શિણગાર–એ દેશી ) સેલ સજી સિણગાર, સુંદર નારિ વિમિલી જિરેજી; ગાયસ્યું મધુરે સાહિ, વીર અગ્રેસર લળી લળી. ૧. કાંતિવિજય કહે દેવ, દરસણ દૈન્યે દૈન્યે વળી વળી. પ. Page #282 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી કાંતિવિજથઇ. સંવેગ રસાયણ બાવનીની પ્રશસ્તિ. શ્રી ગુરૂ હીરવિંદના, શ્રી કીર્તિવિજય ઉવઝાય; તેહ તણું સુપસાયથી, મેં કીધી એહ સઝાય. રંગીલે આત્મા, પ૧ ગુરૂ ભ્રાતા ગુરૂ સરિખા, શ્રી વિનયવિજય ઉવઝાય; ગ્રંથ લાખ બે, જેહણે કર્યા, વાદી મદ ભંજણહાર. - રંગીલે આત્મા પર સંવેગ રસાયન બાવની, જે સુણે નરને નાર; કાંતિવિજય કહે તસ ઘરે, નિત નિત મંગલમાલ. રંગીલે આત્મા ૫૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. (૩૦) શ્રી હસરત 000 ચોવીસી રચના સ, ૧૭૫૫ શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિની પરંપરામાં તેઓ થયા. તેઓશ્રીના પિતાનું નામ વર્ષોં માન તે માતાનુ નામ માનભાઇ હતું. તેઓશ્રીનું નામ હેમરાજ, તેમણે ચેવીસી રચના સંવત ૧૭૫૫માં કરી છે. બીજી ગ્રંથ-રચના શિક્ષાશત ઢાધકા છે. આમાં સે। ઉપર દુહાઓ છે. ૧૭૮૬માં બનાવ્યા છે ઊના બંદરે. તેઓશ્રીને સ્વર્ગવાસ સીઆાગામમાં સ. ૧૭૯૮ ચૈત્ર સુદ ૧૦ ને દિવસે થયા છે. શ્રી ઉદયરત્નવાચકે તેઓશ્રી ઉપર અનાવેલી સજ્ઝાય. (પુનઃ ક઼ીઠાં મરૂવર કીહાં મેવાડ, પાંચવટું કહાં, પારવાડ હૈા-દેશી } અવસર જોર ભળ્યે સયમ લેાભી એ તે પ્રવચન માતાના માલી હૈા. અવ વર્ધાસુત માનબાઈ જાયા, હેમરાજ કહી હુલરાયા હે; કીહાં રાજવિજયસૂરિગચ્છ, હ‘સરતન થયાજ હુ’સવચ્છ હૈ।. અવ૦ ૨ કીહાં ગૂજર કીડાં કાંનમ ધરતી, ચાફેર ફરસી જેણે‘ ફરતી હા; સઘળા મેહલી સહવાસ, મીયાંમાં પુર્યો જેણે વાસ હાં. અવ ૩ કાનનમે' ગીતાર્થ કીધા, મીયાં માહે માહાજસ લીધે હો; વાંચ્યું છઠ્ઠાં ભગવતીસુત્ર, સઘલે શતર્ક સસૂત્ર હો. અવ૦ ૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી હુસરન ૨૩૧ સતરમે અઢાણુઆ વરસે, ચઇતર સુદ શુકર હરણે હો; નવમીએ થયુ... નિવારણ, દસમીએ જાણ્યુ' કલ્યાણ હો. અવ૦ ૫ નવકાર એલી તપ આદિ, આપ્યાં બહુ વાદાવાદ હો; વન માંનપરને પેખું, લખુ ન આલખુ હો. અવ ૬ સોના રૂપાના ફૂલે, વધાવે બહુ અમૂલ હો; પસાના ન લહું પાર, જાણે વુઠો જલધાર હો. અવ॰ છ માંડવીઇ મનડું મહુ, સઘળાં કરજે ઘણું સોહા હો; થુલની રચના થીર થાપી, શુકને જણ સુભ આપી હા. અવ૦ ૮ સ્નાત્ર વાધે ર`ગરેલ, વાંગા જીહાં જાગી ઢાલ હો; ઊયરતન વાચક ઈમ ખેલે, ના આવે કાઇ હુંસને તાલે હો આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ આપ્યાં છે, જે સુદર રાગામાં ગાઇ શકાય એવાં છે. શ્રી ઋષભજિન સ્તવન. (૧) ( અજબ ર'ગાવા સાહેબા ચૂડી-એ દેશી) વ સકલ વછિત સુખ આપવા, જંગમ સુરતરુ જેહ છિદિવારુ, નાભિ નરિંદકુલ કેસરી, ત્રિવિધે સેવા તેહ છિદ્રિ જે મરુદેવીને જાત છિદ્રિ॰ જે ભરતબ્રાહ્મીનેા તાત છિદ્રિ જે વિશ્વમાંહે વિખ્યાત છિદ્રિ પુરવ પુણ્યે મે લહ્યો ભાંગી ભગની ભ્રાંત છિદ્રિ પુરવ પુણ્યે મેં લહ્યો ૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન ગુર્જર સાહિત્ય-રતો અને તેમની કાવ્ય-પ્રસાદી. જુગલાધર્મ જેણે ઉદ્ધ, પ્રથમ જેહ રાજાન છિદિ; વિશ્વરચના સઘળી દાખીને, ટાળ્યું જિણે અજ્ઞાન. છિદિ. ૨ પ્રગટ કરીને સહુને શીખવ્યા, સકલ સંસાર સૂત્ર છિદિવ; ભરત પ્રમુખ સ્થાપ્યા રાજવી, એ દેશે સે પુત્ર. છિદિ. ૩ દાન દેને દીક્ષા આદરી, ત્રિભુવન જન હિત કાજ છિદિવ; ધર્મતીર્થ ચકી એહવું, બિરુદ ધયું” મહારાજ. છિદિ. ૪ ઈન્દ્ર ચેસઠ ઉભે ઉલગે, જુગતે જોડી પણ છિદિ; સમવસરણે સહુ સાંભળે, દેસના મધુરી વાણ છિદિ. ૫ લાખ ચોરાશી પુરવ અનુક્રમે, પાળીને પરમાય છિદિવ; જન્મ-મરણ બંધન તોડીને, પામ્યા પંચમ ઠાય. છિદિ૦ ૬ હંસ-રત્ન કર જોડી કહે, સાહિબ અષભ નિણંદ છિદિ; ચરણ યુગલ સેવા ભ ભવે, આપે અધિક આણંદ. છિદિ ૭ શ્રી શાંતિનાથ સ્તવન, (ગેડમાની-દેશી) શ્રી શાંતિ જિણેસર સલમેરે, હજી સાહેબ શરણાગત આધાર તે રૂડા; ગુણને આવાસ, તે રૂડે ઉપગારી ખાસ તે રૂડે. આંગણી. ભવ ભવ તાપ નિવારવા રે, હાજી જગમાં જંગમ જે જલધાર. તે રૂડે ગુણને ૧ મેઘ રથ રાજાને ભવે રે, હાંજી દઢ સમક્તિ દેખી સુરરાજ તે રડે કરે પ્રશંસા જેહની રે, હાંજી સુર સાખી પ્રણમી શુભ સાજ. તે રૂડો૦ ૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી હસરતન. ઇંદ્ર વચન અણુ માનતો રે, હજી એક અમર આવ્યે તેણે કામ સિન્ય પારા પતિને છુલે રે, હાંજી પારખવા નૃપને પરિણામ. તે રૂડો૦ ૩ મનકૂડે નરપતિને પાસ, મનડે અમરખ આવાસ મનકૂડે, આંકણું. પોસામાં પારેવડો રે, હાંજી તન સાઠે રાખે તે તામ; તે રૂડે. તીર્થકર ચકી તણી રે, હાંજી પદવી દેય બાંધી અભિરામ. તે રૂડો૦ ૪ પ્રગટ થઈ તે દેવતા રે, હાંજી પાપ પ્રણમી પહેતે નિજઠામ; તિહાંથી પ્રભુ ત્રીજે ભવે રે, હાંજી અચિરા ઉરે લીધે અવતાર. ૫ પાલીને ચકી પણું રે, હાંજી ષખંડ પૃથ્વી રાજ્ય પડુર; તે દાન દેઈ દીક્ષા ગ્રહી રે, હાંજી પામ્યા કેવલ નાણું સનર તે રૂડો૦ ૬ કીધી સંઘની સ્થાપના રે, હાંજી શાંતિસર સાહેબ સુખદાય; તે પંચમગતિ પામ્યા પ્રભુ રે, હાજી હંસરતન હરખી ગુણ ગાય. છ શ્રી નેમિનાથ સ્તવન, (૩) (ચેં કાંતિ ના મહારામે હલમાં હે રાજિ હૈં કોને નાવો મારી સે જેને હું વારિ રંગ ઢેલણ-એ દેશી) તેરણથી રથ ફેરીને હો રાજ, છટકી ઈમ કિમ દેજે છેહ રે; હું વારી માહારા મોહના. આઠ ભવાંતર પ્રીતડી હો રાજ, તેહને ન આવ્યે તુમ નેહરે. હું વારી. ૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, તેહને તે કિમ તરછોડીએ હા રાજ, પહેલે પાલવ વલગા જે હરે; માંહિ ગ્રહ્યાની લાજ છે હા રાજ, વાહલા શે ન વિમાસેા તેહ રે. હું વારી. ૨ પ્રીત ભલી પંખેરૂ હો રાજ, જાઉં હું બલિહારી તાસ રે; હું રાત-દિવસ રહે એકઠાં હો રાજ, એક પલક ન છેડે પાસ રે. હું વારી ૩ વિસાર્યો તે ન વીસરે હો રાજ, સહિજે એક ઘડીના સંગરે, હું તેા કિમ ટાળ્યેા નવિ ટલે હો રાજ, જેશું સજડ જડયા મનરોંગ રે; હું વારી ૪ જન્માંતર વિહુડે નહિ હો રાજ, જે કીધી સુગુણ સાથે પ્રીતને; હુ॰ ટેક ગ્રહી તે તિરવર્લ્ડ હો રાજ, જગમાં એજ ઉત્તમ રીત રે. હું વારી ૫ શિવા દેવી સુત નેમને હો રાજ, કહે રાજિમતી કર જોડી રે; હું વાલ્હા વેગે રથ વાલીને હો રાજ, આવી પૂરા મુજ મન કા રે. હું વારી ૬ નેમરાજુલ મુગતે મલ્યા હૈા રાજ, પ્રભુએ પાળ્યેા પૂરવ પ્રેમ રે; ચરણ શરણ દીજે સાહિબ હો રાજ, હેજે હ’સરત્ન કહેઇમ રે. હું વારી ૭ . શ્રી પાર્શ્વનાથ સ્તવન. (૪) (દાસી દાદાસીરામ તુમારી-એ દેશી) સુણા પાસ જિજ્ઞેસર સ્વામી, અલવેસર અંતરજામી; હુતા અરજ કરૂ શિરનામી, પ્રભુ સાથે અવસર પામી. સ્વામી તારા તારા પ્રભુજી. ૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ * * શ્રી હસરત્ન. ર૩મ મુજને ભવસાગર તારે, ચિંહુ ગતિના ફેરા વારે; કરૂણ કરી પાર ઉતારે, એ વીનતી મનમાં ધારે હો. સ્વામી. ૨ સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હિ સખાઈ તે માટે કરી થિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ હો. સ્વામી૩ તારક તું જગત પ્રસિદ્ધો, પહેલે પણ તે જસ લીધે; સેવકને શિવસુખ દીધો, એક મુજ શું અંતર કીધે હો. સ્વામી ૪ ઈમ અંતર તે ન કરે, સેવકને શિવ સુખ દેવે અવગુણ પણ ગુણ કરી લે, હેત આણી બાંહ ગ્રહે. સ્વામી ૫ સેવક ચૂકે કઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે; નિજ અંગીકૃત પરમાણે, પિતાને કરીને જાણે હો. સ્વામી ૬ તું ત્રિભુવન નાથ કહેવાય, ઈમ જાણીને જિનરાય યે ચરણ સેવા સુપસાય, જિમ હંસરતન સુખ થાય હો. * સ્વામી. ૭ શ્રી મહાવીર જિન સ્તવન. (આજ અસાઢ ઉછ–એ દેશી.) સફળ ફળ્યા સહી મહરાજી, મનના મનોરથ આજ; વીર જિનેસર તું મળે છે, હવે સિધ્યાં છે હવે સિધ્યાં વંછિત કાજ પ્રભુ અરજ સુણજે, માંહની અરજ સુણજે માંહકે મુજ ૯ મહારાજ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી દિન એવા ભૂલે ભમે છે, તુઝ દરિસણ વિણ દેવ, હવે મનમહેંટિકેર્યું છે, તુમ સેવા હો તુમ સેવા કરૂં નિતમેવ. પ્રભુત્ર ૨ તુઝ દીઠે આવે નહીંછ, દેવ અવર કેઈ દાય; સુરતરૂશાખા છાંડીને, કુણ બેસે હો કુણ બેસે બાઉલ છાંહ. પ્રભુ ૩ ગુણ અવગુણ જાણ્યા, પછે જ, મન ન રહે એક્તાર, પ્રગટ પટંતર દેખીને જી, કુણ સેવે છે કુણસેવે વસ્તુ અસાર. પ્રભુ જ તુંગતિ મતિ તું સાહિબે , તું મુઝ જીવન પ્રાણ; નિરવહીએ શિર ઉપરે , ભવો ભવ તુમચી આણ. પ્રભુ ૫ છતું તુમ સેવાબળે છે, કુમતિ કદાગ્રહ ફેજ; નિત નિત નવત્રી તાહરી છે, મનઈચ્છિત હો મનઈચ્છિત પામું મેજ. પ્રભુ ૬ નાથ વસે મુજ ચિત્તમાં છે, આજ અધિક સુખપુર, હંસરતન કહે મારા જી, હવે પ્રગટો હે હવે પ્રગટ પુણ્ય પપુર. પ્રભુ ૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી હસન, ગ્રેવીસી કીશ. (દીઠી દીકે રે વામકા નંદન દીઠે–એ દેશી.) મેં ગાયા રે ઈમ જીન જેવીસે ગાયા. સંવત સત્તર વંચાવન વરસે, અધિક ઊમંગ બઢાયા, માધ અસ્તિત તૃતિયા, કુંજવાસરે, ઊદ્યમ સિદ્ધ ચઢાયારે. ૫ તપ ગણગગન વિભાન દિનકર, શ્રી રાજયવિજયસૂરિરાયા; શિષ્ય તેસ તસુ અન્યય ગણિવર, ગ્યાનરત્ન મન ભાયા. ૬ તસ્ય અનુચર સુનિહંસ કહે ઈમ, આજ અધિક સુખ પાયા; જન ગુણ જ્ઞાને બધે ગાવે, લાભ અનંત ઉપાયારે, ૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન ગૂજર સાહિત્ય -ર અને તેમની કાવ્ય-પ્રસાદી, (૩૧) >>> શ્રી વિનયચંદ્ 图 ચેવીસી રચના ૧૭૫૫-મસે સુઃ ૧૦ રાજનગર, શ્રી ખરતગચ્છમાં શ્રી જીનચદ્રસૂરિની પરંપરામાં આ મુનિવર થયા છે. ચે વીસી ઉપરાંત બીજી સાહિત્ય-રચના જાણવામાં નથી. તેમીએ અમદાવાદમાં ચાવીસી બતાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવન તથા કલશ લીધા છે. જેમાં કાવ્ય રચતા સુંદર છે તથા મારવાડી ભાષા વિશેષ છે. ઊપમા પશુ સુદર આપી છે. શ્રી ઋષભદેવ સ્તવન. (૧) (ઢ'લ—મહિંદી રંગ લાગૌ એહજી-દેશી ) આાજ જનમ સુ' ક્રિયા રથઉરે ભેટયા શ્રી જિનરાય; પ્રભુ સુ* મન લાગી ખણુ ઇંક દૂર ન થાય. પ્રભુ સુગુણ સહેજા માણુસા રે, જો રઇ મિલિયઈ જાય. પ્રભુ૦ ૧ નયણે નયણુ મિલાનઈ રે, જિનમુખ હિયઈ જોય; તઉ હી નૃપાત પામિયઈ રે, મનસા વિત્રી ડાય. પ્રભુ॰ ૨ માનસરોવર હુ‘સલક રૂ, જેમ કઈ જ કન્નેાલ; તિમ સાહિબસુ' મન મિલ્યઉ રે, કરઈ સદા કલ્લેાલ. પ્રભુ॰ ૩ હિંયડા માંહિ જે વસઈ રે, વાલ્હા લ ગઈ જેહ; જક બીજા રૂપŪ રુડા હૈ, ન ગમઈ તાસુ સ્નેહ. પ્રભુ॰ ૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયચંદ્ર ૨૩૯ રસ હૈ ગુણ મકરંદ નઉ રે, ચતુર ભમર તજિ ધ; જે જણ ધણ સરિખા હુવઈ, મ્યું જાણતવેધ. પ્રભુ ૫ એહ વઉ મેહ નિશ્ચય કિયઉ રે, પ્રલસન મેહૂ પાસ; આખિર સેવામાં રહ્યા રે, ફલસ્વઈ મનની આસ. પ્રભુ ૬ મીણ અમૃતની પરઈ રે, ઋષભ જિનેશ્વર સંગ; વિનયચન્દ્ર પામી કરી રે, રાખઉ રસ ભરિ રંગ. પ્રભુ. ૭ શ્રી શાંતિજિન સ્તવન. (૨) ઢાલ વીછીયાની હાં રે લાલ શાંતિ જિનેશ્વર સાંભલ ઉ, માહરઈ મન આવઈ ખ્યાલ રે લોલ, હું તુઝ ચરણે આવાઈ, તું ન સરઈ કેમ નિહાલ રે લાલ. ૧ માહરૂ મન તુઝ મઈ વસિ રહ્યું, એ આંકણું. જિન ગોપી મન ગેવિંદ રે લાલ, . ગૌરી મન શંકર વસઈ, વલી જેમ કુમુદિની ચંદરે લાલ. તરા બાત કહી જઈ જેહનઈ, જે મન નઉ હુઈથિરથભ રે લોલ જિનતિગ આગલિ ભાવતાં, વાઘેંસર નાચઈ શેભરે લાલ. તિગ કારની જાઈ માહરી, સહુ બાત કહી તાજિ લાજ લાલ તું મુખથી લઈનહી, કિમ સરિ સ્વઈ મન કાજ રે લાલ. ૪ હરે લાલા તું રસિયઉ બાતાં તણી, સુનિને નવિ કે જવાબ રે; મન મિલિયા બિન પ્રીતડી કહો, તઈકમ ચાલિસ્યઈ અબ રે લાલ પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૪જૈન ગુર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, હાંરે લાલ નિજ કુલ તરૂવર નિવે ભરખઇ, સરવર ન પિયઇ જલ જેમ રે લાલ. પર ઉપગાર ઇં થાય તે તુ` બિન જિનજી હુઈ તેમ રે લાલ૦ ॥૬॥ ઘણું ઘણું કહિયે કિડ્સ, કર જે મુઝ આપ સમાન રે લાલ રણુ દિવસ તાહરઉ ઘરઈ, કવિ વિનયચંદ મન ધ્યાન રે ।।ળા શ્રી નેમિનાથ સ્તવન. (૩) (ઢાલ-અભી રાજુલ દેરાણી અરજ કરે છે એ હજી.) થાહરી તે। મૂરતિ જિનવર રાજે છઈ નીકી શિવ સુંદરી સિર ટીકીઈ રાણી શિવાદેવી જીરા જાયા, નેમજી અરજ સુણી જૈ અરજ સુણી જૈ કાંઇ કરૂણા કીજૈ, મ્હાંનઈ મુજરો દીજે હો, ૧ તે દિન વાલ્હા મુજને કય ઇ આત્સ્ય, તુમથી મૈલા થાસ્યઈ હો અંતર તુમ્હારાઉ માહરઉ દૂરઇ, વ્રજસ્ય અંગઈ સુખ ઉપજસ્યઈ હો. ૧ વિણાતઉ તુમનઈ હિંયડામાંહે ધારૂ', ઇણુભાંતઇ દિલ ઠારૂ હો; આખર થે પિ સમઝણ દારસને, હા નવિ દાખવિસ્યા છેહા હો. ૩ જે તુમ સેતી પ્રેમ પ્રયાંસઈ જી, વિલગા તે કિમ રહસ્થે અલગા; પ્રીતિ લગાઈ તે તઉ જિમ ર'ગ, અકીકી પડે નહીં જે ફીકી હો. ૪ પ્રાણપિયારા સાહિખ ચે છઠજી મ્હારે, સુઝ નઇ છઇ તુમ્હે સાથે હો; ઇમ જાણીનŪ પ્રત્યુપકાર કરતા, રાખો ઐસી ચિન્તા હો. પ સ્યુ' કહું કીરતિ રાજ તુમ્હારી, તુમે છઉ ખાલ બ્રહ્મચારી હો; રાજુલ નારી તે વિરહાગર કયારી, પેાતાની કારિતારી હો. ૬ કહિયઉ છ મ્હારો અલવેસર અનધાર, હું છું... દાસ તુમ્હારા હો; વિનયચન્દ્ર પ્રભુ તુમે વરદાઇ, મઉજ સવાઈ ધઉકાઇ હો. ૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શ્રી વિનયચંદ્ર શ્રી પાશ્વજિન સ્તવન. (૪) (ઢાળ-ઈણ રીતિ મેહ નહીં વસ સાંમેજી) જિનવર જલધર ઉલટયો સખિ નયણે નરસે મેહ, જેહનઈ આગમનઈ કરી સખિ ઊપજે પ્રેમ છે રે; નરનારી વાંદયઉનેહરે ઠાદી થઈ સહુની દેણ રે, પસર્યો ચિત્ત ભુઈ ગઈગેરે ઉપસ્યઉ ખલકંદલ ખેત રે, એહવા મહારે પાસજી મનવસઈ–એ આંકણી. ૧ વાણી તેહિજ જિણ સજી સખિ ગુહિર ઘટા ઘનઘેર, યેતિ ઝબૂકે બીજલી સખિ, એ આડંબર કોઈએ ૨ રે; • પ્રમુદિત ભવિજન મન ચોર રે પિણ નહી કિહાં કુમતિ ચેર રે, કંદર્પતણોનહીં જોર રે અંધકાર નકિણ હી કરે. એહવા. ૨ મહિર કરઈ સહુ ઉપરઈસખિ લહિર પવનની તેહ, સુર અસુરાદિક આવતાં સખિ, પીલી થઈ દિશિ જેહ રે; જાણે કુટજ કુસુમ રજ રેહ રે, જિહાં ધર્મધ્વજા ગુણગેહ રે, તે તઉ ઈન્દ્રધનુષ વહ રે, અભિનવ કઈ પાનસ એહ રે, ઈમ નિરખી સહુ નયણેહ રે. એહવા ? ચતુર પુરૂષ ચાતક તણી સખિ, મિટ ગઈ તિરસતુરંત, હરિહર રૂપ નક્ષત્ર નઉ સખિ, નાઠઉ તેજ નિતંત રે; થયઉ દુરિત જવાસક અંતરે, મુનિવર મંડુક હરખંત રે, જિહાં વિજય માન ભગવંત રે વિકસિત ત્રય ભુવન વનંત. એહવા. ૪ પરબ, પાલીતાણા, Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૪ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, સુર મધુકર આલંબિયા સખિ, પકિ દિંબ અરવિન્દ્ર, વિરહી જેહ કુદની સિખ, પાવઇ દુખનઈ ઈદ રે; શુદ્ધથી વિરમ્યા રાજિન્દ રે, હરિયા થયા સુન્નુન ગિરિન્દ રે, વિભૂતિ મતિ રતિ અમદ રે, વ્રુવિત વેલિ સુખક ંદ રે, ડયા સગલાઇ કુંઢ રે. એહવા૦ ૫ ઝિર મિર ઝિર મિર ઝટ કરઇ, સખિ નાવઇ કિમ હી થાહ, પ્રતિબેધિત જહ જેહુવા સખિ, લ્યુઇ ગિ જિણમાં લાડુ રે; હુંસ સર સાંભરિયાહ રે, તેજન ધરે મુતિની ચાહ રે, તિહાં દ્વીસઈ રતન ઘણુ.હ રે, જાણે નવલ મમેાલ વાડુ રે. એહુવા ૬ જીવદયા જિહાં જાણિયઇ ખિ, નીલી હરી ભરપૂર નીજતણુઈ રૂપઈ ભલૌ સખિ, પ્રગટતક પુણ્યઅંકુર રે દુઃખદે હગ ગયા સહુ દૂર રે, ઇમ વર્ષા ભવાઇ ભૂરિ રે પ્રભુના ગુણ પ્રબલ પડુર રે, કહે વિનયચન્દ્ર સતહિ રે. એવા છ શ્રી મહાવીર જિન સ્તવન, (4) ( ટુ લ-હાડાની ) મનમે।હન મહાવીર રે ત્રિસલા રા જાયા, તાપુરા ગુણ ગાયા મનડા મેં ક્યાયા; તોડી રે તાહરા ખાતર મૈં નહીં રે ઇવડીસી, તકસીર રે ત્રિ॰ આજ્ઞાકારી રે હુ સેવક સહી રે. ૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયચંદ્ર. ૨૩ તુઝસું પૂરવઈ જેહ રે ત્રિ, રંગલા ચેલ મજીઠ ક્યું રે, દિન દિન બાઉતેહર ત્રિ. ભારે વ્યવહાર કેરી પીઠ જ રે ૨ નિશિ દિન મંઈ કહ જેડ રે ત્રિઓલગ કીધી સ્વામી તાહરી રે; ભવસંકટથી છોડિ રે ત્રિ. કહીરે નિરાસી કિમ જાઈવઈરે. ૩ ધીણુઉ હવઈ ઘરમાંહિ રેત્રિલૂખો રેતી સ્યા માટે ખાઈયા રે.૪ તાય તે સુરનર કેડિ રેત્રિ. પેતે તરી રે શિવ સુખ અનુભવેઈરેક મુઝમાં કેહી ખેડ રેત્રિ. તારે નહીં મુઝ નઈ હિવઈ રે. ૫ ઓછા તણઉ સનેહી રે ત્રિ. જાણે રે પર્વત કેરા વાહલા રે, બહતાં બહૈ એક રેહ રેત્રિ પછઈ બિછડઈર્યું તરૂડાહલા રે. ૬ તિશુપરિનેહની રીતિ રેત્રિ નહીં છે રે ચરમ જિનેસર આપણી વિનયચન્દ્ર પ્રભુની નીતિ રેત્રિ રાખઉસ્વામીનઈ સેવકતણરે.૭ કલશ (ચંતિજિન ભામણુઈ ચાઈ એકની ) ઈણ પરિ મઈ ચોવીસી કીધી, સદ્દભાવૈ કરિ સીધી; કુમતિ નિકેતન આગલ દીધી, સુમતિસુધા બહુ પીધી. ઈણ ૧ ઈણ મેં ભેદ તણું છઈ દઢતા, ગુણ ઈક ઈકથી ચઢતા છે; સજજન પંડિત થ સ્થઈ પઢતા, દુર્જન રહસ્યઈ કુઢતાજી. ઈણ ૨ પુરણ જ્ઞાન શા મન આણી, વેધક વાણી વખાણી છે; વિબુધ ભણી અવબોધ સમાણી, મૂરખ મતિ મુઝાણી જી. ઈણ ૩ બાધબીજ નિર્મલ મુઝ હુ, દિયી દુરતિ નહ દ્વ ; Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી સ્તવના નો મારગ છઈ જાઉં, જાણે તે કઈ ગિરૂઓ છે. ઈણ ૪ સંવત સત્તર પંચાવન વરસઈ, વિજયેદસમી દિન હરખજી; રાજનગરમાં નિજઉતસરખઈ, એ રચી ભક્તિ અમરઈજી. ઈણ૦ ૫ શ્રી ખરતર ગુણ સુગુણ વિરાજઈ, અંબર ઉપમા છાજઈ જી; તિહાં જિનચંદ્રસૂરીશ્વર ગાજ, ગ૭પતિ ચન્દ્ર દિવા જઈજી. ઈશુ. ૬ પાઠક હર્ષ નિધાન સવાઈ, જ્ઞાન તિલક સુખદાઈ જી; વિનયચન્દ્ર તસુ પ્રતિમા પાઈ એ ચોવીસી ગઈ છે. ઈશુ સામાયિકા માં, જસમષિતY I घासी चन्दन कल्पाना-मुक्तमेतन् महात्मनाम् ॥ અથ–સામાયિક એ મેક્ષનું સર્વજ્ઞ ભાષિત પરમ સાધન છે. વાંસલાનું છેદન અને ચંદનનું વિલેપન એ બન્ને પ્રત્યે સમાન વૃત્તિવાળા મહાપુરુષને તે હોય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનોવિજયજી. (૩૨) RRRRRRRRRRRRRRRRR G પડિત મેરુવિજયજીના શિષ્ય શ્રી વિનોતવિજયજી. KUERRRR LRRRRRRRRRRBRRR ચેવીસી રચના-૧૭૫૫ આસપાસ, ૪૫ પંડિત . મેરુવિજયજીના શિષ્ય શ્રી વિનીતવિજયજીની ચાવીસીની ભાષા–ચના હુયાઁગમ અને લાલિત્યમય છે. અને સુર સગ-રાગણીમાં બનાવી છે. તેમની બીજી સાહિત્ય-રચના જાણુવામાં નથી. આ સાથે તેમનાં પાંચ સ્તવન આપ્યા છે. શ્રી ઋષભજિન સ્તવન. (૧) સુંદર મૂરતિ સાહિબ સેવીએ, ઋષભ જિજ્ઞેસર રંગ સુગુણુનર; પરતક્ષ પરતાપુરે મુઝ પ્રભુ, દીઠે ઉલટ અંગ વાલેસર. સુંદર મૂરતિ સાહિબ સેવીએ. ૧ અંતરજામી આદિ જિજ્ઞેસરુ, અવધારે અરદાસ સુ; નેહ નજર કરી નીરખેા સેવક, પૂરે મનતણી આસ વા૦ સુ’૦ ૨ ત્રિભુવન તારણુ શિવસુખ કારણ, દુઃખહર દીનદયાળ સુ; મહેર કરી નિજ સેવક મન રમે, કૈાકિલ જેમ રસાળ વા૦ સુ’૦ ૩ આજ સવે મનવંછિત મુજ ફળ્યાં, નાઠાં ભવદુઃખ દૂર સુ; આજ અમી મેહ વૂયેા આંગણે, પ્રગટયા પુણ્ય અંકુર વા૦ સુંદર૦ ૪ આજ થકી દિન વલીએ માહરા, લીએ ઘર સહકાર સુ; Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી લાવઠભંજણ ભેટ જગધણી, મરુદેવી માતા મલહાર વા. સુંદર૦ ૫ બહુ ફળદાયક હોવે દિનદિને, તુઝ સેવા સુરવેલ સુક સીંચી જે પ્રભુ જે નિજ સેવકે, ભગતિ અમીરસ રેલ વા. સુંદર૦ ૬ સેળ કળા સંપૂર્ણ ચંદ્રમા, સુંદર તુઝ મુખ જોય સુ અંગે આણંદ ઊપજે માહરે, ઠરીઆ લેચન દય. વાળ સું૦ ૭ ઇક્ષાગવંશે વિમલ વિભૂષણ, વિમલાચલ તુઝ વાસ સુ શિવસુંદરી સ્યુ પ્રભુ મુજ આપજે, અવિહડ સુખ વિલાસ. વાય સુંદર૦ ૮ સકલ પંડિત સુંદર સિર સેહરો, લાવણ્યવિજય ગુરુરાય સુ; પંડિત મે વિજય ગુરુ સેવક, વિનીતવિજય ગુણ ગાય. વા સુદર૦ ૯. શ્રી શાંતિનાથ સ્તવન, સકલ મને રથ સુરમણિ રે, સાલસ જિન ભાણ રે મનવાસીઓ વિશ્વસેન નરરાય રે, વંશ વિભૂષણ જાણ રે. શિવરસીઓ. ૧ અચિરા રાણી જનમિઓરે, ચઉદ સુપન સુવિચાર મન છપ્પન દિગકુમરી મિલીરે, ગાયે ગુણ નિધિ સારરે. શિવ૦૨ ચઉવિધ દેવ નિકાયના રે, નાયક ચોસઠ ઇંદ રે; મન જનમ મહોતસવ બહુ પરે રે, કીધે મેરૂ ગિરીદ રે. શિવ૦ ૩ પખંડ પૃથવી વશ કરી રે, વયરી તણ મદ મેડિસે. મન બત્રીશ સહસ નરેશ્વરૂ રે, સેવકરે કર જોડી રે. શિવ૦ ૪ ઈમ રાજ સિરી વર ભેગવીરે, થયે કેવલ કમલા કંતરે; મન એ વિજય શિષ્ય ઈમ ભણેરે, સેવે એ અરિહંતરે. શિવ૦ ૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ २४७ શ્રી વિનીતવિજયજી. શ્રી નેમિનાથ સ્તવન. (આપે સડાની-દેશી) મન મેહનીયા પિઉ સુણ રે શામલીયા નાહક, સસનેહી રે; મન મેહનીયા પિઉ અષ્ટભવાંતર પ્રીતિ કે, નવમે ભવ કિમ પરહરી રે. મન. ૧ પિલે તું છે ચતુર સુજાણ કે, હું ગેરી ગુણ આગલી રે; મન, પિઉ બેલે રાજુલ નાર કે, વાલિમ વિરહે આકલી રે. મ૦ ૨ પિઉ જેલનના દિન જાય કે, અવસર લાહો લીજીયે રે; મ. પિઉ અવસર ઉચિત અજાણું કે, પશુ ઉપમ તસ દીજીયે રે. મન૦ ૩ પિઉ કુલમાલા સુકમાલ કે, કુમલાયે તુજ કામિની રે; મ. પિઉ દિન જાયે જન વાત કે, પણ નવિ જાયે યામિની રે, મન૦ ૪ પિલ શિવાદેવી માત મહાર કે, સાર કરે અબલા તણું રે; મટ પિઉ યદુપતિ નેમિકુમાર કે, આ મંદિર અમ ભણી રે. | મન૦ ૫ પિક બેલ્યા શ્રી જગદીશ કે, વીશ વિસવા તુમે ભાવો રે; મ0 પિયા એ સંસાર અસાર કે, મુગતિ મંદિરમાં આવજે રે. મન- પિયા રાજુલનેમિજિકુંદક, અવિહડ શિવ સુખ દીઠડાં રે; મન પિઉમેરવિજય ગુરુ શિષ્ય કે, વિનીતવિજય મન મીઠડાં રે. મન૦ ૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. (૪) (મારી સહીરે સમાણી-એ દેશી) નિરમલ નીરે અંગ પખાલી, પહેરો ખીરેદક સાડી રે. માહરી સહીરે સમાણી. બાવના ચંદન ભરીય કચોલી, પાસ પૂજે ભંભર ભેલી રે. ચંપક કેતકી માલતી મગર, માંહિ બલસિરી સુખકારી રે; મારા લાખીણાં ટેડર કરી જિનવર, કંઠે ઠો જયકારી રે. મા૨ કર ગ્રહી વિણ વેણ મૃદંગા, હાથે દીઓ એક તાલી રે મા, નવ નવ રાગ મિલાવત ગાવત, જિનગુણ રંગ રસાલી રે. મા. ૩ મન વાંછિત સુખ સુરતરૂ કંદ, વામા નંદન વંદો રે, મારા નિરખત નેહ અમીરસ વરષત, જસ મુખ પુનમચંદે રે. મા૦ ૪. પ્રાણપિયારે મેહનગારે, મારું મનડું મહીને લીધું રે; મારા દેખતહી નયણે નેહ લાગે, જાણું કામણુડું કાંઈ કીધું રે. મા૦ ૫ અંતરજામી સાહિબ સેતી, જાણું ખિણ એક દૂર ન થાઉં રે; માત્ર અહનિશિ ચરણ કમલ આરાધું, બલિ જાઉં તે સુખ પાઉં રે. શ્રી લાવણ્યવિજય ગુરૂરાયા, પાસ પરમેસર ધ્યાયા રે મારા પંડિત મેરવિજય ગુરૂ શિષ્ય, વિનીતવિજય ગુણ ગાયા રે. મા૦ ૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ શ્રી વિનીતવિજયજી. શ્રી મહાવીરજિન સ્તવન. આજ માહરે સુરતરુ ફળીઓ સાર, ઘર આંગણિ શેભાકરુ જી રે જી; આજ મેં ત્રિશલાનંદન દેવ, દીઠે દેવ દયાક જી રે જી. ૧ જિનજી તાહરા ગુણ અવદાત, ગંગતરંગ પરે નિરમાલા છરેજી; જિનછ સંભારું દિનરાત, મૂકી મનના આંબલા ઝરેજી. ૨ જિનાજ ઉત્તમ જનમ્યું રંગ, ચલ મજીઠ તણી પરે રે, તુમસ્યું અવિહડ નેહ, નિરવહ જે રુડી પરે જી રે જી. ૩ જિનાજી તાહરી ગુણમણિમાળ, કંઠે જે ભવિ ધારસે છરેજી; જિન ધનધન તસ અવતાર, જે તારું નામ સંભારશે જી રે જી. ૪ જિન મે વિજય ગુરુ સીસ, વિનીતવિજયનાં વડાં રે જી; જિન જે ચિત્ત ધરશે નિત, તસ ઘર રંગ વધામણું જી રે જી. ૫ จดจนจาจอดดดด! อดใจในใจดจ निरषद्यमिद शेय, एकान्तेनैव तत्वतः । છે સુરાહારથvસ્વાન, - વિશુતિઃ | $ છે અથ–તત્વથી આ સામાયિક એકાન્તપણે ? નિરવ . કારણ કે તે કુશલાશયરૂપ છે, એટલું જ હું જ નહિ પણ સર્વગોની વિશુદ્ધિરૂપ છે. જે કાકા કાક Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, (૩૩) શ્રી ન્યાયસાગરજી. ચેાવીસી-૧૭૬૦ આસપાસ. શ્રી તપગચ્છમાં સાગર શાખામાં તેઓશ્રી થયા છે. મારવાડમાં ભિન્નમાળ ગામમાં એસવાળ જ્ઞાતિમાં શહ મેટાને ત્યાં ભારૂપ તે ત્યાં સવત ૧૭૨૮ માં જન્મ થયા. નામ નૈમિદાસ, શ્રી ઉત્તમસાગર પાસે દીક્ષા લીધી શ્રી કેશરીખાજી તેમાં ગિ ખર નરેન્દ્રકીતિ સાથે વાદ-વિવાદ કરી જીત મેળવી. સંવત ૧૭૯૭માં અમદાવાદમાં લુહારની પળમાં સ્વર્ગવાસ પામ્યા તેમને સ્તૂપ કદમપુરાની વાડીમાં કરવામાં આવ્યા. તેઓશ્રીએ એ ચોવીસી બનાવી છે. સાદી તે સરળ ભાષામાં જુદા જુદા રાગે તે દેશીઓમાં સ્તવને ભાગ્યા છે. તેઓશ્રીએ સુરતમાં બિરાજમાન શ્રી સૂરજમંડણ પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું છે, જે આ સાથે મુકવામાં આવ્યુ છે. શ્રી સુરત બંદર પાસે રાંદેર ગામમાં શ્રી મહાવીર રાગમાલાની રચના છત્રીસ રાગેામાં કરી છે. જેની પ્રશસ્તિ આ સાથે છે, તે સિત્રાય તેમના દસ સ્તવને આપ્યા છે. સાહિત્ય-રચના ૧ શ્રી સમ્યક્ત્વ વિચાર ગતિ મહાવીર સ્તવન ૧૭૬૬ (સતાવીસ ભતુ' ) ૨ પિ'ડદેષ વિચાર સઝાય ૧૭૮૧ ભરૂચ ૩ નિગેાદ વિચાર ગર્ભિત સ્તવન. ૪ મહાવીર રાગમાલા ૧૭૮૪-સુરત પાસે રાંદેર. Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી. શ્રી આદિજિન સ્તવન. (t) (માહરૂ મન મેલું રે. શ્રી વિમળાચળે રે—એ દેશી. ) જગઉપકારી રે સાહિબ માહુરો રે, અતિશય ગુણમણિધામ; આદિ જિજ્ઞેસર અતિ અલવેસરૂ રે, અનિસ ધ્યાઉં રે નામ માહરૂ મન માહુરે મરૂદેવી ન દસ્યુ. ૨૦૧ દાય કર જોડી તુમ સેવા કરે રે, સુરનર કિન્નર કેાડ; પ્રાતિહારિજ આઠે અનેિનિસ રે, કવણુ કરે તુમ્હે કાઢ. મા॰ ૨ ચારે રૂપે રે ચૌવિધ દેશના રે, દેતા વિજન કાજ; માનુ' એ ચઉગતિના જન તારવા રે, છાજે જયું જલધર ગાજ. માહરૂ. ૩ તે ધન પ્રાણી રે જિણે તુમ દેશના રે, સમયે નિરખ્યું નૂર; કણુ કચાળે રે વાણીની સુધા રે, પીધી જેણે ભરપૂર. માહર્′૦ ૪ 'તે તરસ્યું રે તુમચા ધ્યાનથી ?, અનેાપમ એહુ ઉપાય; ન્યાય સાગર ગુણુ આગર સાહિબા રે, લળીલળી નમે નિતુ પાય. క్ర માહુરૂપ શ્રી આદિનિ સ્તવન. (3) ૫ ઋષભલ છન જિન વનીતાવાસી, પંચશત ધનુ તનુમાનમાં; પ્રભુ તાહરી સુરતી મેં ધરી ધ્યાનમાં. પ્રભુ॰ ૧ જગ ઉરણ વિ કીધા તે તે, ધન વરસી વરસીદાનમાં; નાભિરાયા કુલમંડન ગાઉ, મરુદેવી સુત ગાનમાં. પ્રભુ॰ ૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, ચરણેાત્સવ ઇન્દ્રાદિક સારે, શ્રી જિન બેસે જાનમાં; ગીત જ્ઞાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. પ્રભુ॰ ૩ પંચમહાવ્રત લેવા અવસર, સમજાવે સુર સાનમાં; ન્યાયસાગર પ્રભુસેવક માચે, વાણી અમૃતપાનમાં. પ્રભુ॰ ૪ શ્રી શાંતિનાથ સ્તવન. (૩) સા૦ ૩ ( આ જિમ કબ મિલે પરદેશી માતા હૈ, આ એ દેશી ) સાહિબ કખ મિલે સસસ્નેહી, વ્યારા હા, સાહિબ કાયા કામિનિ જીઉસે* ન્યારા, ઐસા કરત વિચારા હૈ. સુન સાંઈ જબ આન મિલાવે, નવહમ મેાહનગારા હૈ. મેં તેા તુમારી ખિજમતગારી, જૂઠ નહિ જે લારા હા, શ્રમન કહે સુન ઐન હમારા, ટારો વિષય વિકારા હૈા. સા૦ ૪ સયમ પાલેા નિજ તન ગાલે, લેઇ અનુભવ લારા હૈા સા॰. ૫ પિ કે સાચે હમ મન સાચે, ઘટમે હાત ઉજારા હૈા સા॰. ૬ કહિના કીના સંયમ લીના, ન રહ્યા કરન ધારા હૈા. સા૦ ૭ વેદ્ય ઉછંદી જાતિ અભેદી, મેલે શાંતિ સુધારા હૈા. સા૦ ૮ અચિરાન‘દન શીતલ ચંદન, ન્યાયસાગર સુખકારા હા. સાહિમ ૯ સા સા૦ ૨ શ્રી શાંતિનાથ સ્તવન. (૪) શાંતિ જિનેસર દેવ દયાલ શિરામણી રે, કે દયાળ શિરામણિ; સેલમે। જિનવર પચમ ચઢી જગ ધણી રે. કે ચક્રી૦ ૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી. તિણિ પેરે કરો રે; કે તિણિ પારેવા શુ' પ્રીતિ કરી જનમ જરા ભય મરણુ સીંચાણાથી ઉદ્ધરો રે. કે સીંચા॰ ૨ તિષે કાંઇ કીધું હાયે તે મુજને કહેા રે; કે તે મુજ જો શરણ કર્યાની લાજ તેા મુજને નિરવહા રે. કે મુજ૦ ૩ પાવા પરે હુણુ કરે તુજ સેવના રે; કે કરે૦ સિંહિકેય સુત ભીતિ નિવારણુ કામના રે. કે નિવારણુ॰ ૪ તિણે કારણુ હુ' સેવક સ્વામી તું માહુરોરે; કે સ્વામી તેહથી હું છું અધિક સેવા પર તાહરો રે. કે સેવા૦ પ શાંતિ નામ ગુણુ રહસ્યે મુજને તારતાં રે; કે મુજને ન્યાયસાગર કહે ઇષ્ટ પ્રભુ દિલ ધારતાં હૈ. કે દિવ૦૬ શ્રી નેમિનાથ જિન સ્તવન. ૨૫૩ (૫) સેલ સહસ ગેપીમાં પટરાણી કાગળ લખ્યા. કેને રે સીદ જાએ છે દીલાસા દેઈને ૨. દેશી) આઠ ભવની તુમે પ્રીત જ પાલીજી, તમને ભવ સાથે લઇને રે, કાં જાએ છા દિલાસા દેઇને રે. કાં ૧ અમને મૂકીને તુમે રેવત પધારીયાજી, સંયમ સુંદરી લઇને રે. કાં ૨ પરણ્યા વિણુ મ્હે પ્રીત જ પાલુજી, એ તેા વરે છે કેઇને રે. કાં 3 એતા કૃતિકા સિદ્ધ વધૂનીજી, તુમે આદર દ્યો છે એઇને રે. કાં ૪ શેકલડીને મને દીઠી ન સુહાવેજી, તુમે આદર કરશેા કેઇને રૂ. કાં Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નેા અને તેમની કાવ્ય-પ્રસાદી. અનુભવ મિત્ર મન મેલ કરાવ્યા જી, અનુભવ ઘરમાં લેઇને રે. કાં ર્ તેમ રાજુલ શિવમ`દિર પધાર્યાજી, ન્યાયસાગર સુખ દેશને ૐ. કાં ૭ શ્રી તેમનાથ સ્તવન. (૬) ( ધણુરાઢે લા-એ દેશી ) નેમ નિરંજન સાહિખારે, નિરૂપાધિક ગુણ ખાણિ; મનના માન્યા. જન્મ થકી જેણે તન્ત્યા રે, રાજ રાજિમતી રાણી. મનના માન્યા. ૧ આવા આવેા હા પ્રીતમ વાતાં કીજે, પ્રીતમ લાહા લીજે હા; મન પ્રીતમ રસ પીજૈ હૈા પ્રીતમ, આપણુ કીજે જનમ પ્રમાણુ. મન૦ ૨ વિષ્ણુ પરણ્યા પણ તાહરી રે, નારી કહે સહુ લેાક; મન૰ સાચી હું છું પતિવ્રતા રે, ગાયે થાક થાક. મન૰ ૩ સમુદ્રવિજય શિવાદેવીનેા રે, નોંદન યદુકુલચંદ; મન૰ શંખ લંછન અંજન વને રે, ખાવીસમા જિનચંદ. મન૦ ૪ સંબધને સ'કેતવા રે, આવી તેારણુ ખાર; મન૦ ફિર પાછાં વ્રત સંહિ રે, ચઢીયા ગઢ ગિરનાર. મન પ રાજુલ પણ અનુલહે રે, સંયમ કેવલ સાર; મન॰ દંપતિ ઢાઉ એકણિ વિલિ રે, અખય પણે એક તાર. મન૦ ૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી. અષ્ટ ભવાંતર પ્રીતડી રે, પાલી પૂરણ પ્રેમ; મન ન્યાયસાગર સુખ સંપદા રે, પ્રગટે સકલ સુખ એમ. મન૦ ૭ શ્રી પાશ્વજિન સ્તવન. (૭) (કાનુડા માર કાં કરડી મીડા છુટયે ગાગરડી એ-દેશી.) ચિંતામણિ પાસજી ગમે રે, પાસજી ગમે રે; પ્રહ ઉઠી પ્રભુ મુખડું દીઠે, દુખડું શમે રે. ચિં. ૧ ચિંતામણિ પરં કામિત પૂર, દુખ ઝમે રે, ચિ૦ ૨ ત્રિભુવન નાયક સુરપતિ પાયક, કામ દમે રે. ચિ૦ ૩ પામી અમૃત ભેજના કુકસ, કોણ જમે રે, ચિં- ૪ સાહિબ સમરથ સમકિત પામી, કૌણ વમે રે. ચિ. ૫ મિથ્યા મૂકી મુજ મન રાચે, શુદ્ધ ધરમે રે, ચિં- ૬ અધિકું ઓછું સેવક ભાખે, સવામી નમે રે, ચિ૦ ૭ ન્યાયસાગર પ્રભુ અહનિશી ચરણે, શીશ નમે રે. ચિં- ૮ શ્રી પાર્શ્વનાથ સ્તવન (દેશી-માધવીયાની ). મનને માનીતે મિત્ર જે મિલે, હાંરે સાહિબ જે મિલે, તો કહું મનની વાત જે; દુઃખ ભંજન જિન આગલે, સુખણી સાતે ધાન જે. મ૧ મનમેહન મુજ વાલ હેજી, સ્વામી શ્રી પાસ જિણ દર Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી હજી હે જસ સાનિધ, સુરત થયે ધરણેન્દ્ર જે. મ૦ ૨ મન મિલીયા શું વાતડીજી, તે અમૃતથી પણ મીઠ જે; જેહથી તન મન બાંધીઉંજી, તસ દરિશન સહુથી ઉઠિ જે મ૩ લંછન મિસી કરે વીનતીજી, ફણધરી રહીએ નાગ જે; વિષધર પણું દૂર કરે છે, મારૂં પ્રભુ વડભાગ જે. મ૪ શ્રી અશ્વસેન સુત સુંદરૂજી, વામા માત મલ્હાર જે નીલવરણ ચરણે રહેજી, સેવક કરીશ સંભાલ જે. મ૦ ૫ ભવિમવંછિત પૂરવાજી, કલિ કલ્પકમ સમાન જે ન્યાયસાગર કહે માહરેજી, પ્રભુ ધ્યાને વધતે વાન જે. મ. ૬. શ્રી મહાવીર જિન સ્તવન વંદુ વિરજિનેસર રાયા, વર્ધમાન સુખદાયા છે; શાસન નાયક જેહ કહાયા, જગ જસ વાદ સવાયા છે. વ. ૧ હરિલંછન કંચનવન કાયા, સિદ્ધારથ નૃપ તાયા છે સિદ્ધાર થયા કર્મ ખપાયા, ત્રિસલા રાણી માયા જી. નં. ૨ લઘુવયથી જેણે મેરુ ચલાયા, વીરતાલ હરાયા છે; દદ્ધર મેહ જેહ જીતીને, હિમેં તિમિલાયા . વં૦ ૩ જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્વાદુવાદ સમઝાયા છે; અભિનવનંદન વનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયા છે. નં. ૪ જાસ વજીર છે ગૌતમ રાયા, લબ્લિનિધાન મન ભાયા છે; ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજસ સુબોધ સવાયા છે. વ૬૦ ૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી. ૨૫૭ શ્રી મહાવીર જિન સ્તવન. (૧૦) (જરી જરી જરકસીટી રિહજ ટીકાભલકા હે રાજયારે લાગો-એ દેશી) નિરખી નિરખી સાહિબકી સુરતી, લચકે રે લટકે; હો રાજ મારા લાગે. માને બાવાજી રી આણ પ્યારા લાગે, માને દાદાજી રી આણ પ્યારા લાગે. ૧ તુમ વાણી મર્યે અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે, મુઝ મન ભમરિ પરિમલ સમરી, ચરણ કમળ જઈ અટકેક હો રાજ... ૨ સુરતી દીઠી મુઝ મન મીઠી, પર સુર કિમ નવિ ખટકે; જેન ઉવેખી ગુણના શ્રેષી, ત્યાંથી મુઝ મન છટુકે. હે રાજ૦ ૩ ત્રિશલાનંદન તુમ પયવંદન, શીતલતા હુઈ ઘટકે; ઉત્તમ સીસે ન્યાય જગસે, ગુણ ગાયા રંગ રહું કે. હે રાજ૦ ૪ (૧૧) કલશ, વીસ જિનવર ભવિક હિતકર, સકલ મગલ સુરતરૂ, વિવિધ દેશી બંધિ ગાયા, ભક્તિ વશથી સુંદર તપગચ્છ શેભાકરણ કવિવર, ઊત્તમસાગર ૫દ કરે; રસિક મધુકર ન્યાયસાગર, શિષ્ય જીન ગુણને ભજે. ૧૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ - ર૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. (૧૨) શ્રી સૂર્યમંડન પાર્શ્વનાથ સ્તવન. સુરતિ મંડન પૂરતિ પ્યારી, મે મનિ અતિ હિં સહાય નયના દર્શન ઊહટે, મિલકું ચાહે કાય. (૧) સનેહી સાહિબ મેરા છે, અરે હાં હાં સલુને બંદા તેરા બે. અરે હાં હાં મે છોરૂં ન કેરા બે, અરે હાં હાં હારો ભાવ ફેરા બે. આંકણું તુંહી સાજન જન મનરંજન, મોં મનકુલન બાગ; તુમહ ગુણ પરિમલ મહમહે, ગુન રસિક ભમર ૫ર ભાગ. (૨) સનેહી મે મન ભિતર તું હિ બિરાજે, એર ન આવે દાય; તુઝ મુખ પંકજ મહિયે, મન ભમર રહિયે લેભાય. (૩) સનેહી તું નીરાગી હં તુમ્હ ગુણરાગી, ઈમ કિમ વધે હેત; પ્રીત દુરાઈ ન ફરે, હન્ડ નયન અયન કહ દેત (૪) સનેહીe તંહિ જ લચ્છી તુંહિ જ સાહિબ, સૂરતિમંડન પાસ; ન્યાયસાગર પ્રભુ આગલિ, એ સેવકની અરદાસ, (૫) સનેહી * શ્રી મહાવીર રાગમાલા પ્રશસ્તિ, ' (૧૩) (રચના-સં૦ ૧૭૮૪-દેર–સુરત.) અંતે–ઘર ઘર મંગલ માલ આજ મારે, ઘર ઘર મંગલ માલ; વીર નિર્વાણને કેવલ ઉત્સવ, ઈદ્ર કરે તત્કાલ. ૧ આજ મારે ઘર ઘર મંગલ માલ. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી, ઘરિ ઘરિ રંગ વધાઈ મંડન, શેભા ઝાકઝમાલ રહી રાંદેર નયર ચેમાસુ, જિહે જિનભુવન વિશાલ. ૨ આજ મારે વેદ વસુ મુનિ વિધુ મિત, હર્ષે એ રંગ માલ; ધનતેરસ દિનિ પુરણ કીધી, છત્રીસ રાગરસાલ. ૩ આજ, મારે, સેમચંદ શાહ જયચંદ હોત ઇં, એ ઊત્તમ ગુણુ ભાલ; પંડિત ઊત્તમસાગર સેવક, ન્યાયસાગર સુરસાલ. ૪ આજ મારે, મહાવીર સ્તવ્યા મેં પુછ થઈ ગુણ મણિ ભરિથાલ; ઘર ઘર મંગલ માલ આજ, મારે ઘર ઘર મંગલ પાલ. ૫ કલશ. જય જગત લેશન તમ વિરેચન, મહાવીર નેસરે, મેં થયે આગઈ ભક્તિ રાગઈ, જાગતઈ જગ અઘહરે; તપગચ્છ મંડન દુરિત ખંડન, ઊત્તમસાગર બુધ વરે. તસ સીસ ભાઈ પુષય આશય, ન્યાયસાગર જય કરો. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. કરા - - - (૩૪) આ મહેપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિ છે વીસી-રચના સંવત ૧૭૬૧ ખંભાત, પંડિત ભાનુવિજયજીના શિષ્ય શ્રી મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીએ ખંભાતમાં આ વસી રચના કરી છે. તેની પ્રત સુરત શ્રી દેવચંદ લાલભાઈ ભંડારમાંથી મળી પણ અધુરી છે. તેમની બીજી સાહિત્ય રચના-જાણવામાં આવી નથી. શ્રી કષભજિન સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી.) આદિ જિનેસર સાહિબા, જન મન પૂરે આશ લાલ રે, કરીય કૃપા કરુણું કરો, મન મંદિર કરે વાસ લાલ રે. આ૦ ૧ મહિમાવંત મહંત છે, જાણી કીધે નેહ લાલ રે; આવિહડ તે નિત પાલીઈ, ચાતક જિમ મનિ મેહ લાલ રે. નિસનેહીસ્યું નેહલે, હૃદય દોં ભાંતિ લાલ રે; ઉંઘ વેચી ઉજાગરા, લીધે તેણિ બહુ ખંતિ લાલ રે. આ૦ ૩ તુજસ્યું મુજ મન જે મિલ્યું, તે જાણે તું દેવ લાલ રે; તુજ ચિત્તમેં કિમ જાણીઈ, વિનતિ કરૂં નિત મેવ લાલ રે. આદિ. ૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિ. ૨૬૧ વિનતીŪ તુઠા પ્રભુ, કીધા જ્યંતિ પ્રકાશ લાલ રે; પંડિત ભાનુવિજય તણેા, લાવણ્ય મન ઉલ્હાસ લાલ રે. આદિ પ શ્રી મહાવીર સ્તવન. (૨) ( એહવી આવી રે ઇંદ્રાણી પાતષ્ઠ એ-દેશી. ) સંગમ સુર પ્રેરિત સુર શ્યામા, મનમથ સેના આવી, સન્મુખ પ્રભુ સ્યું છલવાહે ને, માલે ને જગાવી; પ્રીતમ લીજેરે આ યૌવનયા લાહા-આંચવી. ૧ દિન દિન પરમાણું બહુ વિલસે, વીર્ જીનેસર રાય; કૈાવિદ ભાનુવિજય પય સેવી, લાવણ્યકે મનભાયા. ૮ પ્રીતમ લીજેરે આ યોવનયેા લાહા. सामायिक विशुद्धात्मा, सर्वथा घाति कर्मणः । क्षयात्केवलमाप्नोति, लोकालोक प्रकाशकम् ॥ અ:-આવા સામાયિકથી વિશુદ્ધ થયેલે આત્મા સર્વ પ્રકારે ઘાતી કર્મના ક્ષય કરીને લેાકાલાક પ્રકાશક કેવળજ્ઞાનને મેળવે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ અને તેમની કાવ્ય-પ્રસાદી - ર૬ર જૈન ગૂર્જર સાહિત્ય-ર (૩૫) - - - - -- --- -- શ્રી રામવિજયજી શ્રી સુમતિવિજયજીના શિષ્ય, વીસી રચના ૧૭૬ ૦ આસપાસ. મહેસાણું. લેખન કાળ ૧૭૬૦ થી ૧૭૯૦. શ્રી તપગચ્છમાં શ્રી હિરવિજયસૂરિની પરંપરામાં શ્રી સુમતિવિજયજીના શિષ્ય શ્રી રામવિજયજી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ધમકાલીન હતા. તેઓશ્રીની ચોવીસી સુંદર અને ભક્તિરસ તથા ગના વિષયથી ભરપુર છે. તેમજ તેઓએ શ્રી શાંતિન રાસ બહુ જ સુંદર બનાવ્યો છે. તેઓશ્રીએ સાત નય ઉપર મેટી સઝા લખી છે. એમ કહેવાય છે કે તેઓશ્રીની વ્યાખ્યાન શૈલી એટલી બધી કપ્રીય હતી કે એક વખત સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશેવિજયજીને તે સાંભળવાની ઈચ્છા થતાં, તેઓશ્રી ત્યાં ગયા, અને તેમની લેકપ્રિય ભાષા તથા દાંતથી સમજાવવાની શૈલી જોતાં શ્રી યશોવિજયજી છક થઈ ગયા. તેમની વ્યાખ્યાનમાં લેકની મેટી લખ્યા હાજર રહેતી. આવા સમર્થ વ્યાખ્યાતાની વીસીના સ્તવને અવશ્ય મેઢે કરવા જેવાં છે. સાહિત્ય-રચના. ગુજરાતી. ૧. શ્રી તેજપ લ રાસ. સં. ૧૭૬૦. ૨. શ્રી ચોવીસી મહેસાણા સં. ૧૭૬૦ આસપાસ ૩. ધર્મદત્ત કષિ રાસ. સં. ૧૭૬૬. ૪. શ્રી શાંતિજીન રાસ. સં. ૧૭૮૫ ખંડ ૬, ગાથા ૬૯૫૧ અમદાવાદ. ૫ શ્રી લક્ષ્મી સાગરસૂરિ નિર્વાણ રાસ. ૧૭૮૮. ૬. ૨૦ વિહરમાન સ્તવને, સંસ્કૃત. ૧. ઊપદેશ માળા ટીકા. Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામવિજયજી. શ્રી ઋષભ જિન સ્તવન, (યોગમાયા ગરબે રમે રે જે-એ દેશી.) ઓળગડી આદિનાથની જે, કાંઈ કીજીએ મનને કેડ જે; હેડ કરે કુણુ નાથની જે, જેહના પાય નમે સુર કોડ જે. ઓળ૦ ૧ વાહત મરુદેવીને લાડલે જે, રાણી સુનંદા હઈડાને હાર જે; ત્રણ ભુવનને નાહલે જે, માહરા પ્રાણતણું આધાર જે. ઓળ૦ ૨ વાહલે વીસ પુરવલખ ભોગવ્યું જે, ડુંકમરપણું રંગાળ જે મનડું મોહ્યું રેજિનપસું જે, જાણે જગમાં મોહનવેલ છે. ઓળ૦ ૩ પાંચસે ધનુષની દેહડી જે, લાખ પુરવ ત્રેસઠ રાજ જે; લાખ પુરવ સમતા વર્યા જે, થયા શિવ સુંદરી વરરાજ જે. ઓળ૦ ૪ એહના નામથી નવનિધ સંપજે જે, વળી અલિયવિઘન સવિ જાય છે, શ્રી સુમતિવિજય કવિરાયને જે, ઈમ રામવિજય ગુણ ગાય જે. ઓળ૦ ૫ શ્રી શાંતિનાથ સ્તવન. અંબા વિરાજે છે-એ દેશી. સુંદર શાંતિજિમુંદની, છબી રાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર, કરતિ ગાજે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ગજપુર નયર સહામણું, ઘણું દીપે છે; વિશ્વસેન નરિંદને નંદ, કંદ્રપ રુપે છે. અચિરા માતા ઉર ધર્યો, મન રંજે છે, મૃગ લંછન કંચનવાન, ભાવઠ ભજે છે. પ્રભુ લાખ વરસ ચ ભાગે, વ્રત લીધું છે; પ્રભુ પામ્યા કેવલજ્ઞાન, કારજ સિધું છે. ધનુષ ચાલીશની દેહડી, તનુ સોહે છે; પ્રભુ દેશના ધ્વનિ વરસંત, ભવિ પડિહે છે. ભગત વછલ પ્રભુતા ભણે, જન તારે છે; બૂડતાં ભવજલ માંહિ, પાર ઉતારે છે. શ્રી સુમતિવિજે ગુરૂનામથી, દુઃખ નાસે છે; કહે રામવિજે જિન ધ્યાન, નવનિધિ પાસે છે. શ્રી નેમિનાથ સ્તવન, (૩) | દેશી-તમે તમારા બુરડાના ગુણ માને કે ના રાજુલ કહે પિઉ નેમજી, ગુણ માને છે કે ના; કિમ છોડી ચાલ્યા નિરધાર, હે ગુણ જાણે છે કે ના. પુરૂષ અનંતે ભેળવી ગુo પિઉ શું મેહ્યા તિણ નાર. હે ગુણ૦ /૧ કેડી ગમે જેહને ચાહે ગુ. શો તે નારીથી સંગ; હે. પણ જગ ઉખાણે કહ્યો ગુ. હવે સરીસા સરસો રંગ. હે ગુણ ધરા હું ગુણવંતી ગેરડી ગુ. તે નિગુણ નહેજી નાર; હે. હું સેવક છું રાવલી ગુરુ તે સામું ન જુવે લગાર. હે ગુણ ૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામવિજય. જગમાં તે ગુણ આગલી ગુ. જેણે વશ કીધે ભરતાર; હે. મન વૈરાગે વાલીયે ગુલીએ રાજુલ સંયમ ભાર. હે ગુણાકા બહેનીને મલવા ભણી (મુ) ગુ. પિઉ પહેલી તે જાય; હે. સંઘ લહી તે નારીને ગુ. રહી અનુભવ શું લય લાય. - હે ગુણ૦ પા સમુદ્ર વિજે કુલચંદલે ગુશિવાદેવી માત મહાર; હે. વરસ સહસ એક આઉખું ગુશેરીપુર શિણગાર હે ગુણાદા દેહ ધનુષ દશ દીપતી ગુપ્રભુ બ્રહ્મચારી ભગવંત; હે રાજુલ વર મને વાલહે ગુ. રામવિજય જયવંત હે ગુણ મેળા શ્રી પાશ્વનાથ તસ્વન. પાટણના ગીતની દેશી—છે. || સેવે ભવિજન જિન ત્રેવીશમો, લંછન નાગ વિખ્યાત; જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીને જાત સે. ૧ ચઉદિશે ઘેર ઘટા ઘન શું મળે, કમઠે ર જલધાર; મૂસલ ધારે જલ વરસે ઘણું, જલ થલને ન લડું પાર. સે. ૨ વડ હેઠલ હાલે કાઉસગ્ગ રહ્યો, મેરૂ તણી પરે ધીર; ધ્યાન તણી ધારા વધે તિહાં, ચડીયાં ઊંચાજી નીર. સે. ૩ અચલ ન ચલીયા પ્રભુજી માહરે, પાયે કેવલ નાણુ સમવસરજ સુર કેડ મિલ્યા તિહાં, વાજ્યાં જિત નિશાન. સે . ૪ નવકર ઊંચ પણે પ્રભુ શોભતા, અશ્વસેન રાયના નંદ; પ્રગટ પરચા પૂરણ પાસજી, દીઠે હવે પરમાણુંદ. સે૫ એક શત વરસનું આઉખું ભેગવી, પામ્યા અવિચલ રિદ્ધ બુધ શ્રી સુમતિવિજે ગુરૂનામથી, રામ લહેવરસિદ્ધ. સે. ૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન (૫) (ગરબી પૂછે રે મારા ગરડા રે-એ દેશી. ) ચરણુ નમી જિનરાજના રે, માંગું એક પમાય, મારા લાખેણા સ્વામી રે તુ ંને વીનવુ` રે; મેહેર કરે। મારા નાથજી રે, દાસ ધરા દીલ માંડે. મારા૦ ૧ પતિત ઘણા તે ઉદ્ધર્યો રે, બીરૂદ ગરીખ નીવાજ મારા; એક સુઝને વિસારતાં ફ્ેસે નાવે પ્રભુ લાજ. મારા૦ ૨ ઉત્તમ જિન ઘન સારીખા રે, નવી જોયે ઠામકુઠામ મારા; પ્રભુ સુ નજર કરુણા થકી રે, લડ્ડીએ અવિચલ ધામ, મારા૦ ૩ સુત સિદ્ધાર્થ રાયના ફૈ, ત્રિસલાનંદન વીર મારા; વરસ ખહુતેર આઉભુ રે, કંચનવાન શરીર. મારા૦ ૪ સુખ દેખી પ્રભુ તાહરું રે, પામ્યા પરમાણું. મારા; હૃદય-કમળના હંસલેા હૈ, મુનિજન કૈરવચંદ મારા પ તું સમરથ સીરનાહલેા થૈ, તા વાધે જસપુર મારા; જીત નિશાનના નાદથી રે, નાડી દુશમન દૂર. મારા દે શ્રી સુમતિ સુગુરુપદ સેવના રે, કલ્પતરુની છાંહુ મારા; શમ પ્રભુ જિન વીરજી રે, છે અવલંબન ખાંડુ. મારા છ ~: ચાવીસીના કળશ :~ ઈમ ભૂવન ભાસત દૃરિતનાસન વિમળશાસન જીનવરા, ભવભીતિ ચૂરણ આસપૂર્ણુ, સુગતિ કારણે શકરા; મેં શુછ્યા ભગતે` વિવિધ જુગતે, નગર મહિસાણે રહી, શ્રીસુમતિવિજય ચરણસાંનિધિ, રામવિજયજય સીરી લહી. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતવિજયજી. (૩૬) ૨૬૯ શ્રી ર ́ગવિજય શિષ્ય શ્રી અમૃતવિજયજી. શ્રી વિજયપ્રભસૂરિની પરંપરામાં શ્રી રંગવિજયજીના શિષ્ય શ્રી અમૃતવિજયજી થયા છે, તેએશ્રીની બીજી કૃતિએ જાણવામાં નથી ઋષભજિન સ્તન. (1) (એ છંડી ક્રિઠાં રાખી રે કુમતી માં પ્રતિમા રે ઉથાપી. એ દેશી.) જગજીવન જગજન ઉપગારી, શ્રી ઋષભ જિનેશ્વર દેવા; સયલ સંતાપ ટલેય સંધ્યાને માતાશ્રી મરૂદેવા ૐ, જિનજી સુખકર સાહિબ મેાશ. ૧ ભવભવ સેવક તારા, જિ॰ આં એક સહસ અધિક અડલક્ષણુ. લક્ષણ કંચન વરણે સમચાર સસ્થાંની, સાહિબ ધારી લંછન ચરણે. જિ૦ ૨ ઇંદ ચંદવિસાગર મહીધર શુછુ લઈ તુઝ તનુ કીધ, પ્રભુતા સૌમ્ય પ્રતાપી ગંભીરતા ધીરયતા સુપ્રસિધ રે, જિ ૩ ભવિજન મેાધક આશ્રવરાધ, શૌચ સદા જસનામ, સકલ સુરાસુર સેવિત પદકજ, નિત નિત કરૂ' પ્રણામ રે. જિ૦ ૪ કેવલજ્ઞાન ને' કેવલ દરસન ચરણ વય અનંત, ચ્ચાર અનંતા જેહને છાજે પ્રથમ તે ભગવંત રૂ. જિ. ૫ નિવર્ડ અંધ કરમના તેાડી, માડી મેહની જાલ; સિદ્ધિ વરી ગુણ ખાંણી અન’તી, પરમાનંદી દયાલ ૨. જિર્ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી પુર્વે જિનવર સાર જગતમાં, સેવા લહિઈ તુઝ, રંગવિજય બુધ અમૃત જપ, ચરણે રાખે મુઝ રે. જિ. ૭ જનજ સુખકર સાહેબ મારા. શ્રી શાંતિનાથજી સ્તવન દાયક પર જ કરૂ ના વિશ્વસેન (શીલ સુરંગી મયણ રેહા સતી એ-દેશી.) શાંતિ જિણેસર સાહિબ માહરા, શાંતિ તણે દાતાર જગ હિતકારી જગ ગુરૂ જગધણી, ભવિજનને આધાર. ૧ ભાવે વંદુરે સોલો જિન વરૂ, દાયક પરમાણંદજી; અચિરાનંદન નિત કરૂં વંદના, પૂજિત ઇદ નરિંદજી. ભાવે. ૨ વિશ્વસેન ભૂપતિ સુત સુખકરૂ, મંગલંછન ધરે પાયજી; સકલ અવાય તે દૂર નિવારતા, ભવિજનના જિનરાયજી. ભા૩ વલી વલી લલી લલી પ્રભુજી વિનવું, ટાલ મિથ્યાતને પાસ શાંતિ સુધારસે મુઝ મન થાપિઈ કાપીઈ ભવની રાસજી. ભ૦ ૪ તારે સેવક જાણી આપણે, વારે મેહાદિક વૈરી રે; પુન્ય પ્રભાકર રંગે દીજીઈ, અમૃત પદની સેવ રે. ભા. ૫ શ્રી નેમિનાથ સ્તવન, (૩) (જીજી-ની દેશી.) છરે હારે જંબૂ ભરતમ-ઝાર,નયરી સોરીપૂર સોહિઈ રે; કરે. સમુદ્રવિજય તિહાંરાય, રાણી શિવા મન મહિઈ જીરે. ૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી અમૃતવિજયજી. ૨૬૯ જીચૌદસુપનમ્યું દેવ, ઉયરે, આવી અવતર્યા છે; ૦ જનમ થકી જિનરાય, ત્રિણ જ્ઞાનસ્યુ પરિવર્યા. ૦ ૨ છેજનમ મહેચ્છવ સાર, સુરગિરિ સુરવરકરે જી; જી. કરી જનમ અભિષેક, નિજ આતમ નિરમલકરે. જી૩ છે. અતિ અદૂભૂત તનુ રૂપ મનમથ ભાવને જે ભજે છે; જીએહવું વન પામિ કંદર્પ ન (દરે) ભજે. જી ૪ છેસુખીયા કીધા લોક, દાન સંવછરી દઈને જી; જી. લિઈ દીક્ષા જિનરાજ સહસ પુરૂષ સાથે લઈને જી. ૫ ૦ ચોપન દિન છદમસ્થ-પણું પાલી કેવલ લહ્યું છે; જી૦ કરિ ભવિક ઉપગાર, રેવતાચલ શિવ પદ લહ્યું. જી૬ છ પામી પૂરવ પુન્ય, પ્રભુ આણું આરાધીઇં જી; જીવ રંગવિજય. કવિ શીસ, અમૃત કહે શિવ સાધીઇ. ૦૭ શ્રી પાર્શ્વનાથજી સ્તવન. (હે મતવાલા સાહેબા-એ દેશી.) શ્રી પાસ જિનેસર જય કરૂં, પ્રણમે ભવિજન ધરિ નેહરે, ચિત્તનિરમલ કરી શુભ વાવસું, એ તે અનંતાને ગેહેરે. શ્રી. ૧ એ તારવા ભવજલ નિધિ થકી, પ્રભુ કારક મંગલ માલ; તું તો વારક મેહમિથ્યાતને, દુઃખ ટાલક દેવ દયાલ રે. શ્રી. ૨ રાગાદિક અરિને જીતીને, લીધું સ્વાતમ કેરું રાજ્ય રે, નિત્ય ચિદાનંદમયી તુમેં, પ્રભુ સારે સેવક કાજ રે. શ્રી. ૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. પુરૂષોત્તમ પ્રભુ શ્રી પાસજી, હાલે મુઝ ભવન પાસ રે; લલી લલી તુમ ચરણે નમુ, વલી વલી કરૂં અરદાસ રે. શ્રી. ૪ નૃપ અશ્વસેન કુલ દિન મણિરે, માતા વામા કેર નંદરે; રાણ પ્રભાવતી વાલ, મુખ સોહે સારદ ચંદરે. શ્રી. ૫ તમે દયા નિધિ મહારાજ છે, દયા કરી જિનરાજ રે; . શ્રી રંગવિજય કવિરાયન અમૃત ઘો શિવરાજ રે. શ્રી ૬ શ્રી વીરજિન સ્તવન. (ઈડર આંબા આંબલી –એ દેશી.). પરમ તિમય દયાઈયે રે, વિશ્વ પ્રકાશક ઈસ; સ્વાતમની સંપદવીરે, કેવલ કમલા ધીસ. ' ભવિક જન પ્રણમે જિનરાય. ૧ સકલ ગુણકર સાહેબો રે, પ્રણમત નાગર કોડિ; સાગર પરે ગંભીરતા રે, જ્યારે નાવે જગજસ ડિ. ભવિ. ૨ અલખ નિરંજન નાથજી રે, કરુણ રસ ભંડાર સમરથ જગજન તારવારે, શિવગામી સિરદાર. ભવિ. ૩ દાયક-જિન શિવ સમને રે, ત્રાયક પરમ પવિત્ર સકલ પદારથ પૂરણે રે, ચૂરણે દુઃખ વિચિત્ર. ભવિ. ૪ સુકૃત લતા વન સિંચવા, પસ ઘન પસમાન; ભવિજનમનતરૂ વિસ્તર્યો રે, હિતકારી જિનવાણી. ભવિ. ૫ સુરનર કિનર રાજિયે રે, વિદ્યાધર નર જેહ, પૂજિત પય અરવિંદસ્યુ રે, જગદાનંદના તેહ. ભવિ. ૬ પુન્ય જિનવર વીરને રે, શાસન લહિ સુખકાર; રંગધરી આરાધતાં રે, હવે અમૃત પદ સાર. ભવિ. ૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતવિજ્યજી. કલશ. (૬) (દાઠે દીઠે રે વામ નંદને દીઠે, એ-દેશી.) વંદ વંદે રે ભવિ ચોવીસે જિન વંદે રષભ અજિત સંભવ સુખદાયક, અભિનંદ આણું રે. ભવિ ચેટ ૧ શ્રી સુમતિ સુમતિ સુખદાયક પદ્ય પ્રભુ ધર વંદે શ્રી સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ સમરસકરે. ભવિ ચ૦ ૨ શ્રી શ્રેયાંસ વદે વાસુપૂજ્ય, વિમલ વિમલ ગુણચંદે અનંત ધમ જિનેસર શાંતિ કુંથુ અરદિણ રે. ભવિ ચે. ૩ મલિ મુનિસુવ્રત સુવ્રત, સુખદાયક નસિજિર્ણ દે; નેમિ પાસ વીરજિન પ્રણમી ભવભવ દુઃખનિકંદરે. ભવિ ચે૪ તપગચ્છ પાટ પરંપર ઉદયે, શ્રી વિજયદેવસૂરદે; તાસ પાટ પૂર્વાચલ દિનકર, વિજયપ્રભ મુનીંદરે. ભાવિ ચે. ૫ તાસ સીસ વર પ્રવર પ્રતાપી શીતલ પુનિમ ચંદે ઉપગારી આચારી ગીતારથ, શ્રી પુણ્યવિજય ગુરુ (પાઠવ્યુટે છે.) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. (૩૭) KOSSA454545USUSULUCULUCUZCPPP ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન. Sosno લેખન કાળ ૧૭૪૯ થી ૧૭૯૯. શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિની પરંપરામાં શ્રી શિવરત્નના શિષ્ય પ્રખ્યાત કવિ શ્રી ઉદયરત્ન થઈ ગયા છે. તેઓશ્રીની વીસીના સ્તવન ટૂંકા પણ સાદી અને સરળ ભાષા માં છે. તેઓશ્રીએ ઘણા પ્રભાતિઓ, છ દે, સજઝા તથા ૨ સે લખ્યા છે ને સ્તવન પણ ઘણું સુંદર અને ભાવવાહી બનાવ્યા છે. તેમાં સિદ્ધાચલજીના સ્તવને ઘણું લોકપ્રિય બન્યા છે. તેઓશ્રીને જન્મ અને સ્વર્ગવાસ કયા વરસમાં થયો એ સંબધી કંઈ માહિતી મળતી નથી. પણ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના કહેવા પ્રમાણે તેઓ ખેડાના રહીશ હતા અને મીયાગામમાં કાળધર્મ પામ્યા હતા તેઓશ્રીએ શ્રી સ્થૂલિભદ્રના નવરસો લખ્યા હતા અને તેથી આચાર્યશ્રીએ ઠપકે આપવાથી બ્રહ્મચર્યની નવવાડનાં કાવ્ય રચ્યા હતા. ખેડામાં ત્રણ નદીઓ વચ્ચે ચાર માસ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા, તેથી ત્યાં બેટડું થયું. અને ત્યાં ૫૦૦ ઘર ભાવસાર આદિના હતા તેમને જૈનધર્મના રાગી કર્યા. તેઓશ્રીએ ૧૭૮૯માં શ્રી શત્રુંજયની યાત્રા કરતાં સ્તવન બનાવ્યું છે. શ્રીમાન ઉદયરત્ન એક વખત સં. ૧૭૫૦માં શ્રી સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ જતાં ત્યાં દેરાસર મંગલિક હતું; એટલે મહારાજશ્રીએ દર્શન કર્યા સિવાય અનાદિક ન લેવું એ અભિગ્રહ કર્યો હતો. પૂજારીએ દેરાસર ઉઘડવાની ના પાડી. તે વખતે પ્રભાતિઉ રચ્યું અને હદિક ભાવથી સંતુતિ કરતાં વીજલીના Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ શ્રી ઉદયરત્ન કડાકા સાથે જિનમંદિરનાં દ્વાર ખુલ્યા અને શ્રી સંઘને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના દર્શન થયાં તેથી કવીશ્વરની શ્રદ્ધા અને પ્રભુના પ્રભાવની પ્રશંસા થવા લાગી આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા બીજા દસ મલી કુલ પંદર કાવ્યો લીધા છે. શ્રી ઋષભજિન સ્તવન (૧). (વાર વાર રે વીહલ વંશ મુને તે ન ગમે રે-એ દેશી.) મરુ દેવીને નંદ માહરે સ્વામી સાચે રે; શિવવધૂની ચાહ ધરે તે, એહને યાચે રે. મરુ. ૧ કેવલ કાચના કુંપા જેહ, પિંડ કાચો રે; સત્ય સરૂપી સાહિબ એહને, રંગે રાચો રે. મરુ. ૨ યમરાજાના મુખડા ઉપર, દેઈ તમાચો રે; અમર થઈ ઉદયરત્ન પ્રભુચ્ચું, મિલી માચે રે. મરુ. ૩ શ્રી શાંતિનાથ સ્તવન (૨) પિસહમાં પારેવડે રાખે, શરણે લેઇ રે, તન સારે છવાડ અભય-દાન દેઈ છે. પિસહ૦ ૧ અનાથ જીવને નાથ કહાવે, ગુણનો ગેહી રે; તે મુજને પ્રભુ તારતાં કહે, એ વાત કેહી રે. પિસહ૦ ૨ ગરીબ નિવાજ તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે; ઉદયરત્ન પ્રભુ તુજ શું બાંધી, પ્રીત અછેહી રે. પિસહ૦ ૩ ૧૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન. (૩) બોલ બેલ રે પ્રીતમ મુજ શું બેલ મેલ આંટે રે, પગલે પગલે પીડે મુજને, પ્રેમને કાંટે રે. બેલ૦ ૧ રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠે રે; જિહાં ગાંઠે તિહાં રસ નહિ જિમ, શેલડી સાંઠો રે.બેલ ારા નવ ભવને અને આપને નમજી, નેહને આંટો રે; છે કિમ ધેવાય યાદવજી, પ્રીતને છોટે રે. બેલ૦ ૩ નેમ રાજુલ બે મુગતિ પહતાં, વિરહના કેરે; ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવને કાંઠે રે. બેલ iા શ્રી પાર્શ્વનાથ સ્તવન. ચાલ ચાલ રે કુંવર ચાલ તાહરી, ચાલ ગમે રે; તુજ દીઠડા વિના મીઠડા માહરા, પ્રાણ ભમે રે. ચાલ૦ ૧il ખેલા માંહિ પડતું મેહલે, રીસે દમે રે; માવડી વિના આવડું ખુછું, કુણ અમે રે ચાલ૦ રા માતા વામા કહે મુખડું જોતાં, દુઃખડાં શમે રે લલિ લલિ ઉદયરત્ન પ્રભુ, તુજને નમે રે. ચાલ૦ ૩ શ્રી મહાવીર જિન સ્તવન. (૫) આવ આવ રે માહરા મનડા માંહે, તું છે પ્યારે રે; હરિહરાદિક દેવ હૂતી હું છું ત્યારે રે. આવો ૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉયરત્ન. ૨૭૫ અહા મહાવીર ગંભીર તું તે, નાથ માહુર રે; હું નમું તુને ગમે મુહુને, સાથ તાહરા રે. આવ૦ ૨ સાહી સાહી રે મીઠડા હાથ માહરા, વૈરી વારે રે; હૈ રે દર્શન દેવ મુને, ઘેને લારા રે. આવ૦ ૩ તુ વિના ત્રિલેાક મેં કેનેા, નથી ચારો રે; સંસાર પારાવારને સ્વામી, આપને આરેા રે. આવ૦ ૪ ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં, તુ છે તારા રે; તાર તાર રે મુને તાર, તું સંસારે। રે. આવ૦ ૫ પ્રત્ય-રચના. ૧ શ્રો મૂસ્વામિરાસ ઢલ ૬૬. ૧૭૪૯. સ્થળ:-ખેડા હરિયાલા. ૨ શ્રી અષ્ટ પ્રકારી પૂજા ૧૭૫૫ અહીલપુર પાટણ. પાસ સુદ ૧૦ ૩ શ્રી સ્થૂલિભદ્ર રાસ ૧૭૫૯ ઊના બંદર. માગસર સુદ ૧૧ ૪ શ્રી શખેશ્વર પાર્શ્વનાથને સલેકે, ૧૭૫૯ વૈશાખ વદ ૬ ૫ રાસિ ́હ રાસ-નવકાર રાસ ૧૭૬૨ અમદાવાદ માગસર સુદ ૭ ૬ બ્રહ્મચર્ય'ની નવ વડે સજઝાય ૮ ૯ ૧૦, ૧૭૬૩ ખંભાત શ્ર વણ વદ ૧૦ ૧૭૬૫ ૭ બાર વ્રત રાસ ૮ શ્રી મલયસુ ંદરીરાસ અથવા વિનેહ વિલાસવાસ ઢા, ૧૩૩, ૧૭૬૬ ખેડા ૯ શ્રી શેાધર રાસ ઢાલ ૮૧, ૧૭૬૭ પાટણ પેસ સુદ ૫ ૧૦ શ્રી લીલાવતી સુમતિ-વિલાસરાસ ઢ. ૨૧, ૧૭૬૭ પાટણ ઊના આસા ૧૬ ૬ ૧૧ ધ બુદ્ધિ-પાપમુહિતા રાસ. ગા. ૩૯૬, ૧૭૬૮ પાટણ માગસર્વ ૧૦ ૧૨ શ્રી ભુવનભાનુ કેવલીના રાસ ઢા. ૯૭, ૧૭૬૯ પાટણ ઊનાઉ પાસ વદ ૧૩ ૧૩ શ્રી. તેમનાથ સળે, ૧૪ શ્રી શાલીભદ્ર સલકા, ૧૭૭૦ આજ ૧૫ શ્રી ભરત બાહુબલ સલેાકેા. ૧૬ શ્રી વિમલ મહેતાના ૧૭૯૯. ૧૭ શ્રી સૂર્ય યશાનેા રાસ, ૧૮ શ્રી ભલા પારસનાથ સ્તવન ૧૭૭૯ ભાદરવા સુદ ૧૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન ગૂર્ સાહિત્ય-ના અને તેમની કાવ્ય-પ્રસાદી ૧૯ મહિપતિરાજા અને મતિસાગર પ્રધાનરાસ. ૨૦ શ્રી હરિવશરાસ-સરત્નાકર રાસ-૧૭૯૫ ખેડા-હરિયાલા જેઠ સુદ ૮ પારેખ પ્રેમજીના સધમાં ગયા ત્યારે ૧૭૭૨ માં શ્રી સિદ્ધાચલ મડન સ્તવન, હાલ ચાથી. (૬) માહરા રે ભાઈ સુહેલા ગુણમાનું લાલ. મને આપજ્ગ્યા થાહરી પાંખ, થારે ગુણુ માનુ લાખ†, હું આલંઘુ ઊજાડ, ગુણુ માનુ... લાલ. માને શત્રુ'જો દેખાડ, થારા ગુણુ માનુ લાખ; આદિસરને ભેટુ· ઊડીને ગુણ, ભાંજી માહરા મનની ભ્રાંત. થારા ગુણ૦ (૧) વૈશાખ જેઠની વાદળી! ગુણ માનુ લાખ, માહરા સંઘ ઉપર કર છાંહિ, થારા ગુણુ માનુ લાખ; પવન લાગુ. પાલે,ગુણ માનું લાખ, તું તેા સંઘ ઉપર કર, થારે। ગુણુ માનું લાખ. (૨) જલધર ને જાઊં ભાંમણે, ગુણ માનું લાખ, તું તેા જીણી જીણી વિરસ્યું ખુંદ, થારા ગુણુ માનુ લાખ; માલીડા લાગ્યે ફૂલડાં, ગુણુ માનુ લાખ, માંહિ માલતીને મુચુકંદ, થારા ગુણુ માનું લાખ. (૩) પારેખ પ્રેમજી સંઘવી, ગુણ માનું લાખ, ભણશાલી કપૂર, થારા ગુણુ માનુ લાખ; મજલૂ' જો નાની કરે, ગુણુ માનુ લાખ; Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદયરતન, આ ૨૭૭ તે સંતાપે નહીં સૂર, થારે ગુણ માનું લાખ. (૪) શ્રી આદિસર સાહિબા, ગુણ ચિત્તમાં ધર; ઉદયરતન ઈમ ઉચ્ચરે ગુણ, મને દરસણ દેજે રેજ. થા . (૫) નવમી ઢાલ. સૂરતિ બિંદર સહિરને વાસી, પારેખ પ્રેમજી પિતે સંઘ લઈ શત્રુંજે આયે, જય પાયે ગિર જેતે રે. ભણશાલી કપુરે ભલી પરે, સંઘની સાનિધ કીધી; કાઠી લેકને લાગો કરડો, સખર શાળ્યાસી લીધી રે. સંવત સત્તર સીતેર વર્ષે, વદિ સાતમ ગુરૂવારે ઉદય વદે આદિપતિ ભેટયે, સંઘ ચતુર્વિધ સાથે રે. કલશ શ્રી હીરરત્નસૂરિશ વંશ, જ્ઞાન રત્ન ગુણિ ગુણનીલે, તિણ સાત ઠાણે સંઘ સાથે, ભેટીએ ત્રિભુવન તિલે; જે જિન આરાધે મન સાધે, સાથે તે સુખ સંપદા, ઉદયરત્ન ભાખે અનેક ભવની, તેહ ટાલે આપદા. શ્રી સિદ્ધાચલ-સ્તવન, રચના સં૦ ૧૭૮૯ તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું; • ઋષભ જિણુંદને પૂજવા, સૂરજકુંડમાં હાશું. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. –તે દિન ક્યારે આવશે૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણું; સાંભળશું સાચે મને, પરમારથ જાણ. –તે દિન ક્યારે આવશે. ૨. સમક્તિ વ્રત સુધાં કરી, સદ્ગુરુને વંદી, પાપ સરવ આલઈને, નિજ આતમનિંદી. –તે. ૩ પઠિકમણું દેય ટંકના, કરશું મન કેડે વિષય કષાય વિસારીને, તપ કરશું હાડે. –તે૦ વ્હાલાને વૈરી વચ્ચે, નવિ કરે વહેરે; પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરે. –તે૫ ધર્મ સ્થાનક ધન વાવરી, છક્કાયને હેત; પંચ મહાવ્રત લઈને, પાળશું મન પ્રીતે. –તે ૬ કાયાની માયા મેલીને, પરિસહને સહેશું સુખ-દુઃખ સઘળાં વિસારીને, સમભાવે રહેશું. ––તે. ૭ અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું; ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. – ૮ ક્રોધની સક્ઝાય. કડવાં ફળ છે કે ધનાં, જ્ઞાની એમ બોલે; રીસતો રસ જાણીએ, હલાહલ તેલે. કડવાં. ૧ hધે ક્રેડ પૂરવ તણું, સંજમફળ જાય; કેધ સહિત ત૫ જે કરે, તે તો લેખે ન થાય. ૨ સાધુ ઘણે તપીએ હો, ધરતે મન વૈરાગ્ય, Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદયરને. ૨૭૯ શિષ્યના કેધ થકી થયે, ચંડકસિ નાગ. ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તે પાસેનું પરજાળે. ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલ–નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી. ૫ ઉદયરત્ન કહે કેધને, કાઢજે ગળે સાહી; કાયા કરે નિર્મળી, ઉપશમ રસે નહી. ૬ માનની સઝાય. (૧૦) રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે? ૧ સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે, મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ છે. ૨ વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જે જે વિચારી રે. ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યો રે; દુર્યોધન ગવે કરી, અને સવિ હાર્યો રૂ. ૪ સૂકાં લાકડાં સારીખ, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરતન કહે માનને, દેજે દેશવટે રે. ૫ માયાની સઝાય. (૧૧) સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે; Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન ગર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. પ્રાણી! મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠે જૂઠે મને જી રે! ફૂડ-કપટને રે! કેટ; જીભે તે છ છ કરે રે! ચિત્તમાં તાકે ચોટ રે; પ્રાણું! મ કરીશ માયા લગાર. ૨ - આપ ગરજે આઘે પડે જી રે! પણ ન ધરે રે! વિશ્વાસ; મનશું રાખે આંતરે રે! એ માયાને પાસ રે, પ્રાણીમ કરીશ માયા લગાર. ૩ જેહશું બાંધે પ્રીતડીજી રે! તેહશું રહે પ્રતિકૂળ મેલ ન છેડે મન તણે જી રે! એ માયાનું મૂળ રે; પ્રાણ ! મ કરીશ માયા લગાર. ૪ તપ કીધે માયા કરી રે! મિત્ર શું રાખ્યો ભેદ મલિ જિનેશ્વર જાણજો જી રે! તે પામ્યા સ્ત્રીવેદ રે; પ્રાણી! મ કરીશ માયા લગાર. ૫ ઉદયરત્ન કહે સાંભળજી રે ! મેલે માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણે જી રે! એ મારગ છે શુદ્ધ રે; પ્રાણી! મ કરીશ માયા લગાર. ૬ લોભની સઝાય. (૧૨) તમે લક્ષણ જે જે લેભનાં રે! લેશે મુનિ જન પામે ભારે! લેભે ડાહ્યા-મન ડોલ્યા કરે રે! લેભે દુર્ઘટ પંથે સંચરે રે! તમે લક્ષણ૦ ૧ તજે લેભ તેનાં લઉંભામણ ! વળી પાયમી કરું ખામણ રે, લેભે મર્યાદા ન રહે કેહની રે! તમે સંગત મેલો તેહની રે! તમે લક્ષણ૦ ૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદયરત્ન. * ૨૮ ભે ઘર મેલી રણમાં મરે રે! લેભ ઉચ્ચ તે નીચું આદરે રે! લભે પાપ ભણી પગલાં ભરે રે! લોભ અકારજ કરતાં ન એાસરે રે! તમે લક્ષણ૦ ૩ લેભે મનડું ન રહે નિર્મળું રે! લેભે સગપણ નાસે વેગળું રે! ભે ન રહે પ્રીતિ ને પાવઠું રે! લેભે ધન મેલે બહુ એકઠુંરે! તમે લક્ષણ ૪ લેબે પુત્ર પોતે પિતા હણે રે! લેભે હત્યા-પાતક નવિ ગણે રે! તે તે દાતણ લેલે કરી રે! ઉપર મણિધર થાએ મરી રે! તમે લક્ષણ૦ ૫ જેતાં લેભને ભદિસે નહિરે! એવું સૂત્ર-સિદ્ધાંતે કહ્યું સહીરે! લેભ ચક્રી સુભૂમનામે જુઓ રે! તે તે સમુદ્રમાં ડૂબી મૂઓ રે! તમે લક્ષણ૦ ૬ એમ જાણીને લોભને ઈડ રે! એક ધર્મ શું મમતા મંડજો રે! કવિ ઉદયરત્ન ભાખે મુદા રે! વંદુ લેભ તજે તેહને સદા રે! તમે લક્ષણ૦ ૭ શ્રી ગૌતમસ્વામિનો છંદ. (૧૩) માતપૃથ્વી સુત પ્રાત ઉઠી નમ, ગણધર ગૌતમ નામ ગેલેં; પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા, ચઢતી કળા હોય વંશ વેલે. માતપૃથ્વી સુત–૧ વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દુરતિ નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂણે પહોંચે સહી ભાગ્ય તેહનું. માતપૃથ્વી સુત-૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુરમણિ જેહ ચિન્તામણિ સુરતરૂ, કામિત પૂરણ કામધેનુ એહજ ગૌતમતણું ધ્યાન હૃદય ધરે, જેહ થકી અધિક નહી | માહાસ્ય કેહનું. માતપૃથ્વી સુત–૩ જ્ઞાન-બલ તેજને સકલ સુખ સંપદા, ગૌતમનામથી સિદ્ધિ પામે અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમાં, સુર-નર જેહને શીશનામે. માતપૃથ્વી સુત-૪ પ્રણવ આદેધરી માયા બીજે કરી, સ્વમુખે ગૌતમનામ ધ્યા; કેડિ-મન-કામના સકલ વેગે ફલે, વિન–વરી સવે દૂર જાયે. માતપૃથ્વી સુત-પ દુષ્ટ દરે ટલે સ્વજન મેલે મળે, આધિ ઉપાધિને વ્યાધિ નાસે; ભૂતનાં પ્રેમનાં જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે. માતપૃથ્વી સુત-૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પન્નરસું ત્રણને દિકબ દીધી; અઠ્ઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. માતપૃથ્વી સુત-૭ વરસ પચ્ચાસ લગે ગ્રહવાસે વસ્યા, વરસ વલી ત્રીશ કરી વીર સેવા; બાર વરસાં લગે કેવલ ભેગવ્યું, ભકિત જેહની કરે નિત્ય દેવા. માતપૃથ્વી સુત-૮ મહિયલ ગૌતમ ગોત્ર મહિમાનિધિ, અદ્ધિ ને સિદ્ધિ દાઈ ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દેલત સવાઈ માતપૃથ્વી સુત-૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદયરત્ન, ૨૮૩ સેળ સતીને છંદ. (૧૪) આદિનાથ આદે જિનવર વંદી, સફળ મરથ કીજિએજી; પ્રભાત ઊઠી મંગલિક કામે, સોળે સતીનાં નામ લીજિએ એ. આદિ૧ બાળ કુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળે સતીમાં જે વડી એ. આ૦ ૨ બાહુબળ-ભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઝાષભ સુતાએ. અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણ જુતાએ. આ૦ ૩ ચંદનબાળા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકાઓ; અડદના બાકુળે વીર પ્રતિલાલ્યા, કેવળ-લહીવ્રત-ભાવિકાએ. આદિ. ૪ ઉગ્રસેન-દુઆ-ધારિણી-નંદિની, રાજિમતી નેમ વલ્લભાએ; જોબન–વેશે કામને જીત્ય, સંયમ લઈ દેવ દુલભા એ. આ૦ ૫ પંચ-ભરતારી પાંડવ-નારી, પદ-તનયા વખાણુએ; એકસે આઠે ચીર પુરાણુ, શિયળ–મહિમા તસ જાણીએ એ. આદિ. ૬ દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલ ચન્દ્રિકા એક શિયળ–સલૂણી રામ જનેતા, પુણ્ય તણ પરનાલિકા એ. આ૦ ૭ કૌશાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીએ એક તસ ઘર ધરણી મૃગાવતી સતી, સુર ભુવને જસ ગાજીએ એ. આદિ. ૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ ર૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહિ વિષયા રસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે એ. આ૦ ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનક-સુતા સીતા સતી એ જગ સહુ જાણે ધીજ કરંતા, અનલ શીતલ થયે શિયળથી એ. આદિ. ૧૦ કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જળ કાઠિયું એ કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપાબાર ઉઘાડિયું એ. આદિ. ૧૧ સુર-નર-વંદિત શિયલ અખંડિત,શિવા શિવપદ-ગામિની એક જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. આ૦૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામની કામિની એક પાંડવ માતા દશે દિશાહની, બહેન પતિવ્રતા પદ્મિની એ. આ. ૧૩ શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધ તેહને વંદીએ એ; નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકંદીએ એ. - આદિ. ૧૪ નિષધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શિયળ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. ' આદિ ૧૫ અનંગ-અજિતા જગ-જન-પૂજિતા, પુષ્પચૂલાને પ્રભાવતી એ; વિશ્વ-વિખ્યાતા કામિત-દાતા, સોળમી સતી પદ્માવતી એ. આદિ. ૧૬ વીરે ભાખી શાત્રે સાખી, ઉદયરત્ન ભાખે મુદાએ; વહાણું વાતાં જેનરભણશે, તે લહેશે સુખ-સંપદાએ આ૦ ૧૭ Page #338 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ઉદયરત્ન શ્રી શંખેશ્વર પાશ્વનાથ જિન છંદ. પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે! કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ’થા પાસજી મેલી પડદો પરે, મેડ અસુરાણને આપ છોડે; મુજ મહિરાણ મંજૂષમાં પેસીને, ખલકનાનાથજી બંધ ખોલે. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊંધે, મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દેજેહ જગકાળ છે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તિણ સમે ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભકતજન તેહને ભય નિવાર્યો. પા૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કોણ દુ; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજને એહ પૂજે. પા. ૫ વિરાગ્યની સઝાય. (૧૬) (મન ભમરાની-દેશી.) ઊંચા મંદિર માલીયાં, સેડ વાલીને સુતે; કાઢે કાઢે એને સહ કહે, જાણે જન્મે જ ને તે. ૧ એક રે દિવસ એ આવશે, મને સલજી સાલે; Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. મંત્રી મલ્યાં સર્વે કારમા, તેનું કાંઈ ન ચાલે. એકટ ૨ સાવ સોનાના રે સાંકલાં, પહેરણ નવનવ વાઘા; ધેલરે વસ્ત્ર એના કર્મનું, તે તે શોધવા લાગ્યા. એક. ૩ ચરૂ કઢાઈયા અતિ ઘણ, બીજાનું નહિ લેખું; ખરી હાંડી એના કર્મની, તે તે આગલ દેખું. એક. ૪ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં માયને બાપ; અંત કાલે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. એક પ સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક- ૬ વહાલાં તે વહાલાં શું કરે, વહાલાં લાવી વલશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજી બલશે. એક૭ નહિ તાપી નહિ તુંબડી, નથી તરવાને આરે; ઉદયરત્ન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે. એક રે. ૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ . શ્રી પ્રેમવિજયજી. (૩૮) ૩ શ્રી પ્રેમવિજયજી. ક - શ્રી ધર્મવિજ્યજીના શિષ્ય શ્રી શાંતિવિજયજીના શિષ્ય શ્રી પ્રેમવિજયજીએ સં. ૧૭૬રમાં મેસાણામાં ચોવીસી બનાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધે છે. શ્રી આદિ જિન સ્તવન. (મહાવિદેહ ક્ષેત્ર સોહામણે એ-દેશી.) શ્રી સરસતી શુભમતી વિનવું, શ્રી ગુરુ પ્રણમી પાય લાલ રે; મરુદેવીનંદન ગાયતાં, હારું તનમન નિર્મલ થાય લાલરે. ૧ શ્રી નાભિનંદન જિન વંદીઈ, પ્રય ઉગમત ઈ સૂરિ લાલ રે; ભય ભાવિઠ દૂરઈ ગઈ, લક્ષ્મી આવી ભરપૂર લાલ રે. આંચલી૨ આંખડી ઈ જગ મેહિયું, વયણે તે મેહ્યા ઇંદ્ર લાલ રે; સેલ કલાઈ શેભત, મુખ પુનઈમ ચંદ લાલ રે. | શ્રી નાભિ૦ ૩ તુજ ધ્યાનઈથી સુખ સંપજઈ રસ રાજઈહઈ હેમ લાલ રે; ભમરી હુઈ ઈલકા, એ તે પ્રાણ પામે તેમ લાલ રે. શ્રી નાભિ. ૪ રૂપ અને પમ જોવતાંગાતાં ગુણ હજૂર લાલ રે, હરખઈ સહેજી સાહેબે, આપ્યાં સુખ ભરપૂર લાલરે. શ્રી. ૫ આજ સફલ દિન માહરે, મઈભલે ભેટયા ભગવંત લાલ રે; Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શેત્રુંજા કેરે રાજિયે, શ્રી આદીશ્વર અરિહંત લાલ રે. | શ્રી નાભિ૦ ૬ શ્રી ધર્મવિજય કવિરાજ, શ્રી શાંતિવિજય સુકવીશ લાલ રે; તસ બાલક ભાવે ભણે, પ્રેમઈ પામી સુજગીશ લાલ રે. શ્રી ૭ શ્રી નાભિનંદન જિન વંદિઇ, સુખ સંપત્તિરે દાતાર લાલ રે; આજ અપૂરવ અમ ઘરે, સુરત ફલીઓ સાર લાલરે. ૮ શ્રી શાંતિજિન સ્તવન. (૨). શ્રી શાંતિજિનેશ્વર સલમારે, તે તે સહે સેવન વારે | વાહેસર જિનજી; પય પ્રણમી નઈ હું પ્રારથુંરે, તુજ વિણ કે ધરઈ કાન રે. ૧ વાલહેસર જિનજી, તારે તુહે ત્રિભુવન ધણી રે...ટેક. તું છે મારે સાહિબરે, તેણી કરૂં તુજ અરદાસરે-વાહે૦ પ્રેમ ધરી નઈ હું પ્રારયું રે, દીજીઈ અવિચલ વાસરે. ૨ | વાહે તારે હૃદય કમલ માંહઈતું વસ્યા રે, દિન રયણ ધરું ધ્યાન રે-વા. સુનજરઈસાહમું જુએ રે, જેણે વાધી મુજ વાન રે. વા૦ ૩ વિનતિ તે વાલહે સાંભળી રે, દીધું તે સમકિત દાન-વાહે રૂપે તે પ્રભુ રળીઆમણેરે, ઇન્દ્ર ઈન્દ્રાણી કરે ગાન રે. | વાહે તારે. ૪ શ્રીય ધરમ વિજય કવિરાજનો, શિષ્ય શાંતિવિ સુકવીશરેવા તસ સેવક ભાવિ ભણેરે, પ્રેમ પામી સુજગશરે. વાલેસર જિનજી, તારે તુહે ત્રિભુવન ધણી રે... પ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રી પ્રેમવિજ્યજી. શ્રી નેમિજિન સ્તવન. (૩) (સહિજ સલુણ હે આજુને દીકઈ પાસ—એ દેશી.) શ્રી શ્રી નેમીશ્વર હે, સાહિબ તુમ્હનઈ વંદીઈ હીયડે આણી બહુ ભાવ; સિવાદેવી કે હેય, નંદન મુજનઈ વાલહે, ભદવિ તારણ નાવ. ૧ શ્રી શ્રી નેમીશ્વર તેરણથી આવીહે પ્રભુજીર્થે પાછા વલ્યા, પશુઆનઈ દેઈ દેષ; નવભવને નેહ હો. પ્રભુજીયેં નવી રાખિયે, એહવો સોજોઉં જેશ. ૨ શ્રી શ્રી નેમિશ્વર હ૦ પ્રીત પનોતા હે પૂરવલીતે પાંલી. રાખી જઈ ઘણું હિત, ઉતારી હું ચિત્તથી હે સુણ સાહિબાજી, તુહે મુગતિ ધૂતારીયું પ્રીત. ૩ શ્રી શ્રી નેમિશ્વર હો સિદ્ધ અનંતા તેહનારી સું મલ્યા, તેહશું શું મેલે સ્વામિ; સુણ સાહિબાજી હે ઉતારી હું ચિત્તથી લિયું. શબળ-વેગ (મેઉ જેશ) ૧૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ ર૭ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી હારી તું નારી હે સુણે પ્રભુજી સામલા, હું બલિહારી તુજ નામી. ૪ શ્રી શ્રી ને મીશ્વર હે. વિવાહને ઉચ્છવે છે હાથે હાથ મલ્યા નહીં, તુજરૂપે મેહી હું આજ; ગિરનારઈ જઈને હે પ્રભુ પાસી ચારિત્ર લીઉં, શરિયાં રાજુલ તણાં કાજ, ૫ શ્રી શ્રી નેમીશ્વર છે. ધમ વિજ્ય હે પંડિત કવિરાજને રે, શાંતિવિય વંદિત સુપાય, તસ બાલક હે હે જેસું ભણઈ પ્રેમવિજય ગુણગાય. ૬ 1 શ્રી શ્રી નેમીશ્વર હ૦ શ્રી પાર્શ્વજિન સ્તવન. (૪) ( ગિરુઆરે ગુણ તુમતણુએ દેશી.) શ્રીય વામાનંદન મન વચ્ચે, શ્રી પાર્શ્વજિણેસર રાય, જિનવાણી શ્રવણે સુણી, મુજ નિમલ હુઈ કાયરે. શ્રીય. ૧ નદીય માંહઈ ગંગાવડી, ફૂલમાંહી અરવિંદર, ભૂપમાંહિ ભરતેસરૂ, દેવમાંહિ યુ ઇંદરે. શ્રીય૦ ૨ જ્ઞાન માંહઈ કેવલ વડું, ધ્યાન માંહઈ શુકલ વખાણુઉરે; રતનમાંહિ જયું સૂરમણિ, મંત્રમાંહઈનવકાર જાણુરે શ્રીય ૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમવિજય. ૨૯૧ તિમ નીલવરણ સ્વામી સોભતા, નવ હાથતે કાયનું માન રે, રૂપ અને પમ નિરખતાં, સેવકનું વાધે વાનરે. શ્રીય. ૪ શ્રી શંખેશ્વર પાસજી, મુઝ વિનતડી અવધારે રે, દુશ્મન દૂરઈ કીજીઈ, ભવિયણ નઈ પાર ઉતારે. શ્રીય) ૫ ધરણેન્દ્ર પદ્માવતી, ધરઈ પ્રભુજીનું ધ્યાન ભણે ગુણે જે શાંભલઈ, તસ ઘરઈનવઈનિધાન. શ્રીય૦ ૬ પંડિત શ્રી ધર્મ વિજયતણે, શિષ્ય શાંતિ વિજય સુકવીશ, તસપદ પંકજ પ્રણમતાં, પ્રેમ પામઈ સુજગશરે. શ્રીય. ૭ શ્રી વીરજિન સ્તવન. (તુમ મનિ મારે વીરજી. એ દેશી.) શ્રી વીર જિર્ણોસર વંદીઈ પ્રહ ઉગમતે રે સૂર; પૂજઈ પ્રણમઈરે ભાવસું, નવનિધ હુઈ ભરપૂર. શ્રી વિર૦ ૧ જિનવાણી જનગામિની, ઝીલી નિર્મલ થાઉં રે, મિથ્યા મતનઈદૂરી કરી, જિનજીના ગુણ ગાઉં. શ્રી વીર. ૨ ગંગા જલમાં જે ઝીલિયા, તે છીલર પીસઈ કેમ; કાચ કથીર તે પરિહરી, રતને રાચરે તેમ. શ્રી વીર. ૩ માલતી ફૂલે જે મહિયે, બાઉલ નાવીને ચિત્ત; (ચીન) તુમ્હ વચન તણી ગુણોઠડી, અવરસું નકરુંરે પ્રીત. શ્રી વી૨૦ ૪ જિનનઈ રૂપઈ સહુ મહિયા, વચન સુધારસ સાર; એવી શઇ જિન વિનવ્યા, સેવકજન જયકાર. શ્રી વીર. ૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ રેટર જૈન ગુર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. ત્રિશલાનંદન વીરજી, વંદુ બે કર જોડી, તેજ વયણ હીયડઈ ધરઈ, તે હેઈ સંપત્તિ કેડી. શ્રી વીર. ૬ ગચ્છ ચેરાસીમાં દીપતી, લેઢી પિસાલ જાણ; શ્રી શાંતિજિય કવિરાજને, પ્રેમવિજય એહ વાણી. શ્રી વીર છે સંવત સત્તરબાસઠા વરસઈ, માઘસુદિ બીજ દિન સારી મહિસાણે ચેમસ રહીને, જિન સ્તવના વિસ્તારીને ભવિયા ૬ પંડિત શ્રી ધર્મવિજય વિબુધવર સેવક, શાંતિવિજય શુભ સીસ, તસ ચરણ કમલ પાય પ્રણમતાં, પ્રેમ પામી સુજગીસરે. ભવિયા ૭. Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીનસુખસુરિ - ૨૯૩ (૩૯) શ્રીજિનસૂબસૂરિ ' અથવા જિનસૌખ્યસૂરિ સંવત ૧૭૩૯ થી ૧૭૮૦ શ્રીખરતરગચ્છમાં શ્રી જીનચંદ્રની પાટે ૬૬ માં શ્રી જીનસુખસૂરિ નો જન્મ સંવત ૧૭૩૯માં માગસર સુદ ૧૫ મે વાસ ફોગપત્તનમાં થયો. તેઓશ્રીના પિતાનું નામ શાહરૂપસી તથા માતા સુરૂપા. તેઓની દિક્ષા પુણ્ય પાલસર ગામમાં સં. ૧૭૫૧માં માહ સુદ ૫ ને દિને થઈ. દિક્ષા નામસુખકીતિ સરિષદ સંવત ૧૭૬૩ ના અષાડ સુદ ૧૧ સ્વર્ગવાસ રિમાં સં. ૧૭૮૦ના જેઠ વદ ૧૦ થયે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધા છે. શ્રી. રાષભજિન સ્તવન. (મુઝ હિયડે એહની દેશી) આદિકરણ આદૈ નમું આદીસર અહિંત દુખવારણ વારણ હરિ જગગરૂએ યવન્ત રિષભ અસ્વારી વિનતિ રાખે જે સુંભર્સ સેવકને સંભારી ને હિવ પૂરે મનહૂસ ભમિ હું ભવસાયરે કે કેડા કેડિ પ્રભુજી હિવ મેં પામીયો કરૂં અરજ કર જોડિ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન ગ ર સાહિત્ય-રતા અને તેમની કાવ્ય-પ્રસાદી. દુસમ સેમે દુખમૈ' સહાયકહાર કે તાકત સરણા હિવ સાહિબ તણેા પામ્યા મ' પુણ્યવ’ત નંદન નાભિનિર'ના મરૂદેવી ધન માય પ્રગટ થઈ વિનીતા પુરી વૃષલ છણુ વરદાય ૪ આપહિવ અલગી ગઈ લાધી કેાડિ કલ્યાણુ કરમ અસુભ અલગા કિયા ભેટયા જિમ જમ જગભાણુ ૬ ઉદય થયા પરકાસ એ પામ્યા જ્ઞાનનાપૂર તુમ્હા ચા ગુણુ ગયા તેરે કહે શ્રી જિનસુખસૂરી શ્રી શાંતિનાથ સ્તવન (૨) (ઢાલ–આદર જીવની ) શાંતિ કરણ સામી શાંતિ સર, સેલમ જિન સસારજી; ક્રાઉન રવડે જેહની કાઈ રજે જગ આધારજી. શાંતિ ૧ વિશ્વસેન સુત વિશ્વ વર્દિતા, છતા જિષ્ણુ કામ જગજી, સેવા આનંદ સુ` સયા, રાગધરી મનર’ગજી શાંતિ॰ ૨ હેરષ કરણુ હથિનાઉર પુરના, અચિરા ઉત્તર ઉપન્નજી; નિસિ દિન તુઝ ચરણે જંગ નાયક, માહિ રહ્યો મુઝમન્નજી શાંતિ ૩ દુર્જન દુ:ખસુ મૃગલા ડરતા, તે સેવે તુમ્હે પાયજી; શ્રી જિનસુખ સદા સુખ પામે; સાહિમને સુપસાવજી ૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનસુખસુરિ ૨૯૫ શ્રી નેમિનાથ સ્તવન (૩) (ઢાળ સૂઅરની) જ નમિયે નિતિ શ્રી નેમિ પ્રેમ ધરી પ્રહસેમેસદા હે લાલ; હેજી જગયામી જ જેમ સંસારે સિવસુખ સંપદા હે લાલ ૧ હેજી સમુદ્રવિજ્યની ચુત સહુને નામ સુહામણે હે લાલ, હેજી પ્રભુ શિવાદેવી પુત્ત સામી સૌરીપુર તણે હે લાલ ૨ હજી પંચમ સલદૌ પરિસિદ્ધ લંછણ લખિયે લેકમેં હે લાલ, હેજી સહુ સુખપૂરણસિદ્ધ વાજૌ સહુને મન ગમે લાલ ૩ છે કે નહીં ઈકલિકાલ જોતાં એ જોગીસરૂ છે લાલ, હેજી ત્રિકરણનમ ત્રિકાલ શ્રી જિનસુખસૂરિસરૂપે લાલ ૪ શ્રી પાર્શ્વજિન સ્તવત (મલ્હાર સમવસરણ બેઠા ભગવત) નયરી વણરસીય નિવાસ અસુસેન સુત સાંભલિ અરદાસ, બિજ મતિ મુઝ કાંઈ આપો ખાસ પરતા પૂરણ તું પ્રભુ પાસ ૧. પરગટ કેવલજ્ઞાન પ્રકાસ તમઅજ્ઞાન ગયે સહુ નાસ કીધા ભવિજન કમલ વિકાસ પરતા. સાહિબ તું મુઝ હું છું તુઝદાસ એ અવિહડ રાખે ઈક ભાસ; વલિ કહાં કહાં કરિટ્યૂ વેપાસ પરતા. Page #349 -------------------------------------------------------------------------- ________________ રટક જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. વામા ઉત્તરે, હુંસ વિલાસ અહિં લંછણુ પગનમય ઉલ્હાસ વધતી આપે લીલવિલાસ પરતા॰ અવર દેવની નકરૂં. આસ વીસ વિસ્વાતા હૈરા પૈસાસ; જિનસુખસર કે હે જસુસાસ પરતા॰ શ્રી મહાવીર જિન સ્તવન (4) આજ ઈંણુ સમય પંચમ અરેંજી સાસન તાહેરા સામ; વીરજિન તુમ્ડ તણી વિનતિજી, અધિક ઉધાર હવે આમ આજ ૧ ભગવત વચન તૈ લાખિયાજી ગણુધરે તે રમ્યાં ગ્રંથ; તિથકી જન્ય પાઐ તિક્રેજી પંચમી ગતિતણી પથ આજ૦ ૨ ક્ષત્તિય ક્ષત્તિય કુંડનોજી ન્યાય સિદ્ધાર્થ નામ; પુત્ર તું તેહના પરગડાજી સકલ અકલંકિત સામ આજ ૪ ઉચર ત્રિસલાતણે અવતર્યાંઈજી ત્રિભુવન થયા સુરનર રાય રીઝયા સહુજી મિજિયા કુમતિ ઉદ્યોત; અદ્યોત આજ ૩ સિહુને લછણ મિસ સહીજી સિંહ કરૈ તુઝ સેવ; શાસન તુમ્હે જિનસુખ ભણીજી સુઝ હૂ એ નિતમેવ આજ ૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનસુખસરિ કસ (હાલ આ આયે રી સમરતા દાદા) ગાવો ગાવરી ચૌવીસે જિણવર ગાવો, આરત રૌદ્ર ધ્યાન કરી અલગ ધર્મ ધ્યાન નિત ધ્યાવૌરી ચૌવીસે જિણવર ગાવો ૧ ભાખીને વર્તમાન ચૌવીસી પ્રણમતાં સુખ પાવ, કલિ મ ભવજલ તારણ કારણ ભાવના મન સુધ ભાવી રી. ૨ સતરસે ચોસઠ સંવત વાદિ અષાઢ વદી, સમકિત બીજતીજ તિથિ વાયૌ તિમ જિણ રાજત વીરી. ૩ શ્રી જિનરતન ચિંતામણિ સારિખ દિનદિન સબસુખદાઈ; શ્રી જિનચંદચંદ ક્યું વાચી પ્રસિદ્ધ અધિક પ્રભુતાઈરી. ૪ મલય સુજલ ખરતર ભટ્ટારક ખંભાત સુભ ખેતે. ગુણ જિનસુખસૂરિ ઈમ ગાયા હરખ ધરી બહુ હેતે રી. ૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન ગર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૦) શ્રી લક્ષ્મિવલ્લભગણિ (રાજકવિ) વીસી રચના ૧૭૬૫ આસપાસ છે. ખરતરગચ્છમાં શ્રી સોમહર્ષગણિના શિષ્ય શ્રી લક્ષ્મિવલ્લભને જન્મ સમય તથા દિક્ષાકાળ તથા સ્વર્ગવાસ વિગેરેની સાલવાર હકીકત મલતી નથી. તેઓશ્રીની ચોવીસી ૧૭૬પ પહેલાં રચી હોય તેમ લાગે છે, તેઓ રાજકવિનું બિરૂદ ધરાવતા હતા આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ લેવામાં આવ્યા છે. ૧ રતનવાસપાઈ ૧૭૨૫ ૨ અમરકુમાર ચરિત્ર ૧૭૨૫ ૩ વિક્રમાદિત્ય પંચદંડરાસ ૧૭૨૭ ૪ રાત્રિભોજન એપાઈ ૧૭૩૮ શ્રી ગષભજિન સ્તવન. (રાગ વેલાઉલ) અજ સકલ મંગલ મિલે આજ પરમાનંદા, પરમ પુનિત જનમ ભયે, પેખે પ્રથમ જિનંદા ફટે પટલ અજ્ઞાનકે જાગી ત ઉદારા; અંતરજામી મઈ લખે આતમ અવિકાર આજ૦ ૨ તુ” કરતા સુખ સંગ કે વંછિત ફલદાતા; ઔર ઠૌર રાચે ન તે, જે તુહ રંગ રાતા આજ૦ ૩ અકલ આદિ અનંત તું, ભવભય તઈ ન્યારા; મૂરખભાવ ન જાનહી, સજજન સો પ્યારા આજ ૪ પરમાતમ પ્રતિ બિંબ સીં, જિન સૂરતી જાણે, તે પૂજત જિનરાજ અનુભવ રસ માનઈ આજ ૫ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯. શ્રીલક્ષ્મિવલ્લભગણિ શ્રી શાંતિનાથ સ્તવન (૨) (રાગ અડાણ) કિત દિને પ્રભુ સમરન બિનુ એ, પરનિંદા મૈ પરી રસના વિષયા રસ મન મેં એ. ૧. મચ્છર માયા પંકમે અપને, દુરલભજ્ઞાન સુ ગેએ; કાલ અનાદિ અસંખ્ય નિરંતર મેહ નીંદર્ભે સેએ, મારા . અવ ઈમ શાંતિ ભજને ગંગાજળ અંતર આતમ એક “ શ્રી જિનરાજ હૃદય મંદિરમાં જ્ઞાન દીપ સુ જેએ. ૩ શ્રી નેમિનાથ સ્તવન (રાગ કાલંગડો કાલહરી) હું તૌ તે પરિ વારિ હે સામલિયા નેમિસામિ, તેરા ચરણ નમું સિરિનામીરે હું મેહણ મેહમદન ભઉનો બલ બલવંત પ્રભુ હું નામી રે ૧.. કાયા છાયા જિમ નિજ માયાને પરિહારી રે, સમુદ્રવિજય સિવાદેવી નંદનબાલ થકી બ્રહ્મચારી રે ૨. જગતગુરુ બાવીસમા જિણવર નંદ નય વિવહારી રે એકરૂપ સહુ નિશ્ચયરૂપ કરિ રાજ નમે સુવિચારી રે ૩.. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રીપાર્શ્વજિન સ્તવન (રાગ સારંગ) હું તે ર ર ર હ સામલિયા તેરે રૂપ દેખી રે અતિ નિરમલ પૂરણ અકલંકિત વદન સરદ સસિ ગં ગં ૧ સામવદન સણિ મૂરતિ, માન મદનકો રં જલતે રૂપ અનુપમ નિરખે મેરે નયન અમિરસ - પંજ્યો ૨ બધાનુ ભાનુ ઉદય ઉર અંતર મિથ્યા તિમિર સુવંજ્યો વં તેવીસમા જિનરાજ રાજ પ્રભુ ભેટટભવિ દુઃખ ભંજ્યો ૩ શ્રી મહાવીરજિન સ્તવન (રાગ જયસિરી) ભવિજન નયન ચકર કું અતિ આણંદ પ્રેમકારી માનું છું હું ઈયા શરદકી શશધર હૈ (યાઈ) ઉધારી ભગતિ જિનેશકી તુર્ડ કરહુ ભાવિક તજી શક્તિ માનત હૈ પ્રતિ સંતવાની વીરકી તારવ કુંભવ જલધી કે, અતિ ઉત્તમ સુદિઠ તરી સુખ સુરતરૂકી મંજરી સમક્તિ નુપકી નગરી Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રી લહિમવલંબગણિ દુરિત દવાનલ સમનકું મન મેઘ ઘટા ઉલહરી કુમતિકમલિની દહનકે હિમવૃષ્ટિ અનિષ્ટ સરી ૩ સુકૃત મહાસુખ સિંધુકી પ્રકટી ઉપટી લહરી હિત સુખમેક્ષ કી હેતુ હૈ, જિનરાજ સુમુખી ઉચરી ૪ કલશ (રાગ-ધન્યાશ્રી) નિત નિત પ્રણમી ચોવીસે જિનવર; સેવક જનમન વંછિત પૂરણ સંપ્રતિ પરતી સુરિતર નિત ૧ ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિનાથ પદ્મપ્રભુ સુપાસ ચન્દ્રપ્રભુ સુવિધિ સીતલજિન, શ્રેયાંસ કુનિ વાસુપૂજ્ય વિભુ૨ વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુજિન, મલિમુનિસુવ્રત દેવા, નમિ નેમિ પાસ મહાવીરસામી ત્રિભુવન કરત સુસવા. ૩ દરસણ જ્ઞાન ચરણ ગુણકરિ સમએ ચોવીસ તીર્થંકર, રાજ્ય શ્રી લક્ષ્મીવલ્લભ પ્રભુ નામ જપત ભવ ભયહર. ૪ इति श्री चौविस तीर्थंकर रागबंध गीत समाप्त मगमत् । संवत १७६५ वर्षे मिति माह शुदि अष्टम्यां तिथौ शनिवार पटणा मध्ये तिलकोदयमुनिना लेंखि । शुभमस्तु । Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૧) પં. શ્રી મોહનવિજયજી ચોવીસી રચના સંવત ૧૭૬૫ આસપાસ - - - શ્રી તપગચ્છમાં શ્રી વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત રૂપર્વિ જયજીના શિષ્ય આ મુનિશ્રી થઈ ગયા તેઓની વીસીની દેશીઓ ઘણું રસીક અને સ્તવને ભાવવાહી છે. તેઓશ્રીએ ગુજરાતીમાં ઘણા રાસ રચ્યા છે. રચનાકાળ ૧૭૫૪ થી ૧૭૮૩ સુધીનો જણાય છે. તેઓના જીવન વિષે વિશેષ માહિતી મળી નથી. તેઓશ્રીના હાથે લખેલી પ્રત શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચય (હરિપ્રશ્ન)ની ૧૭૮૨ હૈ. સુ. ૧૫ ની શ્રી અનંતનાથજીના ભંડારમાં છે. શ્રી જ્ઞાનસારજી જેઓએ આનંદ ઘનજી વીસી પર બાળાવબોધ રચે છે તેઓશ્રીએ “શ્રી મેહનવિજ. યજી પન્યાસ તે લટકાલા” તરીકે ઓળખાણ આપી છે. તેમની વ્યાખ્યાન શેલી તેમજ કાવ્ય ચાતુરીની કુશળતા પરથી તે લટકાળા ગણાયા હોય એમ લાગે છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. ગ્રંથ રચના ૧ નર્મદા સુંદરીને રાસ ૧૭૫૪ સમીગામ ઢાળ ૬૩ ૨ હરિવહન રાજાને રાસ ૧૭૫૫ મેસાણા ૩ રત્નપાલ રાજાનો રાસ ૧૭૬૦ પાટણ ઢાલ ૬૬ ૪ માનતુંગ માનવતી રાસ ૧૭૬૮ પાટણ ઢાલ ૪૭ ૫ પુણ્યપાલ ગુણસુંદરી રાસ ૧૭૬૩ ગુરૂપતન ૬ ચંદરાજાને રાસ ૧૭૮૩ રાજનગર ૭ શીલતરંગણુ રાસ ૮ પ્રશ્નોત્તર સમુચ્ચય ૧૭૮૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ હo: - મોહનવિજયજી શ્રી ગષભદેવનું સ્તવન (૧) બાળપણે આપણ સસનેહી, રમતા નવનવ વેસે; . આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેસે. પ્રભુજી! એલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તમને કઈ વ્યાયે, પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈ ન મુગતિ જાયે. હે પ્રભુજી, ૨ સિદ્ધનિવાસ લહે ભવિ સિદ્ધિ, તેહમાં શે પાડ તુમ્હારે તો ઉપગાર તમારે વહીએ, અભવ્યસિદ્ધને તારે. હે પ્રભુજી ૩ નાણરયણ પામી એ કંતે, થઈ બેઠા મેવાસિક તે મહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી. હે પ્રભુજી ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય શિવપદ દેવા જે સમરથ છે, તે જસ લેતાં શું જાય. હે પ્રભુજી૫ સેવાગુણ રંજ ભવિજનને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિરમમ ને નિરાગી. હે પ્રભુજી, ૬ નાભિનંદન જનચંદન પ્યારે, જગગુરુ જગજયકારી; પવિબુધને મેહન ભણે, ઋષભલંછન બલિહારી. પ્રભુજી ૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શાંતિનાથ સ્તવન (૨) * (ઈણે સરવરીયાની પા. એ દેશી) સેલમાં શ્રી જિનરાજ આલગ સુણે અમ તણી લલના; ભગતથી એવડી કેમ કરે છે ભલામણી લલના, ચરણે વલ જેહ આવીને થઈ ખરે ભલના, નિપટ જ તેહથી કેણ રાખે રસ આતરે લલના. ૧ મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુરઘણું લલના, મહારી દિશાથી મેં તે ન રાખી કાંઈ મણું લલના; તે તમે મુજથી કેમ અપુંઠાં થઈ રહે લલના; ચૂક હે જો કેય સુખે મુખતી કહે લલના. તુજ થી અવર ન કેય અધિક જગતી તલે લલના, જેહાથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મલે લલના દીજે દરશણ વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ લલના. ૩ તું જે જલ તે હું કમલ કમલ તે હું વાસના લલના. વાસના તે હું ભમર ન ચૂકું આસના લલના તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના, લેકેત્તર કઈ પ્રીત આવી તુજથી બની લલના. દુરથી સ્થાને સમતિ દઈને ભેલ લલના, ખેટે હવે કિમ જાઉં દિલાસે એલ લલના; ૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજયજી. ૩૦૫ જાણી ખાસ દાસ વિસામો છે કિશું લલના, અમે પણ ખિજમત માંહિ ખોટા કિમ થાયશ્ય લલના, ૫ બીજી બેટી વાત અમે સાચું નહિ લલના, મેં તુજ આગળ મારા મનવાલી કહી લલના; પૂરણ રાખે પ્રેમ વિમાસે શું તમે લલના, અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે લલના. અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાંતિ માન વંદન લલના; તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપ લલના, કહે મેહન મન રંગ પંડિત કવિ રૂપને લલના. | શ્રી નેમિનાથ સ્તવન ( અંબરીઓને ગાજે હે ભટિયાણિબડચૂએ—એ દેશી) રાજુલ કહે રથ વાળો હે નણદીરા વીરા હઠ તજે કાંઈ પાળે પૂરવ પ્રીત; મુકો વિણ ગુનહે હે નણદીરા વીરા વિલાપતાં કાંઈ એ શી શીખ્યા રીત. રાજુલ કહે રથ વાળો હે. ૧. હું તે તુમ ચરણારી હો નણદીરા વીરા મેજડી કાંઈ સાંભળો આતમરામ; તે મુજને ઉવેખે હો નણદીરા વીરા સ્પાવતી નહી એ સુગરા કામ. રાજુલ૦ ૨ પશુઆને કરી કરુણા હે નણદીરા વીરા સુકીયા તે મેં સી ચેરી કીધ; Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન ગુર્જર સાહિત્ય-રન્ને અને તેમની કાવ્ય-પ્રસાદી, પશુઆંથી મ્યું હિણી હે નણદીરા વીરા ત્રેવડી જે મુજને વિછ હૈ દીધા. રાજુલ૦ ૩ એહવું જે મન ટુ હે નણદીરા વીરા જે હતું તે પાડી કાં નેહ ને ફંદ ઉલઝું તે નવી સુલઝે હે નણદીરા વીરા મનડું કાંઈ કેડિ મિલે જે ઇંદ્ર રાજુલ૦ ૪ મેં તે કહે કિણ વાતે હો નણદીરા વીરા ન દુહવ્યા શ્યાને રાખે છે રેષ; માહરે તે તુમ સાથે હે નણદીરા વીરા અલેહણ તે કેહને દાખું રે દેશ. રાજુલ૦ ૫ તાંત ગુડ્યાની પરે નણદીરા વીરા જેડીયે કતુ આરીન જેમ ટેલીજે નહિ પાખે છે નણદીરા વીરા લગતાં કાંઈ નેહ ન ચાલે એમ. રાજુલ૦ ૬ ઈમ કહેતી વ્રત લેતી હે નણદીરા વીરા | નેમજી કઈ શિવ પહિલે કીઓ વાસ; ધન ધન તે જગમાંહે હો નણદીરા વીરા પ્રીતડી કાંઈ મોહન કહે સ્યાબાસ. રાજુલ૦ ૭ શ્રી પાર્શ્વજિન સ્તવન (૪) (કાનુડે વેણ વજા રે કાલી નદીને કાંઠે–એ દેશી) વામાં નંદન હે પ્રાણ થકી છે પ્યારા, નહી કીજે હો નય થકી પણ ન્યારા. એ આંકણી Page #360 -------------------------------------------------------------------------- ________________ 300 મેહનવિજયજી. પુરસાદાણી સામલવરણે, સુધ સમિતિને ભાસે; શુદ્ધ પુંજ કીધે તેહને, ઉજજવલ વરસ પ્રકાસે. વામાં. ૧ તુમ ચરણે વિષધર પિણ નિરવિષ, દંસણે થાએ વીજા; જોતા અમ શુધ સ્વાભાવિકા ન હૂવે, એહ અમે ગ્રહ્યા છો છે. વામા૦ ૨ કમઠ રાય મદ કણ ગણતીમાં, મેહ તણું મદ જોતાં; તારી શક્તિ અનંતી આગલ કઈ કઈ મર ગયા તા. વામા૦ ૩ તે જિમ તાર્યા તિમ કુણ તારે, કુણ તારક કહું એહવે; સાયરમાન તે સાયર સરિખ, તિમ તું પણ તું જેહ. વામા૦ ૪ કિમપિ ન બેસો કરૂણું કરતે, પિણ મુજ પ્રાપ્તિ અનંતી; જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવંતી. વામા૫ એક આવે એક મેજ પાવે, એક કરે એલગડી, નિજગુણ અનુભવ દેવા આગળ, પડખે નહીં તું બે ઘડી. વામા. ૬ જેવી તુમથી માહરી માયા, તેહવી તુમ પણ ધર; મેહનવિજય કહે કવિ રૂપને, પરતક્ષ કરૂણા કરજે. વામા ૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીરસ્વામી સ્તવન ( પછેડાની દેશી ) દુર્લભ ભવ લહી દેહલે રે, કહે તરીએ કેણ ઉપાય છે. પ્રભુજીને વીનવું રે, સમતિ સાચે સાચવું રે, કેમ કરણી કિમ થાય ૨. પ્રભુ; ૧ અશુભ મેહ જે ભેટીએ રે. કાંઈ શુભ પ્રભુને જાય છે. પ્રભુત્રઃ નિરાગે પ્રભુ ધ્યાઈએ રે, કાંઈ તે પીણ રાગ કહા થાય રે. પ્રભુ ૨ નામ ધ્યાતા જે ધ્યાઈ એ રે; કાંઈ પ્રેમ વિના નવી તાન. પ્રભુ, મેહવિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્રભુ ૩ મેહબંધ જ બંધીઓ . રે, કાંઈ બંધ જિહાં નહી સેય રે પ્રભુ કર્મબંધન કીજીએ રે, કર્મબંધન ગયે જેય રે. પ્રભુ ૪ તેહમાં શે પાડ ચઢાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે પ્રભુ, વિણ કરણી જે તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રભુ ૫ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવ નાશ રે પ્રભુ; Page #362 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજ્યજી. ૩૦૮ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉદસ્ય આતમ સાર છે. પ્રભુત્ર ૬ પૂરણ ઘટાભ્યતર ભર્યો રે, કાંઈ અનુભવ આહાર રે પ્રભુ, આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરસ્યું ભવને પાર રે. પ્રભુત્ર ૭ વર્ધમાન મુજ વિનતી રે, કાંઈ માનજે નિશદિશ રે પ્રભુ, મેહન કહે મનમંદિરે રે, કાંઈ વસી તું વસવાવીસ રે પ્રભુ ૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૨) છે. શ્રી રામવિજયજી (વિમળવિજય શિષ્ય) છે વીસી રચના સં. ૧૭૭૦ આસપાસ શ્રી તપગચ્છમાં વિમળવિજયજી ઊપાધ્યાયના શિષ્ય હતા તેઓની વીસી સુંદર રાગ રાગણીમાં રચાયેલી છે અવશ્ય મેઢે કરવા જેવી છે તેઓની બીજી ગ્રંથરચનામાં સઝા–સ્તવને વીગેરે છે તેઓશ્રીએ સુરતમાં સંવત ૧૭૭૩માં ચોમાસું કર્યું હતું. ત્યારે વીરજીન પંચ કલ્યાણક તથા ૨૪ જીન આંતરાનું સ્તવન રચ્યાં છે. આ સાથે તેમનાં પાંચ સ્તવન તથા બીજા બે કાવ્ય મલી સાત લીધાં છે. ૧. બાહુબલ સ્વાધ્યાય સં. ૧૭૯૧ ૨. ગેડીપાસ સ્તવન સં. ૧૭૭૨ ૩. વીરજીન પંચકલ્યાણક ૧૭૭૩ ૪. વિજયરત્ન સૂરિરાસ ૧૭૭૩ શ્રી ગષભજિન સ્તવન (૧). ( હારે હારે વનિયાને લટકે દહાડા ચાર–એ દેશી) હાંરે આજ મલિ મુજને તીન ભવનને નાથ જો, ઉદયે સુખસુરતરુ મુજ ઘર આંગણે રે , હરે આજ અષ્ટ મહાસિદ્ધિ આવી માહરે હાથ જો, નાઠા માઠા દાહઠા દરિસણ પ્રતુ તણે રે જે. ૧ હાંરે મ્હારે હિયડે ઉલટી ઉલટરસની રાશિ જે, નેહ સલુણ નજર નિહાળી તાહરી રે ; હાંરે હું જાણું નિશદિન બેસી રહું તુજ પાસ જે, તારે નેહે ભેદી મીજી માહરી રે જે ૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ કે ૪ રામવિજયજી.. હાંરે મહારી પૂગી પૂરણ રીતે મનની હું જે, દુરજનિયા તે દુઃખભરિઆ વચ્ચે પડ્યા રે , હરે પ્રભુ તું તે સુરત બીજા જાણ્યા તુસ જે, - તુજ ગુણ હીરે મુજ હિયડા ઘાટે જડ્યો રે જે હારે પ્રભુ તુજસ્યું હારે ચલમજીઠે રંગ જે, લાગે એહવે તે છે કુણે ટાળી શકે ? જે; હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જે, લાગ ન લાગે દુરજનને કે મુજ થકે રે જે હારે પ્રભુ તાહરી મુદ્રા સાચી મેહનવેલ જે, મેહ્યા તીન ભુવન જન દાસ થઈ રહ્યા છે જે, હરે પ્રભુ જે નવિ રંજ્યા સુરતરુને ઠેલી જે દુખવિષવેલી આદર કરવા ઉમટ્યા રે જે હારે પ્રભુ તાહરી ભક્તિ ભીનું મારું ચિત્ત જે, તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે ; હાંરે પ્રભુ તાહરી દીઠી જગમેં મોટી રીત જે સુફળ ફન્યા અરદાસ વચન મુજ દાસના રે રે હારે હારે પ્રથમ પ્રભુજી પૂરણ ગુણને ઈસ જે, ગાતાં ઋષભ જિણેસર મનતણી રે જે હાંરે હારે વિમલ વિજય વર વાચકને શુભ સીસ જે, - રામે પામી દિન દિન દેલત અતિઘણું રે જે. શ્રી શાંતિનાથ સ્તવન. ? ૭ (બેડલે ભાર ઘણે છેરાજ વાતાં કેમ કરે છે એ દેશી.) મારો મુજ ને રાજ સાહિબ શાંતિ સલુણા આંચલી. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર જન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. અચિરાજિના નંદન તેરે દરશણ હેતે આ સસક્તિ રિઝે કરીને સ્વામી, ભગતિ ભેટશું લાગે મારે. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારે, અમને આસ તુમારી; તમે નિરાગી થઈને છુટ, શીગતિ હશે અમારી મારો ૨ કહયે લેકન તાણ કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક બેલી નજાણે, તે કિમ વાહ લાગે. મારે.૩ માહરે તે તુ સમરથ સાહિબ તે કિમ ઓછું માનું; ચિંતામણિ જિણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્યાનું મારે૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુઝ ઘટ, મોહ તિમિર હર્યો જૂગત, વિમલવિજય વાચકને સેવક રામ કહેશુભ ભગતે મારે શ્રી નેમિનાથ સ્તવન. ( ૩ ) ( પરણ્યાથી માહરે પાડોસી સુજાણ જાતને વધતાં મનડું રીઝવે એ–દેશી ) સહિયાં મારી સાહિબ નેમ મનાવે છે, - દિલડું તે દાઝે પિઉ વિણ દિઠડે જે, દિલ મેલીને કીધે દુશમન દાવે છે, અબલાને બાલી યાદવ મીઠડે છે. ૧ કરતાં શું તે જાણી પ્રીતિ સેહલી જે, દેહિલી તે નિરવહતાં દીઠી નયણુડે જે; સામલી સાંભળતાં હિયડે સાલે જે, દુઃખતે કહેતાં ન આવે વયણડે છે. મારા રહેશે દુનિયા માંહિ વાત વિદિતી જે, - વાહલેજ કીધી છે એવી રીતડી જે; Page #366 -------------------------------------------------------------------------- ________________ રામવિજયજી. શું જાણ્યું વીસરશે કિણ અવતાર જે, તેડી જે યદુનાથે કાચી પ્રીતડી જે. મારા મન કેઈને છાને વૈરી નેહ , લાગીને દુખ દેતે કહિયે એહવે જે, નેહ તણું દુઃખ જાણે તેહજ છાતી છે, જે માંહિ વિચરે અવર ના તેહ જે. ઝા નેમીસરને ધ્યાને રાજુલ નારી જે, મેલે તે મનગમત લહે શિવમંદિરે જે, વિમલવિય ઉવઝાય તણું શુભ શિષ્ય જે, રામવિય સુખસંપત્તિ પામી શુભ પરે જે. પા શ્રી પાર્શ્વનાથ સ્તવન. I૧ ( ગાયોને સિદ્ધાચલ પંણ ધણરે એ દેશી) પ્રભુજી પાસ જિયું હારીરે હારીરે મુદ્રા અભિનવ મહિની રે, એવી દુનિયામાંહિ બીજી રે બીજી રે દીઠી મેં નહિ કેઈની રે ૧૫ કામણગારી તુજ કીકી રે, કીકી રે નીકી પરિ હિયડે વસી રે; નેણું લંપટ મુજ ચાહરે, ચાહ રે જેવા ખિણ ખિણ ઉલસી રે મારા તુજ દીઠે સુખ હોય તે કુણ રે, કુણ રે જાણે કહો વિણ કેવલી રે, Page #367 -------------------------------------------------------------------------- ________________ પા. ૩૧૪ જન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદીએ હજ મુજ અરદાસ ચરણે રે, ચરણે રે રાખે શું કહીયે વલી રે. ૩ શરણે રાખી નાગ તેને રે તેને રે કીધે નાગ તણે ધણી રે; કમઠ તણે અપરાધ બહુલા રે બહુલા રે તું રૂક્યો નહિ તે ભણી રે. કા દઈ વરસીદાન જગના રે જગના રે - જન સઘલા સુખીયા કર્યા રે, એહવા બહુ અવદાત તાહરા રે તાહરા રે ત્રિતુવન માંહિ વિસ્તર્યો છે. પા તે મુજને પરવાહ શાની ? શાની રે જે પિતે બાંહિ ગ્રહો રે, તુજ ભગતિ લય લિન એહજ રે એ હજ રે શિવ મારગ મેં સદુહા રે દા ધન ધન વામા માત જેહની રે, જે હની રે | કુખે તું પ્રત્યે અવતર્યો રે; . વિમલવિય ઉવઝાય, શિષ્ય શિષ્ય રે રામે જનમ સફલ કર્યો રે. છેલ્લા શ્રી મહાવીર સ્તવન (૫) (ભરત નૃપ ભાવસ્યું—એ દેશી) આજ સફળદિન મારે એ, ભેટયે વીરજિકુંદ કે ત્રિભુવનને ધણી એ Page #368 -------------------------------------------------------------------------- ________________ રામવિજયજી ૧૫ ત્રિસલારાણીને નંદ કે જગચિંતામણું એક દુખદેહગ દ્વરે ટળ્યાં એ, પિખી પ્રભુમુખ ચંદ કે ત્રિ૧ રિદ્ધિવૃદ્ધિ સુખ સંપદા એ, ઉલટ અંગે ન માય કે, આણી મુઝ ઘર આંગણેએ, સૂરગવિલેજ સવાય કે. ત્રિ. ૨ ચિંતામણિ મુઝ કર ચઢયું એ, પાયે ત્રિભુવન રાજ કે, મુહમાગ્યા પાસા ઢળ્યા એ, સિધ્ધાં વંછિત કાજ કે. ત્રિ. ૩. ચિતસાહ્યા સાજન મિલ્યા એ, દુરિજન ઉડયા વાયકે, સોમનજર પ્રભુની લહીએ, જેહવી સુરતરુ છાંય કે. ત્રિ. ૪ તેજ ઝલમલ દીપ એ, ઉગ્યે સમકિત સૂર કે, વિમલવિજય ઉવજઝાયને એ, રામ લહે સુખપૂર કે ત્રિ. ૫. શ્રી વિજયરત્નસૂરિ રાસ આદિ સુપ્રસન્ન આલ્હાદકર, સદાજાસ મુળચંદ; વંછિત પૂરણ કલ્પતરૂ, સેવક શ્રી જીનચંદ. શ્રી વામા રાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિમંડણપાસની, ત્રિભુવન તણું ભૂપ. દેલતિદાઈ તેહના, પ્રણમી પય અરવિંદ ગામ્યું ગિરૂઆગપતિ, શ્રી રત્નવિજયસૂરદ. ગેડીપાસ સ્તવન ૧૭૭૨ વિજયાદશમી (૭) નયણાં પુનિ પુનિ ચંદ વરસે વિજે દસમી દિને, રચિઓ રંગે છંદ કમલા કીતિ સંનિધિ. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. વિમલવિજય ઉવઝાય, સુભસીસે રામે મુદા પાયા પરમપસાય, ગાયા ગેડિ પાસ ગુણ. કળશ વિજય રત્ન સૂરિદસુંદર ગછગપણ દિવા કરે; જગચિત્તરંજન કુમતિ ભંજન, કુલપજ કલાધરો. સંપતિદાતા સુખ વિધાતા, કુસલવલ્લિ પાયે હરે; તસ ચરણ સેવક રામ વિજયે ગાયે ગુરૂગુરૂ જયકેરે. जीवो पमाय बहुलो, बहुसो वि अबहुविहेसु अत्थेसु । ए एण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥ અર્થજીવ પ્રમાદથી ભરેલું છે, બહુ પ્રકારના અર્થમાં વારંવાર વ્યાપેલે છે, એ કારણે વારંવાર સામાયિક કરવું જોઈએ. Page #370 -------------------------------------------------------------------------- ________________ કીર્તિવિમલજી ૩૧૭ (૪૩) શ્રી કિતવિમલ ચોવીસી રચના ૧૭૭૦ આસપાસ તપગચ્છમાં શ્રી રૂદ્ધિવિમલજીના શિષ્ય આ મુનિશ્રી થઈ ગયા છે તેઓશ્રીએ રોવીસી સાદી ભાષામાં અને સુંદર રાગોમાં બનાવી છે બીજી કૃતિઓ શ્રી ભાભા પાર્શ્વનાથ સ્તવન તથા શ્રી કોકા પાર્શ્વનાથ સ્તવને છે. રૂષભદેવ સ્તવત (મહાવિદેહ ક્ષેત્ર સોહામણુંએ દેશી) મનમેહન તું સાહિબે, મરૂદેવી માત મલ્લાર લાલ રે ! નાભિરાયા કુલ ચંદ, ભરતાદિક સુત સાર લાલરે . મનમેહનકું ૧ યુગલા ધર્મ નિવારણ, તું મોટો મહારાજ લાલરે જગત દારિદ્ર ચૂરણે, સારે હવે મુજ કામ લાલરે છે મનમેહન. ૨ રૂષભ લંછન સેહામણ, તું જગને આધાર લાલરે ભવભયભીતા પ્રાણુને, શિવ સુખને દાતાર લાલરે છે | મનમોહન. ૩ અનંતગુણ મણિઆગરૂ, તું પ્રભુ દીન દયાલ લાલરે સેવક જનની વનતિ, જન્મમરણ દુઃખ ટાલ લાલરે છે. મનમેહન. ૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુરતરૂ ચિંતામણી સમે, જે તુમ સેવે પાય લાલરે રૂદ્ધિ અનંતી તે લહે, વળી કીતિ અનંતી થાય લાલરે છે મનમેહન તું સાહિબે. ૫ શાંતિનાથ સ્તવન _(૨) જીરે મારે શાંતિ જિનેસરેદેવ, સુણે પ્રભુ માહરી કરે છે; જીરે મારે ભવમાં ભમતાં સાર, સેવા પામી તાહરી રે જી. જીરે મારે માનું સાર હું તેહ, હરિહર દીઠા લેયને રે જી; મારે દીઠે લાગે રંગ, તુમ્હ ઉપર એકે મને છરે છે. જીરે મારે જિમ પંથિ મન ધામ, સીતાનું મન રામ શું રે જી; જીરે મારે નિષથીને મન કામ, ' લેભીનું ચિત્ત દામશું કરે છે. જીરે મારે એ પ્રભુ શું રંગ, તે તે તુમહ કૃપા થકી કરે છે, જીરે મારે નિરવેદ અત્યંત, નિત્ય જ્ઞાન દિશા થકી કરે છે. જીરે મારે શાંતિ કેરે શાંતિનાથ, શાંતિ તણે અરથી સહી ઝરે છે; જીરે મારે ઋદ્ધિ કીતિ તુમ પાસ, અમૃત પદ આપ વહી ઝરે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ કીર્તિ વિમલજી, નેમિનાથજીનું સ્તવન ( ૩ ) નૈમિ જનેસર વાલ્ડા ૨, રાજુલ કહે ઈમ વાણુરે મન વસીયા; એહેજ મે' નિશ્ચય · કીયા હૈ, સુખદાયક ગુણુ માણુ રે શિવ રસીયા. કૃપાવ ત શિરામણિ ૨, મે સુણ્યા ભગવંત ૨ મનવ; હરિણુ શશાક્રિક જીવન રે, જિવીત આખું સત રે શિવવ૰ મુજ કૃપાતે નવ કરી રે, જાણું સહી ચાચક દુ:ખીયા દીનને રે, વીતરાગ રે મનવ; દીધું ધન મહાભાગ્ય રે શિવવ માણુ... હું પ્રભુ એટલું રે, હાથ ઉપર ... દ્યો હાથ રે મનવ॰; તે આપી તુમ નિવ શકેા રે, આપા ચારિત્ર હાથ ૨ શિવવ૦ ચારિત્ર એથ આપી કરી ૨, રાજુલ નિજ સમ કીધ રે મનવ૦; ઋદ્ધિ કીર્તિ પામી કરી રે, અમૃત પદવી લીપ ૨ શિવ૦ ૩૧૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩ર. જન ગર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. પાર્વજિન સ્તવન વામાનંદન પાસ નિણંદ, પાપે પૂર્વે આણંદ પ્રભુ એ ભલે; પામી નરભવ જે જપે પાસ, પહોંચે સઘલી તેહની આશ. પ્રભુત્ર ૧ રેગ રોગ ન હોય મારિ, હરિ નવિ આવે પાસે કુનારિક પ્રવ પાસ પ્રભુને જે કરે જાપ, ના આવે પાસે અરિકરિ સાપ. પ્ર. ૨ આધિ વ્યાધિ ન થાય દુકાલ, જે પાસ જાપ કરે ત્રિકાલ. પ્ર. શાકણ ડાકણ ભૂત પ્રેત, " જાયે નાઠા દુષ્ટ સંકેત. પ્ર. ૩ કામ કુંભને જે સુરનર, વશ થાય પાસ ધ્યાને તત્કાલ પ્ર. વિદ્યાદેવી વશ પાસને નામ, રાય રાણી સવિ કેરે પ્રણામ પ્ર. ૪ ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ, સાચો લહ્યો મેં મુક્તિને સાથ, પ્ર. સદ્ધિને કીતિ પ્રભુથી થાય, અમૃત પદને એહ ઉપાય. પ્ર. ૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ કીર્તિવિમલજી. ૩૨૧ શ્રી મહાવીર સ્તવન (૫) | (દીઠે દીઠો રે વામાનંદન દીઠે-એ દેશી) ગાયે ગાયે રે મેં ત્રિશલાનંદન ગાયે, હર્ષ બહુમાન આનંદ પામી. એ સમકિતને ઉપાયે રે ' ત્રિશલા. ૧ તે કૃપાનિધિ તું સમતાનિધિ, તું મુજ માત ને જાતા જ્ઞાતા ગાતા શાતા કરતાં, મુજ ભવભયને હરનાર રે . ત્રિશાલા. ૨ શૂલપાણિને સમકિત દીધું, ચંન્કેશિક તાર્યો સેવક પ્રભુ કાંઈ વિસારે, અબ પ્રભુ મુજને તારે રે ' ત્રિશલા. ૩ તુમ સરિખ શિર સાહિબ પામી, જે કરશે પરમાદે તે દુખીયા થાશે નહી સંશય, ભવમાં પામી વિખવાદે રે મેં ત્રિશલા. ૪ મુકી પ્રમાદને પ્રભુ પદ સેવે, એ નરભવને મેલે રૂદ્ધિ કીતિ દેવે વીર દે, અમૃત પદ હશે કે રે. મેં ત્રિશલા નંદન ગાયે. ૫ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩રર જન ગર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. - શ્રી ધર્મવર્ધન (ધર્મસિંહ) ચોવીસી રચના સં. ૧૭૭૧ જેસલમેર - ( - શ્રી ખરતરગચ્છમાં શ્રી વિજયહર્ષ મુની શિષ્ય શ્રી. ઊ. ધર્મ વર્ધાન થયા. તેઓશ્રીને જન્મ સં. ૧૭૦૦ માં થયો આ વિદ્વાન મુનિએ ઓગણીસ વર્ષની ઉમરે ૧લે ગ્રંથ શ્રી શ્રેણીક એપાઈ ૧૯૧૯માં બનાવી શ્રી વીરભક્તામર સંસ્કૃતમાં રચ્યું જે શ્રી ભક્તામર સ્તોત્રની દરેક ગાથામાંથી છેલ્લું ચરણ લઈ બનાવ્યું છે. સંવત ૧૭૩૬ માં બનાવ્યું છે. શ્રી વસંતતિલકામાં રચેલ છે. ને તેના ઉપર પજ્ઞ સંસ્કૃત વૃત્તિ રચી છે. આ સ્તવનશ્રી આ દય સમિતિ તરફથી ૧૯૮૨ માં ગુજરાતી ભાષાંતર સાથે છપાયું છે. ગ્રંથ રચના ૧ કોણુંક ચોપાઈ ૧૭૧૯ ૧૦ અઢીદીપ વિસવિહરમાન ૨ ધર્મ બાવની ૧૭૨૫ સ્તવન જેસલમેર ૧૭૨૯ ૩ અમરસેને વૈરસેન ચોપાઈ ૧૧ આલેયણું સ્તવન ૧૭૫૪ ૧૭૨૪ ફ્લેધી ૪ પ્રાસ્તાવિક કુંડલીઓ ૧૭૩૪ ૧૨ શનિશ્ચર વિક્રમ ચોપાઈ ૫ સુરસુંદરી અમર કુમાર રાસ રાધનપુર રઓ ૧૭૩૬ બેનાતટપુર ૧૩ લબ્ધિ સ્તવન ૧૭૨૨ ૬ સવાસે શીલકડી ૧૩૬ લુણકરસર ૭ પ્રાસ્તાવિક છપ્પન બાવની ૧૪ સમવસરણુ વિચારગર્ભિત ૧૭૫૩ સ્તવન. ૮ દશાર્ણભદ્ર ચોપાઈ ગાથા ૯૭ ૧૫ ચોવીસી ૧૭૭૧ ૧૭૫૭ ૧૬ શ્રી વીર ભકતામર ૧૭૩૬ ૯ ગુણસ્થાન સ્તવન જેસલમેર ૧૭ શ્રી શ્રેણીક ચરિત્ર ૧૦૦૦ ૧૭૨૯ શ્લોક Page #376 -------------------------------------------------------------------------- ________________ - ધર્મવર્ધનજી શ્રી ઝષભ જિન સ્તવન ૩૭ (રાગ ભૈરવ) આજ સુ દિન મેરી આશ ફળી રી આજ આદિજિર્ણોદ દિણંદ સે દેખે હરખે હૃદય ક્યું કમલા કલી રી આજ૦ ૧ ચરણ યુગલ જિન કે ચિંતામણી મૂરતિ સેહ સુર ધેનું મિલી રીતે નાભિનરિંદ કે નંદન નમતાં દુરિત દશા સબદૂર દલી રી આજ૦ ૨ પ્રભુ ગુન ગાન પાન અમૃત કે ભગતિ સુ સાકર માંહિ મિલી રી શ્રી જિન સેવા સાંઈ ધર્મ લીલા ઋષિ પાઈ સાઈ રંગ રલી રી આજ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન (રાગ વેલાઉલ લહીઓ) શ્રી શાંતિ જિનેશ્વર સેલમેજી, શાંતિ કરણ સુખ દાઈ, નામ પ્રસિદ્ધ જસ નિમલે, પૂજે સુરનર પાય છે. શ્રી શાંતિ. ૧ આપ શરણ ઉગરિજી, પારેવા ધરી પ્યાર દાન દિયે નિજ દેહને, ઈમ મોટાના ઉપગાર છે. શ્રી શાંતિ. ૨ ઉદરે આવી અવતર્યાજી, અધિકાર કરી એહ, મરકી ઉપદ્રવ મેટિયે તા સહુ દેશ અચ્છે છે. શ્રી શાંતિ. ૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી ભાવ એકે હિજ ભોગવીજી, દીપત પદવી દેય; યાને ચક્રવર્તી પાંચમે, સેલમ જિનવર સેય હે. શ્રી શાંતિ. ૪ સમરથ એ લક્ષ્ય સાહિબજી, કમલા નહીં હિવે કાય, સેવ્યા વાંછિત હવે સદા, ઈમ કહે ધર્મશી ઉવઝાય છે. શ્રી શાંતિ૫ શ્રી નેમિનાથ જિન સ્તવન (રાગ-વસંત) - કરણી નેમિકી કહુ ઔર ન કીની જાય. કરણી નેમિકી તરુણવય પરણી નહીં હો સમિતિ યદુરાય કરણું૧ છવપુકાર સુણી જિણે હે કરૂણ મન પરિણાય ક. ગજ રથ તજ કે પ્રતિ વ્ર હે શિલાંગ રથ સુખદાય ક. ૨ મમતા બાંદી મૂકી કહે સુમતા લી સમઝાય ક. સિદ્ધ વધુ વિલલે સદા હે પણ મેં ધર્મશી પાય ક. ૩ પાર્શ્વજિન સ્તવન (રાગરામગિરિ) મેરે મન માની સાહિબ લેવા મીઠી ઔર ન કેઈ મિઠાઈ મીઠા ઔર ન મેવા મેરે. ૧ આતમરામ કલી જો ઉલસે દેખત દિનપતિ દેવા લગ હમારી યારું લાગી રાગી જવું ગજરેવા મેરે. ૨ દૂરનકાર હું પલભર દિલને સ્થિર ક્યું સુદરી થવા શ્રી ધર્મશી પ્રભુ પારસ પરસે લેહ કનક કર લેવા મેરે. ૩ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ધર્મવર્ધનજી શ્રી મહાવીર જિન સ્તવન (રાગ-વેલાઉલ) પ્રભુ તેરે વયણ સુખિયા રે સરસ સુધા હેતે સારે પ્રભુ સમવસરણ મધિ સુણી મધુર ધ્વની બુઝતી પર્ષદા બારે સુનત સુનત સબ જતુ જન્મ કે વૈર વિધ વિસારે પ્રભુ. ૧ અહો પૈતીલ વચન કે અતિશય અચરજ રૂપ અપારે પ્રવચન વચન કી રચના પસરત અબહી પંચમ આરે પ્રભુ, ૨ . વીર કી વાણી સબહિ સુહાણી આવત બહુ ઉપકારે ધન ધન સાચી એહ ધર્મશી સબકે કાજ સુધારે પ્રભુત્ર ૩ કળશ ચિતધર શ્રી જિનવર ચોવીશી પ્રભુ શુભ નામમંત્ર પરસાદે કામિત કામ ગવીસી ચિત. ૧ રાગબંધ દ્રુપદ રચના ૨ મહૈિ ઢાલ મિલી સી જેટલી ગહ કી સબ રાજી માંગે સ્વાદ મું મિસી ચિત૦ ૨ સતર સે ઈકહુત્તર ગઢ જેસલ જેરી યહ સુજગીશ શ્રી સંઘવિજય હર્ષ સુખ સાતા શ્રી ધરમશી જાસ સીસ ચિત, ૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ જૈન ગર્ સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૫) શ્રી રાજસુંદર ( ભાગચંદ ) ચાવીશી રચના ૧૭૭૨ શ્રી ખરતગચ્છમાં શ્રી જીનસૂખસૂરિની પર’પરામાં શ્રી રાજલાભના તેઓશ્રી શિષ્ય છે તેઓશ્રીની ખીજી ગ્રંચરચના જાણવામાં નથી. શ્રી આદિનિ સ્તવન (૧) ( ઢાળ ઝૂમખડાજી) સરસ વચન દ્યો સરસ્વતી ગાયશું શ્રી જિનરાજ સનેહી સાહિમા આદૅ આર્દિ જિનેશ્વર તારણ તરણ જિહાજ. સનેહી ૧ મુઅમન મધુકર માહિયૌ તુમ્હે ગુણુ કમલ સુવાસ સ૦ શુષુ દેખી રાચે સદા હિયડે હાય ઉલ્હાસ. સ૦ ૨ ગુણરૂપી માલા જિકે કંઠે રાખે જેડ સ૦ વિવિધ પ્રકારે પૂજતાં સફલ કરે ભવ તેહ. સ૦ ૩ મરૂદેવીકા નંદન શત્રુંજય ગિરિશણગાર સ૦ સેાવણુ વ સુહામણેા વૃષભ લાંછન ઉદાર સ૦ ૪ સખિય સહેલી સવિ મિલી પૂજો પ્રથમ જિષ્ણુદ સ રાજ લીલા અવિચલ સદા ગાવા ગુણ ભાગચંદ સ૦ ૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ રાજસુંદરજી શ્રી શાંતિનાથ સ્તવન • (૨) (ઢાલ વીછીયાની) કર જોડી વિનતી કરૂ, શાંતિ સુખ કારરે લાલજી, શરણે હું આ સાહિબ, પાલૌ પ્રભુ પ્રીતિ ઉદારરે લાલ. વાહ જિન ચિત્ત કે વસ્ય. ૧ હાંરે લાલ કંચન વર્ણ સહામણે, છવિ દીપે તેજ દિનંદરે લાલ. ઈતિ ભીતિ અલગ રહે, ઉત્તમ સેવ કરે નર ઇદરે લાલ. ૨ હારે ભાવ શાંતિ જન્મ જગમે હુઈ, રેગ સેગ ગયા દુઃખ દૂર, લાલ ત્રિભુવન માંહે તાહરે જસ વિસતરી, ભરપૂર રે લાલ. ૩ હાંરે લાલ પ્રીતિ પારેવાની પરે, પાલો પ્રભુદીન દયાલરે લાલ; અમૃત નયન નિહાલતાં, તન મન ઉલ્લસે તત્કાલરે લાલ. ૪ હરે લાલ શરણ ચરણ છોડું નહી, હિવે મયાકરો મહારાજ રે લાલ, ભાગચંદ્ર વિધિ ભેટતાં, આરત જાયે સવિ ભારે લાલ ૫ શ્રી નેમિજિન સ્તવન એ છે ઉં, (ઈડર આંબા આંબલીની વળ) સામલવરણ સુહામણે રે યાદવ કુલ શિણગાર; બ્રહ્મચારી બાવીસમો રે નમીએ નેમિકુમાર, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. હરખ ધરી પૂજે જિનવર પાય, થિર મનના વાંછિત થાય. પાતિક દર પલાય. હરખ. ૧ રાજુલ તજી રિવત ભજે રે, ભૂ મદન વિકાર. – મેહ ગરૂરતા રે, રંજે તું શિવનાર. હરખ૦ ૨ નક અગર ઉત્તમ સહી રે, ઈખ ગુણે અધિકાર ચાવા જગ ચારે કહ્યા રે, આવઈ પર ઉપગાર. હરખ૦ ૩ ગરૂઆ સહેજે ગુણ કરે છે, સાથે રહે સંસાર; ચરણ ન છોડું તાહરા રે, એક તે શું ઈક્વાર. હરખ૦ ૪ દીન દયાળ કૃપા કરે છે, તાર ઉતારે પાર; ભાગચંદ નઈએ ભરે, બાધબીજ દાતાર. હરખ૦ ૫ શ્રી પાર્શ્વજિન સ્તવન (ઢાળ-કેશરિયા રાજ સાલુ લાવ જો) પતિ પસ્યા પુખઈજી પુરૂષા દેય પ્રધાનજી વામાના નંદન મહેને મૌજ છે જે જી કર જોડી વિનતિ કરૂં છ આપી વંછિત દાન છ વામા ૧ મૂરતિ મનનની મોહિનીજી સુંદર અતિ સુખદાયજી ચરણ કમલ તાહરઈ સદાજી મન ભમર રહે લપટાય જી વામા૨ દીઠા દેવઘણું ઘણાજી ના થાહરી જેડ ચૌવિહ સુર એલગ કરે છે હરખે હડાહડ છ વામા૦ ૨ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩ર૯ રાજસુંદરજી વાલ્ડા લાગે છે કે ભણી જી હીયડાનાથે હારજી વિસાર્યા નવિ વિસર્યો છે થે મુઝ પ્રાણ આધાર છ વામા ૪ મનરા તનરા દુખહરે વિનતિ કરૂં વારંવાર જી ભાગચંદને દિને દિને જ સુખસંપત્તિ દાતાર છ વામા ૫ શ્રી મહાવીર જિન સ્તવન (ઢાળ-આઈ લે–એદેશી) શ્રી સિદ્ધારથ કુલતિલો ત્રિશલાદેવી માત ગુણ ગાતાં જિનવરતણું સફળ હુ દિનરાત મન શુદ્ધ ભાવયું ભેટે શ્રી મહાવીર મેખ તણી પર ધીર કંચન વરણ શરીર " મન શુદ્ધ ભાવ શું ભેટે શ્રી મહાવીર એ આંકણી ૧ ચૌસઠ ઈન્દ્ર મિલિ કરી ઉચ્છવ હરખ અપાર પાંચ કલ્યાણક પરગડા નિજ નિજ અવસર સાર મન૦ ૨ અનુક્રમે શિવસમંદ કરી સકલ કર્મ કરી અંત અજર અમર પદવી લહી ભયભંજન ભગવંત મન૦ ૩ ગુણ અનંત જિનવર તણું કહેતાં ન આવે પાર સહસ મુખે સુરપતિ કરે - નવા નવા ભાવ ઉદાર મન જ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-ના અને તેમની કાવ્ય-પ્રસાદી શાસન નાયક સેવતાં પામીએ વંછિત કાડી પ્રહસને ભાગચંદુ સદા પ્રણમે એ કર જોડી મન૦ ૫ ચાવીસી લશ ( ૬ ) ( રાગ–સુણિ એની પિડા પરદેશ ) ભાવભગતિ ઇણિપરિ ગુણ ગાયા, મનવ ંછિત ફલપાયા જી; ચોસઠ ઈન્દ્રપ્રણમે વરરાયા, ક ંચન કામલ કાયા જી. ભાવ ભગતિ. ૧ તેને સાયર મુનિ ચન્દ્રકહી જે, સુદિ માગસર સલહીજે, અજીતનાથ જીન આણુ વિરજે, અરિતિ દુખ દૂર રિજે. ભાવ ભગતિ. ૨ શ્રી ખરતર જીનસુખસૂરિદા, પ્રતાપા જીમ રવિચંદ્યા; વાચક હીર કીર્તિ ગુણ વૃંદા, રાજહાઁ સુખકાજી. ભાવ ભગતિ. ૩ તાસુ શિષ્ય વાચક પદ ધારી, રાજલાભ હિતકારી જી, તાસુ ચરણકમલ અનુચારી,રાજસુંદર સુવિચારી જી. ભાવ ભગતિ. ૪ ભાવૈ, તે પરમારથ પાવૈ જી; વધતે ભાવૈ, આરત દુરે જાવે જી. ભાવ ભવિત પિરિ ગુણ ગાયા. પ શુરૂ મુખ ઢાળ સુણી જે ભણતાં સુતાં Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી ૩૩ વાચક શ્રી દેવચન્દ્રજી છે (ચોવીસી રચના સંવત ૧૭૭૫ આસપાસ) છે. લેખનકાળ ૧૭૬૬ થી મહાન અધ્યાત્મ જ્ઞાની ભેગી શ્રી જિનપ્રતિમાના અથાગ પ્રેમી શ્રી દેવચન્દ્રજીનો જન્મ સં. ૧૭૪૬ માં ચંગ ગામમાં થયું હતું. તેઓની ચાવીસી તત્ત્વજ્ઞાન અને ભક્તિરસથી ભરપૂર છે. અને ખાસ મનન કરવા દે છે. તેઓશ્રીને પાટણમાં શ્રીજ્ઞાનવિમલસૂરિ સાથે મેળાપ થયો હતો અને સૂરિજીને તેમની વિદ્વતાથી ઘણો જ આનંદ થયે હતો, અને પાટણમાં શાહની પિળમાં ચોમુખવાડી પાસે જિનાલયમાં સહસ્ત્રકુટ જિનના નામ સૂરિજીને સંભળાવે છે. અને નગરશેઠ તેજસિંહ, દેસી આશ્ચર્યચકિત થાય છે. તેઓશ્રીએ બેલાડા ગામમાં રમ્ય વેણ તટે ભૂમિગૃહમાં સરસ્વતીની આરાધના કરી શાસ્ત્રાભ્યાસ કર્યો. પડાવશ્યક સૂત્ર, નૈષધાદિ, પંચકાવ્ય નાટક, તિષ, કષ, કૌમુદી, મહાભાષ્યાદિ વ્યાકરણે, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બહવૃત્તિ, સિશેષાવશ્યક. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય અને શ્રીયશોવિજયજીના ગ્રન્થ, છ કર્મ ગ્રંથ, આદિ અનેક શાસ્ત્રોની જૈન-આમ્નાયથી સુગન્ધ લઈ મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં પરિણમાવ્યું. સં. ૧૭૬૬માં મુલતાનમાં ધ્યાનદીપિકા લખી. ૧૭૬૭માં દ્રવ્ય-પ્રકાશ ર. સં. ૧૭૭૬ માં મરોડમાં આગમ– સારદ્વાર ગ્રંથ બનાવ્યો. ત્યાંથી ૧૭૭૭માં પાટણ આવ્યા. આ અરસામાં તેઓએ ક્રિાદ્ધાર કર્યો અને પછી અપરિગ્રહ ઉપર ભાર મૂકે. સં. ૧૭૭૯ માં ખંભાતમાં ચોમાસું કર્યું. પછી શ્રી શત્રુંજય. ઉપર જીર્ણોદ્ધારનું કામ કરાવ્યું. સં. ૧૭૮૧-૮૨-૮૩-૮૪ અમદાવા દમાં રહ્યા. સં. ૧૭૮૫-૮૬-૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. રાજનગરમાં માસુ રહ્યા. ત્યાં દિલ્હીના શાસનવતી ગુજરાતના નાયબ સુબા તરીકે રત્નસિંહ ભંડારી સં. ૧૭૮૯ થી ૧૭૯૩ સુધી શાસન કરતા હતા. તે સમયે ભંડારીજી શ્રી દેવચન્દ્રજી પાસે આવતા. એક વખત શ્રીમદ્ દેવચન્દ્રજીએ ભંડારીજી તથા મહાજનની વિનંતિથી મૃગીને ઉપદ્રવ શાન્ત કર્યો. ત્યાંથી સં. ૧૭૯૫ પાલીતાણામાં સં. ૧૭૯૬-૯૭ માં નવાનગર (જામનગર) માં ચોમાસું કર્યું, અને ત્યાં જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી ટીકા રચી. નવાનગરમાં ચૈત્યની પૂજા બંધ હતી તે ફરી ચાલુ કરાવી. ત્યાંના ઠાકરને પ્રતિબંધ કરી પાલી તાણું ગયા. સં. ૧૮૦૨માં રાણાવાવમાં રહી ત્યાંથી ૧૮૦૩ માં સુરતમાં ચોમાસું કરી ત્યાંથી શેઠ શ્રી કચરા કીકાના સંધમાં પાલીતાણું ગયા અને ત્યાં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન બનાવ્યું જે અન્યત્ર આપેલું છે. પાલીતાણાથી પાછા વિહાર કરી સં. ૧૮૦૫-૬ માં લીંબડી, ધાંગધ્રા, ચૂડા વગેરે સ્થળે ચાતુર્માસ કરી પ્રતિષ્ઠાઓ કરાવી. સં. ૧૮૧૦ માં ફરીવાર સુરતથી શેઠ કચરા કીકાએ તેમના ઉપદેશથી પાલીતાણાને સંધ કાઢયો ને તેઓશ્રી સાથે પધાર્યા. શત્રુંજય પર્વત ઉપર સાઠ હજાર સદ્વ્યય કરી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ૧૮૧૧ માં લીંબડી આવી પ્રતિષ્ઠા કરી. ત્યાંથી સં. ૧૮૧૨ માં રાજ - નગર આવ્યા. અને ત્યાંના શ્રી સંઘે વાચક પદવી આપી. તેજ વર્ષે ૬૬ વર્ષની ઉમરે ભાદરવા વદ ૦)) ને દિવસે સ્વર્ગવાસી થયા. શ્રી તપગચ્છના શ્રી ખિમાવિજયજીના શિષ્ય શ્રી જિનવિજયજીએ શ્રી દેવચન્દ્રજી પાસે વિશેષાવશ્યક તથા બીજા સૂત્રો અવધાર્યા હતા. તેમના વિદ્વાન શિષ્ય શ્રી ઉત્તમવિજયજી એ પણ તેમની પાસે અભ્યાસ કર્યો હતો. આ બધી હકીકત શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ - તથા શ્રી જિનવિજ્ય રાસમાં છે. તેઓએ શ્રી સિદ્ધાચલજીમાં અનેક પ્રતિષ્ઠા કરાવી છે તથા અમદાવાદમાં સહસ્ત્રફણાની, પાટણમાં તગરશેઠે સહસ્ત્રકુટની રચના કરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. નવાનગરમાં ઢંકાને પ્રતિમા પૂજક બનાવ્યા Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી ૩૩૩ તેઓના પદો ભક્તિરસ તથા વૈરાગ્યરસથી ભરેલા અને ખાસ અભ્યાસ કરવા ગ્ય છે. તેઓની સ્નાત્ર પૂજા પ્રખ્યાત છે. તેઓએ પિતાની ચોવીસી ઉપર પજ્ઞ –બાલાવબોધ રચ્યો છે. તેમના શિષ્ય શ્રી રાયચંદજીના કહેવાથી કવિ એ શ્રી દેવવિલાસ રાસ સં. ૧૮૨૫માં રચે છે. તેમાં તેમનું સવિસ્તર જીવન ચરિત્ર છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની પ્રેરણાથી શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકરે લખ્યું છે કે આ સંક્ષિપ્ત જીવનચરિત્ર સમાપ્ત કરતાં પહેલાં ઈચ્છું કે શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન, ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાની, દ્રવ્યાનુયોગના મહાન ઉપદેષ્ટા-જ્ઞાતા, જિનશાસનના પૂર્ણ પ્રેમી, પ્રભુ પ્રતિમાના રસીલા અનેક સાધુ મુનિરાજે અમારા ભારત–વર્ષની જેમ કામમાં પ્રકટે અને જૈન-ધર્મની જીત ઝળહળતી રહી સમસ્ત વિશ્વમાં પ્રસરે.” તેમને સ્વર્ગવાસ સં. ૧૮૧૧ ભાદરવા વદ ૦)) ના દિને અમ-- દાવાદમાં થયો આ સાથે પાંચ સ્તવને તથા બીજા પાંચ મળી કુલ ૧૦ કાવ્યો લીધાં છે. તેઓશ્રીની ગ્રન્થ રચના : ૧ દ્રવ્ય-પ્રકાશ ૧૭૬૭ બીકાનેર ૯ સ્નાત્ર પંચાશિકા ૧૮૦૪ ૨ આગમ–સાર ૧૭૭૬ પાલીતાણા ૩ નયચક્ર ૧૦ ચોવીસી તથા વીસી ૪ વિચાર સાર ૧૭૯૬ ૧૧ સહસ્ત્રકૂટ સ્તવન ૫ જ્ઞાનમંજરી ટીકા ૧૭૯૬ ૧૨ સ્નાત્રપૂજા ૬ અધ્યાત્મ ગીતા ૭ ધ્યાન દીપીકા ચતુષ્પદી ૧૭૬૬ ૧૩ વીર નિર્વાણ સ્તવનની ઢાળે. ૮ વિચાર રત્નસાર ૧૪ સિદ્ધાચલ સ્તવને. તે સિવાય ઘણું સ્તવને સઝા અને પદે વગેરે રચાં છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. * શ્રી કષભજિન સ્તવન ઋષભ જિર્ણોદ મ્યું પ્રીતડી કિમ કીજે હો કહો ચતુર વિચાર પ્રભુજી જઈ અળગા વસ્યા. તિહાં કિણ નવિ હો કે વચન ઉચાર | ઋષભ૦ ૧ કાગળ પણ પહુંચે નહિ, નવિ પહુંચે હો તિહાં કે પરધાન; જે પહુંચે તે તુમહ સમે. નવિ ભાખે હો કે ને વ્યવધાન બાષભ૦ ૨ પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હો તુમહે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો કેત્તર માગ અષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષભરી. તે રીતે હો કરવા મુજબ ભાવ; કરવી નિરવિષ પ્રીતડી, કિશું ભાતે હો કહો બને બનાવ aષભ૦ ૪ પ્રીતિ અનંતી પરથકી, જેતે હો તે જોડે એહ પરમ પુરુષથી રોગતા, એકત્વતા હો દાખી ગુણગેહ 2ષભ૦ ૫ પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હો અવિચળ સુખવાસ જષભ૦ ૬ શ્રી શાંતિનાથ સ્તવન (૨) (માલા કિહાં છે રે—એ દેશી) જગત દિવાકર જગત કૃપાનિધિ, વાલ્હા મારા સમવસરણમાં બેઠા, Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ્રુવચ જી ભવિ ભવિ॰ ૧ ચામુખ ચૌવિહુ ધમ પ્રકાશે, તે મેં નયણે દીઠારે, ભવિક જન હરખારે, નિરખી શાંતિ જિદ ઉપસમ રસના કંદ નહિ ઈને સરખારે. પ્રાતિહાય અતિશય શેાલા, વાલ્હા॰ તેતા કહિય ન જાવે, ઘૂક બાલકથી રવિકર ભરના, વર્ણન કિણુ પરે થાવે રે. વિ૦ ૨. વાણી ગુણ પાંત્રીશ અનાપમ, વાલ્હા॰ અવિસંવાદ સરૂપે; ભવદુઃખ વારણુ શિવસુખ કારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપે રે. વિ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દ્વિશિમુખ, વા૦ઠવણા જિન ઉપગારી; તસુ લખન હિય અનેાપમ, તિહાં થયા સમિતિધારી. ભવિ૦ ૪ ૩૩૫ ખટનય કાર્ય રૂપે ઠવા, વા૦ સગનય કારણુ ઠાણી; નિમિત્ત સમાન થાપણા જિનજી, એ આગમની વાણી. ભવિ ૫ સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા॰ જે વિષ્ણુ ભાવ ન લહિયે; ઉપગરી દુગભાષ્ય ભાખ્યા, ભાવ વંકનો ગઢિયે રે. ભવિ॰ ૬ ઠવણા સમવસરણુ જિન સેતી, વા૦ જો અભેદતા વાધી; એ આત્માના સ્વભાવ ગુણ, વ્યક્ત ચેાગ્યતા સાધી. ભવિ છ ભલુ થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા૦ દેવચંદ્ર કહે માહરા મનના, સકલ રસનાના રસ લીધા; મનાથ સિધ્ધા. ભવિ૦ ૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન ગર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન (૩) (પદ્મ પ્રભુ જિન જઈ અલગા રહ્યા–એ દેશી) નેમિ જિનેસર નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાજી આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદે નિજ ભાવેજી. નેમિ. ૧ રાજુલ નારીરે સારી મતિધારી, અવલંખ્યા અરિહંતેજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતેજી. નેમિ- ૨ ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વીજાતી અગ્રાહ્યો, પુદલઝહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહોજી. નેમિ. ૩ રાગી સંગેરે રાગ દશા વધે, થાયે તિણે સંસારેજી; નીરાગીથીરે રાગને જેડ, લહીયે ભવને પારેજી. નેમિ. ૪ અપ્રશસ્તતારે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વધે છે સાથે નિર્જરા, આતમ ભાવ પ્રકાશજી. નેમિ. ૫ નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તરવે ઈક તનેજી; શુલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાને. નેમિ ૬ અગમ અરૂપી અલખ અગોચરૂ, પરમાતમ પરમીશજી, દેવચંદ્ર જિનવરની સેવન, કરતાં વધે જગીશ. નેમિ૭ Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી ૩૩૭.. શ્રી પાર્શ્વનાથ સ્તવન. કડખાની દેશી સહજ ગુણ આગરે, સ્વામી સુખ સાગર, જ્ઞાન વઈરાગરે પ્રભુ સવા; સુદ્ધતા એકતા તીણતા ભાવથી, - માહે રિપુ જિતી પડહ વજા. સ. ૧ વસ્તુ નિજ ભાવ અાભાસ-નિકલંકતા, 1 . પરિણતિ વૃત્તિતા કરી અભેદે, ભાવ તાદાભ્યતા શક્તિ ઉલ્લાસથી, સંતતિ વેગને તું ઉછેદે. સહ૦ રા દેષ ગુણ વસ્તુની લખીય યથાર્મેતા, લહી ઉદાસીનતા આપ સ્વભાવે, ધ્વસિ તજજન્યતા ભાવ કર્તા પણે, પરમ પ્રભુ તું રમ્યા નિજ ભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી, શુભ અશુભ નિહાં પ્રભુ ન કીધે શુદ્ધ પરણમતા વીય કર્તા થઈ, પરમ અક્રીયતા અમૃત પીધે. સ જા શુદ્ધતા પ્રભુ તણી આત્મ ભાવે રમે, પરમ પરમાત્મતા તાસુ થાય; મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા, • ત્રિગુણ એકવ તુજ ચરણ આપે. સ. પા ૨૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. ઉપશમ રસ ભરી સર્વ જન સંકરી, મૃતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવ ભ્રમણની ભીડ મેટી. સ. ૬ નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુ દરશને, વિકસતે હર્ષ ઉત્સાહ વાક્યો હેતુ એકત્તતા રમણ પરણમથી, સિદ્ધિ સાધક પણે આજ સાથે. સ૦ છા આજ કૃત પુન્ય ધન્ય દીહ માહરે થયે, આજ નરજનમમેં સફલ ભાજો; દેવચંદ્ર સ્વામી ત્રેવીસમે વંદી, - ભક્તિ ભર ચિત્ત તુજ રમાવ્ય. સ ૮ શ્રી મહાવીર જિન સ્તવન ( કડકાની દેશી) તાર હે તાર પ્રભુ મુઝ સેવક ભણી, જગતમેં એટલે સુયશ લીજે, દાસ અવગુણ ભર્યો જાણે પિતા તણે, દયાનિધિ દીનપર દયા કીજે તાર, ૧ રાગ ભર્યો મેહ વૈરી નડ્યો, લેકની રીતિમેં ઘણું રાતે; bધવશ ધમ ધમ્મ શુદ્ધ ગુણ નવિ રમે, ભમે ભવમાંહિ હું વિષય માતે તાર૦ ૨ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી આદર્યો આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબીનું, તેહ કાર્ય તિણે કે ન સિદ્ધો તાર૦ ૩ સ્વામી દરિસણ સમે નિમિત્ત લહી નિર્મળે, * જે ઉપાદાન એ શુચિ ન થાયે, દેષ કે વસ્તુને અહવા ઉદ્યમતણે, - સ્વામી સેવા સહી નિકટ લાયે તાર૦ ૪ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે તાર૦ ૫ જગત વછલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્ય તારો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે જે તાર૦ ૬ વિનતિ માનજે શક્તિ એ આપજે, ભાવ સ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમળ પ્રભુતા પ્રકાશે તાર૦ ૭. વીશી કલસ વીસે જિન ગુણગાઈએ, થાઈએ તત્વ સરૂપિજી, પરમાનદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનૂપેછે. ૧. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ચવદવસે બાવન ભલા, ગણધર ગુણ ભંડારેજી, સમતામયી સાહુ સાહુણી, સાવય સાવઈ સારો. ૨. વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારી, ચઊવિત સંઘ વિરાજતાં, દુસમ કાલ આધારો, ૩ જન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધેજ, અહિત ત્યાગ-હિત આદરે, સંયમ તપની છે. ૪. અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવે, નિકમીને આખાધતા, અવેદન અનાકુળ ભાવેજી. પ. ભાવગના વિગમથી, અચલ અક્ષય નિરાબાજી, પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાજ. ૬. શ્રીજીનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને, સુમતિસાગર અતિ ઊલસે, સાધુ રંગ પ્રભુ ધ્યાનેજી. ૭. સુવિહિતગ૭ ખરતરવરૂ, રાજસાગર ઊવઝાયા, ઈતિ ધર્મ પાઠક તણે, શિષ્ય સુજસ સુખ દાજી. ૮. દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જીનરાજી, દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે જી. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સંવત અઢાર ચિડેતેર વરસે, સિત મૃગસિર તેરસિયે; શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલસીએરે. ૧ કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ; શ્રીસંઘને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિર્ણદએ. ૨ જ્ઞાનાનન્દિત ત્રિભુવન વન્દિત, પરમેશ્વર ગુણભીના દેવચંદ્ર પામે અદ્ભુત, પરમ મંગળ લય લીના. ૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સ્નાત્ર પૂજા-કલશ છે ! ક. ઈમ પૂજા ભગતે કરે, આતમ હિત કાજ; તશય વિભાવ નિજ ભાવમેં, રમતાં શિવરાજ. કાલ અનતે જે હુઆ, હેશે જેહ જિસુંદ; સંપ, સીમંધર પ્રભુ, કેવલનાણ દિણંદ. જન્મ મહત્સવ એણપરે, શ્રાવક રૂચિવત; વિરચે જિન-પ્રતિમા ત, અનુમોદન ખંત, ૩ દેવચંદ્ર જિન પૂજના, કરતાં ભવપાર; જિન–પડિમા જિન-સારિખી, કહી સૂત્ર મોજાર. ૪ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની પ્રશસ્તિમાંથી ત્રણ કલેકે आत्मोद्धारामृतं यस्य, स्तवनेषु प्रदृश्यते । त्रिविधतापतप्तानां, पूर्णशान्तिप्रदायकम् ॥ () आत्मशमामृतास्वादी, शास्त्रोद्यानविहारवान् । यत्कृतशास्त्रपाथोघौ. स्नानं कुर्वन्ति सज्जनाः ॥ देवचन्द्रकृतग्रन्थान , स्तुवेऽहं भक्ति भावतः । અમૃતતા થા, વિઘને પુરાવા મ (ર૩) (૧૦) (સમકિત ઉપર સઝાય) સમક્તિ નવિ લલ્લુરે, એતે રૂ ચતુર્ગતિ માંહિ; ત્રસથાવરકિ કરૂણા કીની, જીવ ન એક વિરાળે.તિનકાલ સામાયિક કરતાં, શુદ્ધ ઉપગ ન સાથે. સમ૦ ૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૪ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. જુઠ બોલવાકે વ્રત લીને, ચરીકે પણ ત્યાગી, વ્યવહારિક મહાનિપુણ ભયે, પણ અંતર દષ્ટિ ન જાગી. સમ૦ ૨. ઉર્વ બાહુ કરી ઉઠે લટકે, ભસ્મ લગા ધુમ ઘટકે; જટા જૂટ શિર મૂડે જૂઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે. સમ૦ ૩ નિજ પરનારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીને; સ્વર્ગાદિક યાક ફલ પામી, નિજ કારજ નવિ સિ. સમ૦ ૪ બ્રાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગધર લીને; દેવચંદ કહે યાવિધ તે હમ, બહુત વાર કર લીને. સમ૦ ૫ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પરિણતિ દેષ ભણું જે નિંદના, કહેતા પરિણતિ ધર્મ, ગગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હે કર્મ, સગુણ નર૦ અલ્પક્રિયા પણ ઉપકારી પણ, જ્ઞાની સાથે હે સિદ્ધ દેવચંદ્ર સુવિહિત મુનિ-વંદને, પ્રણમ્યા સયલ સમૃદ્ધિ. સગુણ નર૦ તે તિરિયારે ભાઈને તરિયા, જે જિન શાસન અનુસરિયાજી; જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાછે. –-તેત૦ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ શ્રી દેવચંદ્રજી વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાજી; શીલ સનાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાળ. ––તે૦ સમિતિ ગુપતિશું જે પરવરિયા, આત્માનંદે ભરિયા આસવદ્વાર સકલ આવરિયા, વર સંવર સંવરિયાછે. ––તેતo तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ!, तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन! भवोदधिशोषणाय ॥ -भक्तामरस्तोत्र श्लोक २६ અથ–ત્રણ ભુવનની પીડાને હરણ કરનાર હે નાથ! કે તમને નમસ્કાર હે, પૃથ્વીતલ પર નિર્મળ આભૂષણ સમાન તમને નમસ્કાર હે, ત્રણ જગતના પરમેશ્વર તમને નમસ્કાર કે છે, અને સંસાર સમુદ્રને સુકાવી નાખનાર એવા હે જિન! તમને નમસ્કાર હે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૭) શ્રી જિનવિજયજી વીસી રચના ૧૭૭૫ આસપાસ શ્રી તપગચ્છમાં શ્રી સત્યવિજય પંન્યાસની પરંપરામાં શ્રી ક્ષમા વિજયજીના શિષ્ય આ મુનિવર થયા છે. અમદાવાદના શ્રીમાળી વંશમાં તેઓને જન્મ સંવત ૧૭પરમાં પિતા ધર્મદાસને ત્યાં માતા લાડકુવરની કુક્ષિએ થયો હતે. તેઓના શિષ્ય ઉત્તમવિયયજી તથા તેમના શિષ્ય પદમવિજયજી તથા રતનવિજયજીએ પણ વીસી સ્તવના રચ્યો છે તથા અનેક સઝાયા બનાવી છે. શ્રીજીનવિજયજીએ બે વીશીઓ બનાવી છે સુંદર રાગ તથા દેશીઓમાં છે ને પઠન-મનન કરવા ગ્ય છે તેઓશ્રીનો સ્વર્ગવાસ સં. ૧૭૯૯માં પાદરામાં થયું છે. આ સાથે તેમનાં દસ સ્તવને લીધો છે. ' ' ' ગ્રંથ રચના ૧ કપૂરવિજયગણિરાસ ૧૭૭૯ વડનગર, ૨ ક્ષમાવિજયનિવશુરાસ ૧૭૮૬, ૩ ચોવીસી, ૪ વીસી ૧૭૮૯ રાજનગર, ૫ જ્ઞાનપંચમી સ્તવન ૧૭૯૩ પાટણ, ૬ એકાદશી વત ૧૭૮૫ રાજનગર, ૭ મહાવતભાવના સઝાય ૫. શ્રી ગષભજિન સ્તવન. " (શ્રી દેશી-વારિરંગ ઢોલણ ) નાભિનસર. નંદના .હે રાજ ચંદન શીતળ વાણી વારી માહરા સાહિબા દેવદાણવ વિદ્યાધર હું રાજ, સેવે જેડી પાણિ વારી ૧ શુદ્ધાતમ બળાગરે હું રાજ, મોહમદન કરી ઘાત વારી, રાજ લીયે તે આપણે હે રાજ, પરમાનંદ વિખ્યાન વારી. ૨ Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનવિજયા -૩૪૫ ધર્મચક્રી વિચરે જિહાં હે રાજ, કનક કમળ હવે પાય લારી; જેયણ સવાસો મંડળે હે રાજ, સાદિક નલિ થાય વારી.; ૩ ચરણ પતિનિ નંદની હો રાજ, કેવળ કમળા નાર વારી; વીતરાગતા મહેંલમાં હરાજ, વિલસે જગદાધાર વારી ૪ ઈમ ચઉ અતિશય અલંક હો રાજ, જગ સુલતાન વારી; બિમા વિજ્ય કવિ જિન કહે છે રાજ, દીજે સમક્તિ દાન વારી. પ શ્રી. ઋષભજિન સ્તવન. | (૨) ( હારે હીર–એ દેશી) પ્રથમ જિણેસર પૂજવા સહીયર હારી અંગ ઉલટ ધરી આવી છે કેસર ચંદન મૃગ મદે સ0 સુંદર આંગી બનાવી છે સહજ સલુણે માહરે, સમસુખ લીના માહેર જ્ઞાનમાં ભીને મહારો સાહિત્રો સહીયર મ્હારી જ પ્રથમ નિણંદ હે ૧ ધન્ય મરુદેવી-કુખને સત્ર વારી જાઉં વાર હજાર હે; સર્ગ શિરોમણિને તજી સ0 જિહાં પ્રભુ લીએ અવતાર હો સહજ૦ ૨ દાયક નાયક જન્મથી સ૦ લા સુરતવૃંદ હે; ચુગલા ધર્મ નિવારણ સત્ર જે થયો પ્રથમ નરિંદ હે સહજ૦ ૩ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી લેકનીતિ સહુ શીખવી સ દાખવા મુક્તિને રાહ છે રાજ્ય ભળાવી પુત્રને સ. - થા ધર્મ પ્રવાહ હે સહજ ૪ સંયમ લેઈ સંચર્યો સ૦ વરસ લગે વિણહાર રહે સેલડી રસ સાંટે દી સટ શ્રેયાંસને સુખસાર હે. સહજ, ૫ મોટા મહંતની ચાકરી સક નફળ કદિય ન થાય તે મુનિપણે નામિવિનમિ કર્યા, સખિણમાં ખેચરરાય છે. સહજ ૬ જનનીને કીધે ભેટ સત્ર કેવળરત્ન અનુપ હેકપહિલી માતા મેકલી, સજેવા શિવવહુ રુ૫ છે. સહજ ૭ પુત્ર નવાણું પરવર્યો સ. ભરતના નંદન આઠ હે, આઠ કરમ અષ્ટાપદે સ, યેગનિરોધે નેઠ હે સહજ૦ ૮ તેહને બિંબ સિદ્ધાચળે સત્ર પૂજે પાવન અંગ છે, ક્ષમા વિજય જિન નિરખતાં સ૦ ઉછળે હરખ તરંગ હે. અહજ૦ ૯ શાંતિનાથ સ્તવન (વીર માતા પ્રતિ કારણુએ દેશી) શ્રી શાંતિ જિન ચરણકજ સેવના, પાવના ગુણ ધામ, પાપના તાપ શમાવવા, બાવનાચંદન કાપરે. શ્રી શાંતિ. ૧ નિસિદ્ધિ ત્રિક તિનિ પરદક્ષણ, પૂયા તિમ ત્રિવિધ પરણામ રે; Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનવિજયજી પ૪૭ તિનિ મુદ્રા અવસ્થા તિગ, ભાવ વિસદ પરિણામ છે. શ્રી શાંતિ. ૨ ભૂમિકા વારત્રય પુંજવી, તિનિ અવલંબના તાન રે, દક્ષિણ વામ પશ્ચિમ દિશે, જેવું નહિ ત્રિવિધ નિધાન રે. શ્રી શાંતિ. ૩ પાંચ અહિંગમ પ્રણિધાન તિમ, અવગ્રહ તિનિ દશ દેય રે, વંદના તિગ દશ આશાતના, - જીંડી નિજ કર્મ મલ ધેય રે. શ્રી શાંતિ- ૪ તામસિ રાજસી, પરિહરી, સાત્વિક ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ પશુણે શેભતી, રેતી સમકિત કેતુ રે. શ્રી શાંતિ. પ પીડીકા ધર્મપ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે, એક આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ છે. શ્રી શાંતિ. ૬ ભાવથી સેવા સાધુને, જ્ઞાન દંસણ ચરણ રૂપ રે; અમૃત અનુષ્ઠાનયું આદરે, હાય જિનપદ ભૂપ રે. શ્રી શાંતિ- ૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન ગૂર્જર સાહિત્યરત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન. તારી આંખડીયે ઘરઘાલ્યું ગહ ગિરધારી-એ દેશી તું પારંગત તું પરમેસર, વાલા માલા મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરૂષેત્તમ, | તું અચ્છેદી અવેદી રે, મનના મેહનીયા, તાહરી કીકી કામણગારી રે જગના સેહનીયા. ૧ યેગી અગી ભોગી અભોગી, વાલા તુંહીજ કામી અકામી; તુહી અનાથ નાથ સહુ જગને, આતમ સંપદ રામી રે. મન ૨ એક અસંખ્ય અનંત અનુચર, વાલા અકલ સકલ અવિનાશી, અરસ અવર્ણ અગધ અફરસી, તંહિ અપાસિ અનાશી રે. મન ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલાતુંહી સદા બહાચારી; સમોસરણ લીલા અધિકારી, તુંહી જ સંયમ ધારી રે. મન૪ અચિરાનંદન અચરિજ એહી, વાલાકહેણું માંહિ ન આવે. ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિ જ 'પાવે રે, મન. ૫ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯, શ્રી જિનવિજયજી શ્રી નેમિનાથ સ્તવન. * . . * * * * * * * * * . છે જે હરિ નહિ મિલે રે રે મારા પાપી પ્રાણ-એ દેશી | નિરૂપમ નેમજી રે, વાલમ મૂકી કાં જા; તેરણ આવીને રે, ઈમ કઈ વિરહ જગાવે. વા. કરૂણા પશુ તણી રે, કરતાં અબલા ઉવેખે દુર્જન વયણુથી રે, એ નહિ સાજન લેખે. રા. શશિ લંછન કી રે, સીતા રામ વિયેગ; વિબુધ જને કહ્યો રે, ન્યાયે નામ કુરંગે. ૩. ગુનાહ કે કીએ રે, જે રડતી એકલડી છડી, ગણિકા સિદ્ધ વધુ રે, તેહશું પ્રીતડી મંડી. જા અડ ભવ નેહલે રે, નવમેં છેહ મ દાખે; દાસી રાઉલી રે, સાહિબ ગેદમાં રાખો. પા. પુણ્ય પરવડે રે, મુજથી યાચક લેગા, દાનસંવત્સરે રે, પામ્યા વંછિત ભોગા. દા. વિવાહ અવસરે રે, જિમણે હાથ ન પામી; દીક્ષા અવસરે રે, દીજે અંતરજામી. લા. માતા શિવા તણે રે, નંદન ગુણમણું ખાણી; - સંયમ આપીને રે, તારી રાજુલ નારી. ૮. મુગતિ મહેલે મલ્યાં રે, દંપતી અવિચલ ભાવે; ક્ષમાવિજય તણે રે, સેવક જિન ગુણ ગાવે. છેલ્લા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી નેમિનાથ સ્તવન કા III છે અંતરથી અહને આજ ગરવે ગીરધારી એ દેશી છે તેરણ આવી કંત, પાછા વલીયારે; મુજ કુરકે દાહિણ અંગ, તિણે અટ કલીયા છે. આવા કુણ જેશી જોયા જોશ, યુગલ કુણ મિલિયારે, કુણ અવગુણ દીઠા આજ, જિણથી ટલિયારે. મારા જાએ જાઓ રે સહિરે દૂર, શાને છેડે રે, પાતલીએ શામલ વાન, વાલિમ તેડે રે, યાદવ કુલ તિલક સમાન એમ નકી જે રે; એક હાંસુ બીજી હાણી, કેમ ખમી રે. ઈહાં વાયે ઝાંઝ સમીર, વીજલી ઝબકે રે, બાપીઓ પીઉ પુકારે, હિયડું ચમકે રે. ડરપાવે દાદુર સેર, નદીએ માતી રે, ઘન ગરવને જેર, ફાટે છાતી રે. હરિતાશ્રક પહરિયાં ભૂમિ, નવરસ રંગે રે, બાવલીયા નવસર હાર, પ્રીતમ સંગે રે.. મેં પૂરવ કીધાં પાપ, તાપે દાધી રે; પડે આંસુ ધાર સંવિધાખ, વેલડી વાળી રે. મુને ચઢાવી શિશ, પાડી હેઠી રે; કિમ સહવાયે મહારાય, વિરહ અંગીઠી રે. લા મને પરણી પ્રાણ આધાર, સંયમ લેજો રે, હું પતિ વ્રતા છું સ્વામી, સાથે વસજો રે. I૧૦ના પાપા Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧લા શ્રી જિનવિજયજી. . ૩૫ એમ આઠવારી પ્રીત, પીઉડા પલશે રે; મુજ મનહ મને રથ નાથ, પૂરણ ફલશે રે. ૧૧૫ હિવે ચાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે; રંગીલી રાજુલ નારી, પ્રેમે લીધી રે ૧રા મિત્રાદિક ભાવના ચાર, ચોરી બાંધી રે, દહી ધ્યાનાનલ સલગાયા, કર્મ ઉપાધિ રે. થયે રત્ન ત્રયી કંસાર, એકા ભાવે રે, આગે વરને નારી, શુદ્ધ સ્વભાવે રે. (૧૪ તજી ચંચલતા ત્રિક યુગ, દંપતિ મિલિયા રે, શ્રી ક્ષમાવિજય જિન નેમ, અનુભવ કલિયા રે. ૧૫ા પાર્વજિન સ્તવન . (૭) માહરી સહીરે સમાણ એ દેશી વામા નંદન પાસ જિjકા મુજ મન કમલ દિદારે, શમ સુરતરૂ કંદા. ભીમ ભદધિ તરણું તરંડા, જેર કર્યા ત્રિકાંડા રે નહિ વીડા રે. કે માન માયા ને લેભા, કરી ઘાત થયા થીર થેભારે લહિ જગ માંહિ શેભા. ૩ નિજ ગુણ ભેગી કર્મ વિયેગી, આતમ અનુભવ ગીરે, નહિ પુદ્ગલ રોગી. જા મારા Page #405 -------------------------------------------------------------------------- ________________ ૮ાા ૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. મન વચનને ત્રિક યેગને રૂંધી, સિદ્ધ વિલાસને સાધીરે; ટાલી સકલ ઉપાધી. પા યથાખ્યાત ચારિત્ર ગુણ , કેવલ સંપદ પીરે, ગીશ નગીને. દા. સિદ્ધ વધુ અરિહંત નિરંજન, પરમેસર ગતલનસાહિબ સહુ સજજન. છા પંડિત ગુરૂ શ્રી ક્ષમાવિજયને, જિન પદપંકજ લીને, છોડી મન કીને૦ શ્રી પાર્શ્વજિન સ્તવત (૮) * (ડીજી આઈ થારા દેશમાં માજી એ દેશી) પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણુ પાસ હે. શિવ સુખરા ભમર, થસે વિનતી સાહિબજી. અવસર પામી લગું સાવ સફલ કરે અરદાસ હે શિવ૦ મે ૧ દેય નંદન મોહ ભૂપરા સાવ તિણ કર્યો જગ ધંધલ છે, શિવ છેષ કીર રાગ કેશરી સા. તેહના રાણું સોલ હે શિવ૦ મે ૨ મિથ્યા મુહતે આગલે સા.. કામ કટક સિરદાર હે શિવ૦ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનવિજયજી. ત્રણ રૂપ ધરી તેહ રમે સારા હાસ્યાદિક પરિવાર છે. શિવ છે ૩ મોહ પીપરા જોરથી સાવ જગ સઘલે થયે જેર હે, શિવ૦ હરિહર સુરનર સહુ નમ્યા, સા. જકડી કર્મની ઘેર હો, શિવ૦ ૪ ભવથિતિ ચૌગતિ ચેકમાં, સા. લોક કરે પિકાર છે, શિવ૦ આપ ઉદાસ થઈ રહ્યા સારુ ઈમ કીમ રહેશે કાર છે. શિવ૦ ૫ છે ક્ષપક શ્રેણિરી ગજઘટા સારા હલકા અરિહંત હો શિવ નાણુ ખડગ મુજ કર દી સા. * ક્ષણમાં કરૂં અરિહંત હે, શિવ, દા કરૂણ નયણે કટાક્ષથી સાવ રિષદલ હવે વિસરાલ હે શિવ૦ ક્ષમાવિજય જિન સંપદા સારુ પ્રગટે ઝાક કમાલ છે. શિવ૦ ૭ શ્રી મહાવીરજિન સ્તવન (ઈમ ધન્ના ધણીને પરિચાવે એ દેશી) વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યાઘામ નિવારી છે, દેશના અમૃતધારા વરસી, પર૫રિણતિ સવિ વારી જી વીર. ૧ 2 Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. પંચમ આરે જેહને શાસન, દેય હારને યાર છે; યુગ પ્રધાન સુરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધારછ વર૦ ૨ ઉત્તમ અચારજ મુનિ અજજા, શ્રાવકશ્રાવિકા એ છે જ, લવણ જલધિમાંહિ; મીઠે જલ પીવે સીંગી મછ છ વીર. ૩ દશ અચ્છેરે દુખિત ભરતે, બહુમત ભેદ કરાળ જી; જિન-કેવળ-પૂરવધર-વિરહે, ફણિરામ પંચમ કાળ જ વીર. ૪ તેહને ઝહર નિવારણ મણિ સમ, તુમ્હ આગમ તુઝ બિંબ નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરુમાં સુરત લુંબજી વીર. ૫ જૈનાગમ વકતાને શ્રોતા સ્વાદુવાદે શુચિબેધ છે; કલિકાળે પણ પ્રભુ તુહ શાસન, વરતે છે વિરોધ વીર. ૬ મહારે તે સુષમા થી દુષમા, અવસર પુણ્યનિધાન છે, ક્ષમા વિજય જિન વીર સદાગમ, પાસે સિદ્ધિ નિદાન જી વીર. ૭ Page #408 -------------------------------------------------------------------------- ________________ કે કે શ્રી જિનવિજ્યજી ૩૫૫ શ્રી મહાવીર જિન સ્તવન (૧૦) (રાગ ધન્યાસી તેરીયાની દેસી) વંદે વીરજિનેશ્વર રાયા, ત્રિસલા દેવી જાય રે, હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હુસરાયા રે વંદે, ૧ બાળપણે સુરગિરિ ડોલયા, અહિવેતાલ હરાયા રે, ઈકહણ વ્યાકરણ નીપાયા, પંડિતવિસ્મય પાયા રે વંદે ૨ ત્રીસ વરસ ઘરવાસ રહાયા, સંયમર્યું લય લાયા રે, બાર વરસ તપ કર્મ અપાયા, કેવળનાણુ ઉપાયા રે વંદેo 8 ખાયકરિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે ચાર રૂપ કરી ધર્મ બતાયા; ચઉવિહ સુર ગુણ ગાયારે વંદે, ૪ તીન ભુવનમેં આણ મનાયા, દિશદેય છત્ર ધરાયા રે, રૂપ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે વંદે, ૫ રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહિનાદ બજાયા રે; દાનવ માનવ વાસ વસાયા, ભકિત શિશ નમાયા રે વંદે, ૬ પ્રભુ ગુણગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત સમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે વંદે ૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી (૪૮) 炎炎炎炎炎炎尝尝尝! શ્રી કાંતિવિજયજી ૨ જા (પ્રેમવિબુધ શિષ્ય) ※帶冰染染带张* શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય પ્રેમવિજયના શિષ્ય શ્રી કાંતિવિજયછની એવીસી ૧૭૭૮ પહેલાં બનાવી છે. તેઓની ચોવીસી સિવાય બીજી ગ્રંથ રચના નીચે મુજબ છે ૧ એકાદશી સ્તવન ૧૭૬૯ ડભોઈ. ૨ મહાબલ મલયાસુંદરી રાસ. ૧૭૭૫ પાટણ. ૩. હીરાવેધ બત્રીશી. ૪. સૌભાગ્ય પંચમી મહાભ્ય શ્રી નેમિન સ્તવન ૧૭૯૯ પાલણપુર. ૫ અષ્ટમી સ્તવન. ૬ શ્રી ગોડી પાર્શ્વનાથ છંદ (૫૧ ગાથા) ૩-૧૩ બી. ડી. ૨૮ . એ. સમું ને. ૧૯૯૧) શ્રી ગષભજિન સ્તવન (૧) (અરજ અરજ સુણેને રુડા રાજીયા હે જી-એ દેશી) સુગુણ સુગુણ સેભાગી સાચે સાહિબ હો જી, મઠડે આદિ જિદ મોહન મેહન સૂરતી રુડી દેખતાં હૈ , વાધે પરમ ખાદ. ગુણ૦ ૧ સુંદર સુંદર જિન ચિત્તડે ચડયે હો જી, ચેકસ પદ ઠહરાય; વેધક વેધક તન મનને થયે હો જી, ઉતાર્યો કિમ જાય. સુગુણ૦ ૨ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ શ્રી કાંતિવિજયજી. તુજ ગુણ ગુણ કહીવા મુજ જીભડી છે, રાતી રંગે રહેત; અંતર અંતરગતની જે વાતડી હો જી, તે મુખે આવી ચડંત. સુગુણ૦ ૩ કામણ કામણગારે પ્યારો પ્રાણથી હો જી, ભેંટણ9 જમ અંગ; ચંદન ચંદનથી અતિશય રહે છે, જગમાં ઉત્તમ સંગ. સુગુણ૦ ૪ ત્રિકરણ ત્રિકરણમ્યું તુજથી કર્યો છે જ, | નવલે પ્રેમ પ્રકાશ; દીલ ભરી ભરી કાંતિવિજયતણું હે જી, " પૂરે પ્રેમ પ્રકાશ. સુગુણ૦ ૫ - શ્રી શાંતિનાથ સ્તવન (૨) મેરા શાંતિ જિર્ણદ થાક્યું રે રંગ છે રાજ, પ્રભુ ચરણકમલ સેવામાં રંગ છે રાજ; થારિ ખિજમત માંહિ ઉમંગ છેજી રાજ. મેરા, પ્રભુજી વિરાજે સહજ મહેલમેં, કરી દઢ જ્ઞાન રંગ છે જી જ. મેરા ૧ અલેખ અધ્યને કીધે પ્રસંગી, તે પ્રભુ અદ્યપિ અનંગ છે જી રાજ. મેરા ધ્યાન ધારા તુજ તિ દીપકની; તિહાં પાતિક પંક્તિ પતંગ છે જી રાજ. મેરા. ૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી અમ મન લેભી જંગ સમાને, પ્રભુ ગુણ કુલ્ય કુડંગ છે જી રાજ. મેરા ભગત વછલ તું કરૂણા સિંધુ, ભક્તિનિ ભક્તિ સુગંધ છે જી રાજ. મેરા. ૩ જગત જનેતા શરણે રાખે, જિમ રાખે ચરણે કુરંગ છે જી રાજ મેરા પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે, શિશ ધર્યો એ ઉછંગ છે જી રાજ. મેરા. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન (૩) છે સાહીબા રે માહરારાજિદકબ ધરિ આવે રે–એ દેશી છે કાલી ને પીલી વાદલી રાજિદ, વરસે મેહલા શર લાગ; રાજુલ ભીજે નેહલે રાજિંદ, પિઉ ભીજે વેરાગ, બાપીડારે મારે પ્રીતમ ચિત્ત ચઢી આવે રે, મોડે શું બોલી. | બાપીડારે૧ જલઘર પીઉને સંગમે રોજિંદ, વિજ ઝોલા ખાય, ઈણ રત મારો સાહિબે જિંદ, મુજને છોડી જાય. બાપીડારે. ૨ મહલ ચૂવે નદીમાં વહે, રાજિદ મોર કરે કકલાટ; ભર પાઉસમાં પદમનિ રાક જેવે જે પિઉની વાટ. - બાપીડારે, ૩ અવગુણ વિણ નાહે કર્યો રા૦ અબલા માથે રે, તરણથી પાછાં વલ્યા રા૦ પશુઓ ચઢાવી દે. બાપીડારે, ૪ Page #412 -------------------------------------------------------------------------- ________________ 17 કાનાના - શ્રી કાંતિવિજયજી, ૩૫૯ ભૂલ થકી જે જાણતી રાવ પિલ લુખે મન માંહિ; લાજ તજીને રાખતી રા. પ્રીતમને કર સાહિ. બાપીકારે. ૫ નાહ સલુણે ભોલ રા. મુગતિ ધૂતારી નાર, ફરી પાછો જેનેં નહિ રાક મૂકી મુજને વીસાર. | બાપીડારે ૬ રાજુલ રાતી પ્રેમ શું રાત્રે પહોતી ગઢ ગિરનાર, સંયમ લેઈ મુગતે ગઈ રા. કાંતિ નમે વારંવાર | બાપીડારે ૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન. કાંઈ પા પા રે ગુસાઈ માને * તુલીને રામરસ પા એ દેશી છે કાંઈ જે કાંઈ જે સ્વામીડા મુને નેહ ભર જે મુજ ચે કે પાસ જિમુંદા, ટાલી જે ભવ કેરે છે. સ્વામી ના મેહન માહ રસે લલચાણે, ર્યું મૃગ રાગ શું ઘેર્યો છે. સ્વામી. શા સાચી સેવા રંગી, આ ક્યું ગજ નેડે રે, સ્વામી, પારા મેં મન દીધે હાથ નિહારે, પિ નહિ દિલ પ્રભુ કેરે રે સ્વામી ૪ જીવન સૂરતી દેખી રસીલી, મન હરખિત હાય મેરે રે, સ્વાપાપા Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. આઠે કરમકી ગાંઠ નિકમેં, ચુપે ચતુર ઉધે રે. સ્વા દા પ્રેમ વિબુધને કાંતિ કહે હું, ભવ ભવ સેવક તેરે છે. સ્વા. શા શ્રી મહાવીર જિન સ્તવન (સાલુડાની એ દેશી) વિરજી ઉભે મદ મઢી, બે કર જોડી અરજ કરું રે લે મહારા વીર પીઆરા રે ; વીરજી રાજેસર રાણા, આણું તાહરી શિર ધરું રે લે મ્હારા. ૧ વીરજી મીઠલડે વયણે, નયણે ઈણ રાચી રહું રે લે મહારા; વીરજી વાતે મનરુષની, સુખની તુજ આગે કહ્યું લે મહારા. ૨ વીરજી પત્ર પરલેકે ગયા, તીણ સેક દીહા ગમુરે મહારા, ચિંતાતુર નીત મે ચિત્તમાં, જિમ સૂને ભમે રે લે મહારા૦ ૩ વીરજી તુજ વિરહ મેટિકા, વળી છેહ દઈ રે લે હારા; સંજમ જે લેસ્ય દે, મુંબડ ખાર તે ઈ રે લે મહાસ૪ વીરજી ભેજન નવિ ભાવે, થાવે અતિ આ સંગલે રે લે મહારા, નીરડી નવે ધ્યાવે, મન ઉધાધલે રે લે મ્હારા. ૫ Page #414 -------------------------------------------------------------------------- ________________ કાંતિવિજ્યજી. ૩૧ વીરજી છાતીમાં ઘાતી કાતી, જેણે સારની રે લે મહારા, પીડા વિણ વાગે લાગે, મેટી મારની રેલે મહારાવ ૬ -વીરજી વેદન નવિ જાણે, ટાણે આણે કઠીન હિ રે લો મહારા; થાય કરુણાળા વાલા, વ્રતના મૂકી દિયે રે હારા ૭ વીરજી વીનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવર્ધને ૨ લે હારા૮ વીરજી ચારિત્ર લેસ્યું મેં પામી, અવસર આપણે રે લે મહારા; કેવળ લહી સીધે લીધે શાશ્વત સુખ ઘણે રે લો મહારા. ૯ વીરજી પ્રેમ જે ધ્યાવે ગાવે, જિન ગુણ આદરી છે કે હારા; કાંતિવિજય જય બાલા માળાને વરી લે મહારા. ૧૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય-પ્રસાદી (૪૯) વાચક શ્રી દેવવિજયશ્ ચાવીસી રચના ૧૯૭૮ સુરત X2 શ્રી તપગચ્છમાં શ્રી વિજયરત્નસૂરિના શિષ્ય વાચક શ્રી દેવવિજયજી થયા તેઓશ્રીએ ચોવીસી સુરતમાં અ. ૧૭૭૮ માં રિચ છે. તેઓશ્રીની ખીજી સાહિત્ય કૃતિએ ૧૭૬૦માં શ્રી તેમરાજીલ ખાર માસનું સ્તવન તથા ૧૭૬૯ માં શ્રી શીતલનાથ સ્તવન માંડવીમાં રચ્યું તથા ખીજું ખાર માસ સ્તવન ૧૭૬૯ માં પોરબંદરમાં બનાવ્યું. સંવત ૧૯૭૮ માં શ્રી રૂપસેનકુમાર રાસ કડીમાં રચ્યું. શ્રી ઋષભદેવનુ સ્તવન [ચ'દ્રાઉલા] (૧) શ્રી સરસતી ચરણે નમીર, ગાશું હું જિનરાય; ઋષભજિષ્ણુદને ભેટવારે, મુજ મન હર્ષ ન માય, મુજમન હ ન માય જિષ્ણુદા, દીઠે તુમે શિવસુખ કદા’ આપે। પ્રભુ સુખ સ ́પત્તિ સ્વામી, ભવ ભવ હા જો યુ' મુજ સાંમી જી વાલેસરજી રે ॥ ૧ ॥ તુઞ વિરહા ન ખમી શકુરે, રાતિ દિવસ ન વિજાય, દૂર રહ્યા જે સજનારે, તે દુ:ખ મેં ન ખમાય જિમ જિમ સાંભરે, તિમ દુઃખ સહી ઈ, વહેલી કરચેા સેવક સાર, તુઝ વિષ્ણુ કે નહી ખીન્ને આધાર; જી વાલેસરજીરે ॥ ૨ ॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ - શ્રી દેવવિજયજી. શ્રી શાંતિનાથ સ્તવન [ચંદ્રાલા] શાંતિજિદએ સેલમારે, શાંતિકરણ સુખદાય; નામ જપંતાં જેહનુંરે, જગ સુખ બહુ થાય, જગમાં સુખ બહુ થાય રે સયણે, સાચા માનજે જિનતણાં વયણેભુલે મત તું મે માયાને દેખી, પતંગ રંગ રે રીઝે પેખી. રીવ્યુ જ ન રે કેહની રે નંદ વિચારી જોય, રાવણ સરીખા રાજવી રે, લંકા કે ગયા ખાય, લંકાતે ગયા ઈ રે દીઠા, સૂન્ય મુકી મત થાઓ ધીઠા. વલિ વલિ નહિ પામે તુમેં એહવું, સુપન તણી પરે છે સહુ તેહવું. છ વાલેસર જીરે શ્રી નેમિનાથ ચદ્રાઊલા ( ૩ ) જાદવ કુલમાં ઊપનારે નેમ છણેસર નામ, તેરણથી પાછા વત્યા રે. રાજુલ છે તામસગાઈ ગીરનારે ચાલ્યા નિજ ધાઈ તિહાં જઈને પ્રભુસંજમ લીધે, તેમે આપણે કારજ કીધે વાલેસરજી રે ૧. રાજીમતિ તિહાંચિંતવેર, કંતે છોડી કેમ? પશુઅ પુકાર સુણી કરી છે, દયાવિચારી એમ સંસારે, લેશું સંજમ હું નિરધારે વિરહ તણે દુખ કેમ ખમાયે. પી દીઠા વણ મુજ જીવ જાએ. છ વાલેસરજી રે ૨. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી પાર્વજિન ચંદ્રાઉલ અશ્વસેન સુત જાણી રે, વામદેવીને નંદ, નયરી વાણુરસી ઉપરે, પાસકુમાર સુખ કંદ, પાકુમાર સુખ કંદરે સેવે, માનવ ભવને ફલ એ લે, ધરણી ધર પદમાવતી દેવા, સુરનર સારે પ્રભુની સેવા. વાલેસરજી રે. ૧ કરત તાહરી સિંહ દીસેરે, દેશ વિદેસે નામ, તું તે ઠાકુર માહરોરે, વંછિત પૂરે કામ વિંછિત પૂરે કામયે દીઠે, મુજ મનમેં તું હિજ ઘણું મીઠે, રાત દિવસ હ તુમ ગુણ ગાઉં, સમય સમય પ્રભુ હું તુમ ધ્યાઉં. છ વાલેસરજી રે ૨ શ્રી વીરજિન ચંદ્રાઊલા જિન શાસનને જે ઘણી રે, રેવીસમે એ જિર્ણ, વર્ધમાન નામે ભલે રે, ટાલે કર્મના ફંદા. ટાલે કર્મના ફંદા સવામી તે તે બહુલી રીધજ પામી, ભવ ભવ દે તુમ પાસે સેવા, કરજેડી માગું છું દેવા, છવાલેસર જી રે. ૧ કરજેડી કહવું આપણા સ્વામીને તેહ, ચાહુ છું તુમચી પ્રભુ રે, હું તે અવિહડનેહ સદાઈ મે તુઝદીઠે સંપત્તિ પાઈ ગ્રેવીસે જિનવર ભવિ વંદે, ચીકાલનાં તેમે પાપની; વાલેસર છે રે. ૨ Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવવિજ્યજી. - ૩૬૫. સંવત સત્તર અ ત્તરેરે રહી સૂરત ચેમાસ; ચેવીસ જિનવર એ સ્તવ્યા રે, પુંગી મુજ મન આસ, પંગી મુજ મન આસરે નેહી. ફાગુણ વિદિપાંચિમ રવિતે સહિં, શ્રી વિજયરત્નસૂરિ સર રાયા, વાચિક દેવે બહુ સુખ પાયા. જીવાલેસરજી રે. ૩. तेषां कर्मक्षयोत्थैरतनुमुणगणैनिर्मलात्मस्वभावै-, थं गायं पुनीमः स्तवनं परिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसन्नामक्षां मन्ये तदन्यां वितथजनकथां कार्यमौखर्य मग्नाम् ॥१॥ – રાધારણ પ્રમોમાવના અર્થાત –કર્મના નાશથી ઉત્પન્ન થયેલા મહાન ગુણોના સમૂહ વડે અને નિર્મલ આત્મ સ્વભાવ વડે સ્તુતિ કરવામાં મગ્ન બનેલા વણના આઠે સ્થાનોને તેઓનું (તીર્થકરોનું) વારંવાર ગાન કરીને અમે પવિત્ર બનાવીએ છીએ. પરમાત્માના સ્તોત્રનો વાણીના સ્વાદને જાણનારી તે જીભને સંસારમાં હું ધન્ય માનું છું. બાકી વ્યર્થ લોકનિંદ્ય અને વાચાળપણના કાર્યમાં ડૂબેલી જીભને હું ખરા સ્વાદથી અજાણું જાણું છું. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી જ્ઞાનવિજયજી વીસી રચના સં. ૧૭૮૦ અમદાવાદ છે શ્રી તપગચ્છમાં શ્રી વિજય રૂદ્ધિસૂરિના શિષ્ય શ્રી હરિતવિજયજીના શિષ્ય શ્રી જ્ઞાનવિજ્યજી થયા છે. તેઓશ્રીએ અમદાવાદમાં ૧૭૮૦ માં ચોવીસી રચના કરી છે. બીજી ગ્રંથરચના શ્રી મલયચરિત્ર ૧૭૦૧માં રચ્યું છે. તેઓશ્રીને જન્મ સંવત, સ્થળ, વિગેરે મળ્યાં નથી તેમની આખી પ્રત ન મલવાથી એક સ્તવન આ સાથે લીધું છે. શ્રી મહાવીરસ્વામી સ્તવન ચોવીસમે ચિત્તધરે, નામે શ્રી મહાવીર રે, જિન જાઉં બલિહારી, રાજનગર રલીઆમણું રે, જ ભલાં જિન આવાસરે. જિન શ્રી વિજયરૂદ્ધિ સૂરિશ્વરરે, રૂડા રહ્યાં ચોમાસરે. જિન, ૮ દેવગુરૂ મહિમા થકીરે, ઊપને એ ઉલ્લાસ રે, સ્તવન રચાં મન મોહ્યું રે, હિતી પિહિતી મન આસરે. જિન. ૯, Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિજયજી. ૩૬૭ સંવત ૧૭૮૦ સીઇરે, આ છે તે આ માસરે, દીવાલી દીન રૂડો રે, તે દિન મનને ઊલાસરે. જિન. ૧૦ મનના મને રથ મહરાં રે, પૂરે શ્રી ભાલે પાસ રે, તાસ પસાય પુરી કરી રે, વીસી અતિ ખાસરે. જિન. ૧૧ ભણે ગણે જે સાંભલે રે, તસ ધરે લખમીને વાસ રે, રેગ સોગ દરે ટલે રે, કુશલ મંગલ હેવે તાસ રે. જિન૧૨ શ્રી વિજયરૂદ્ધિ સૂરિસરૂ ર, ગચ્છપતિ ગુરૂ ગુણધામ રે, હસ્તિ જ્ઞાન સુખ પામશે રે. સાશ્વતાં શિવ સુખ ઠામ રે. જિના ૧૩ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. (૫૧) શ્રી નિત્યલાભ ચાવીશી રચના ૧૭૮૧ સુરત તેઓશ્રીના પિતાનું નામ કમી હતું ને માતાનું નામ કમલાદે હતું. શ્રી અંચલગચ્છમાં શ્રી સહજસુંદર મુનિના શિષ્ય શ્રી નિત્યલાભ થયા તેઓની દરેક કૃતિઓમાં શ્રી ગેડીપર્ધનાથની સ્તુતિ પ્રારં ભમાં કરી છે. ને કાવ્ય તથા રાસોમાં વર્ણન શૈલી સુંદર છે તેઓની કૃતિમાં સદેવંત સાવલિંગા રાસ ૧૭૮૨માં સુરતમાં બનાવ્યું છે. જેની વાર્તા જૈનેતરમાં પ્રસિદ્ધ છે. તેઓએ સુરતમાં ઘણું ચાતુમસ. કર્યા હેય એમ જણાય છે. ગ્રંથ રચના (૧) મહાવીરના પંચકલ્યાણકનું ચઢાળીઉ ૧૭૮૧ સુરત. (૨) શ્રી ચંદનબાલા રાસ. ૧૭૮૨ સુરત. (૩) શ્રી વીસી ૧૭૮૧ સુરત. (૪) સદેવંત સાવલિંગા રાસ. ૧૭૮૨ સુરત. (૫) શ્રી વાસુપૂજ્ય સ્તવન ૧૭૭૬ કચ્છ અંજાર. (૬) શ્રી વિદ્યાસાગર સૂરિરાસ ૧૭૯૮ અંજાર. શ્રી ગહષભ જિન સ્તવન (ઢાલ-વૃંદાવનમાં કાન કમરછ રાધાને મન ભાવે રે—એ દેશી) આદિ જિણેસર વિનતિ અમારી સાંભલી મારા સ્વામી રે; મરૂદેવીના નંદન વાહલા અરજ કરૂં શિર નામીરે. આદિ૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિત્યલાભ ૩૬૯ નાભિ રાયા કુલ હુસલેારે, નયી વિનીતાના રાજા; વંશ ઈષ્યાગે સેાભતાર, સેવે સુરપતિ ઝાઝાર આદિ ૨ મૂરતિ રૂપ અનેાપમ નિરખી, ભગતે ખાંધ્યા પ્રેમરે; આ સાંગા પ્રભુજી સુ' માંડયા, જલધર ચાતુર્ક જેમરે. આદિ૦ ૩ પ્રભુજી શ્રી અલગા ન રહીસુ, વછિત માંગી લેસુરે; જનમ મરણ ભવ દુ નિવારી, શિવસુખ તાલી દેસુ રે; આદિ ૪ પ્રભુજી વિનાં કુણુ લાડ લડાવે, ભવના તાપ સમાવેરે; સહેજે સુંદર ગુણ પ્રભુજીના, નિત્યલાલ પંડિત ગાવેર. આદિ પ સદેવંત સાવલિ’ગા *(:૨ ) સકલ સુખ સપત્તિકરણ, ગુણ નિધિ ગેાડિયાસ, પદકજ પણુમુ. તેના, પ્રેમ ધરિ સુવિચાર. ત્રિન ભુવન રંગે રમે, સરસતિ સાચું રૂપ, ધ્યાન ધરૂ મન તેહવું, આપે વચન અનૂપ. વલિ પ્રણમુ ગુરૂ દેવના, જ્ઞાન તણા દાતાર, સુરખથી પંડિત કરે, એ માટો ઉપકાર. રસિયા વિષ્ણુ શૃંગાર રસ નવરસ વિના વખાણુ, લવણુ વિના જીમ રસવતી,તિમ ગુરૂવિના પુરૂષ અજાણુ. ૪ ૨૪ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. સાર વસી સંસારમાં, સિદ્ધિ બુદ્ધિ ગુણધામ, તે પ્રસાદ સુગુરૂતણે, ભગતે કરૂં પ્રણામ. આર પદાર્થ ધર્મના, દાન, શિયલ, તપ, ભાવ, ' વીર જીણુંદ વખાણીઆ, ભવજલ તારણ નાવ. ૬ એ યારે સરિખા છે, પણ શિયલ સમ નહિ કેય, લકત્તર લેકિક સુખ, જસ પરસાદે હોય. ૭ દેવચ્છની વારતા, સરસ ઘણી શ્રીકાર, કવિ ચતુરાઈ કેલવે, રસના રસ સુવિચાર. અંતે– અંચલગચ્છ પતિ અધિક પ્રતાપી, વિદ્યાસાગરસૂરિ રાયારે, જગવલ્લભ ગુરૂ જ્ઞાન સવાયા, હિતવછલ સુખ દાયારે. ૧૦. આણ વહિ શિરે નિશદિન તેહનિ, પાટ ભક્તિ વરદાઈ રે, મેરૂ લાભ વાચક પદ ધારી, જગજસ કિરતિ સોહાઈરે. ૧૧. શિષ્ય તેહના સુખકારી, વાચક સહેજ સુંદર ગુરૂ રાયારે, તાસ કૃપાથી રાસ એ ગાયે, નિત્યલાભ પંડિત સુખ પારે. ૧૨. નગર માંહે સુરતિ રંગીલે, શ્રાવક વસે નગીનારે, દેવગુરૂ રાગ દઢ ધરમી, જિનવર ભકિતએ ભીનારે. ૧૩. તે સંધના આગ્રહથી મેં, રાસ રચ્યો ઉલ્લાસેરે. દેશીની ચતુરાઈ આણી, અનુભવને અસાસરે. ૧૪. સંવત સરતશે ગ્યાસી છે, સુંદર માધવ માસેરે, સુદ સાતમ બુધવાર અને પમ, પૂરણ થયે સુવિસાવરે. ૧૫. ચોવીસે ઢાલે કરીને, રાસ એ રસિક પ્રમાણેરે, તે સુણતાં નિત્ય હે સહુને, ઘરઘર કેડિ કલ્યાણરે. ૧૬. Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિત્યલાભ ૩૭૧ ગ્રેવીસી કલશ સંવત સતર એકયાસીએજી, સૂરતિ રહિમાસ, ગુણ ગાતાં જિનજિ તણાંજી, પહુતી મનની આશ, વિદ્યાસાગર સૂરિ સરજી, અંચલ ગછ સિણગાર, વાચક સહજ સુંદર તણેજી, નિત્યલાભ જયજયકાર. F ચિર-સંચિઅ–પાવ-પણુસણુઈ, ભવ-સય-સહસ્સ-મહણીએ ચઉવીસ-જિસુ-વિચ્ચિય-, કહાઈવલંતુ મે દિઅહા ! - – શ્રી વંદિતા સુત્ર ગાથા ૪૬ - -- અર્થ લાંબા કાળથી સંચિત થયેલાં પાપને નાશ કરનારી, લાખે ને અન્ત કરનારી એવી ચોવીશ જિનેશ્વરનાં મુખમાંથી નીકળેલા ધર્મ કથાઓના સ્વાધ્યાય દ્વારા મારા દિવસ પસાર થાઓ. ૪૬ || Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી ( પુર ) શ્રી ભાવપ્રભસૂરિ ચાવીસી રચના સંવત ૧૭૮૩ ( પૌÎમિક ) પુનઃમીઆગમાં શ્રી વિદ્યાપ્રભસૂરિની પાટે શ્રી મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ થઈ ગયા. પિતાનુ નામ માંડણુ અને માતાનું નામ ખાલા હતુ. તેમને સૂરિપદ મહત્સવ પાટણમાં શ્રેષ્ઠી જેતસીના પુત્ર તેજસી શેઠે કર્યો હતા. ( જેમણે પાટણમાં સહસ્ત્રકુટ મંદિર ખધાવ્યુ) તેઓ શ્રી દેવચંદ્રજીના સમકાલીન હતા. તે તે પાટણમાં ઢંઢેરવાડાના અપાસરામાં રહેતા. જેથી ઢઢેરશાખા નામ પડયું તેએ પાટણમાં સહસ્ત્રકુટ મંદિરની પ્રતિષ્ઠા કરી હત. (વાંચા સ્તવન શ્રી દેવચંદ્રજીએ બનાવેલું) જેની પ્રશસ્તિ આ સાથે આપી છે. તેની પ્રત ન મલવાથી એ કાવ્યા લીધાં છે. ગૂજરાતી ૧. હરિઅલમચ્છી રાસ ૧૭૬૯. ૨. ચોવીસી રૂપપુર ૧૭૮૩. ૩. સુભદ્રા સતી રાસ ૧૭૯૭. પાટણ -૪. મુદ્ધિમલ વિલાસતી રાસ પાટણ, ૧૭૯૯ ૫. શ્રી અબડરાસ ૧૮૦૦. ૬. શ્રી નવવાડ સઝાય ૧૮૦૦, ૭. ૧૩ કાઠીયા સઝાય. ૮. અધ્યાત્મ શુઇ. સંસ્કૃત ૧. શ્રી યશોવિજયજી કૃત પ્રતિમા શતકપરસસ્કૃત ટીકા ૧૭૯૩ ૨. શ્રી કાલીદાસકૃત જ્યોત્તિવિદ્યાભરણ પર સુખાધિકા ટીકા. શ્રી અધ્યાત્મ સ્તુતિ ( થઈ ) (૧) ઊઠી સવેરે સામાયિક લીધું, પણ મરણુ નિવ દીજી કાળો કુતરા ઘરમાં પેઠા, ઘી સઘળુ તેણે પીધુ જી; Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી ભાવપ્રભસૂરિ "ઊઠોને વહૂઅર આળસ મુકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહે વીરજીને પૂછ, સમક્તિને અજુઆળોજી. ૧ અને બિલાડે ઝડપ ઝડપાવી, ઊત્રોડ સર્વે ફેડી, ચંચળ હૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ તોડીજી, તે વિના રેંટીયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીએ જી. રૂષભાદિક જેવીસ તીર્થકર, જપીએ તે સુખ લહીએજી ૨ ઘર વાસીદું કરોને વહુઅર, રાળે એજ સાળુંજી; ચેરિટે એક કરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું છે, લકે પ્રાણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી, શિવપદ સુખ અનંતા લહીએ, જે જિનવાણું ચાખજી. ૩ ઘરને ખુણે કોણ ખણે છે? વહુ તમે મનમાં લાજી, પહોળે પલંગે પ્રીતમ પિયા, પ્રેમ ધરીને જગાવે; -ભાવપ્રભસૂરિ કહે નહિં એ કથ, અધ્યાત્મ ઊપયેગીજી, સિદ્ધાયિકા દેવી સાન્નિદ્ધ કરવી, સાધે તે શિવપદ ભેગીજી. ૪ સહસ્ત્રકુટ સિદ્ધાચલ ઊપ તિમહિજ ધરણી વિહાર, તેથી અભૂત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર. ૯ તીર્થ સકલ વળી તીર્થકર સહ, એણે પૂજાતે પૂજાય. એક જીહથી મહિમા એહને, કિણભાતે કહેવાય. ૧૦ શ્રીમાળી કુણ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર, તસસુત શેઠ શિરોમણી તેજસી, પાટણ નગરમેં દાતાર. ૧૧ , તેણે એ બિંબ ભરાવ્યા ભાવશું, સહસ અધીકવીસ, દીધી પ્રતિષ્ઠા પુનમગથ ધરૂ, ભાવપ્રભસૂરીસ. ૧૨ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી (૫૩) શ્રી જસવિયજી ચોવીસી રચના સંવત ૧૭૮૪ પાટણ તપગચ્છમાં શ્રી સત્યવિજયજી પન્યાસ પરંપરામાં શ્રી ખીમાવિ. જયજીના શિષ્ય થઈ ગયા છે. તેઓશ્રીની વીસી સાદી ભાષામાં અને સુંદર દેશીઓમાં બનાવેલી છે તેની બીજી કૃતિઓ ખાસ જાણવામાં આવી નથી આ સાથે તેમનાં ચાર સ્તવને તથા કલશ મલી કુલ પાંચ કાવ્ય લીધા છે. શ્રી શાંતિનાથ સ્તવન સુણે શાંતિજિમુંદારે, તુમ દીઠે આણંદારે, દરટલે ભવફંદા દરીસણ દેખતાં રે. મુદ્રા અને હારીરે, ત્રિભુવન ઉપકારી રે, પ્યારી વલી લાગે સહુને પેખતાં રે. સૌમ્યતાએ શશી તાસીરે, ભમે ઉદાસી રે, આ મૃગ પાસે અધિકાઈ જવતે રે. તેજે ભાણ ભાગોરે, આકાશે જઈ લાગો રે, ઘરે વજાડી રાગ રૂપે મહા રે પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે, ટલી મન બ્રાંત પરમાણું એટલા રે Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ શ્રી જયવિજયજી દેવ જોતાં કેડીરે, નાવે તુમ હેડીરે, નમે કર જોડી સુર જે ભલા રે. જનમે ઈતિ વારી રે, ખડખંડ ભેગ ધારીરે, થયા વ્રત ધારી નારી પરિ હરી રે. વરસી દાન વરસી રે સંજમ શ્રેણી ફરસીરે, કરી કરમ રાશિ નરસી તે થર હરીરે. ધ્યાના નલ જેગરે, આતમ ગુણ ભેગે રે, રેગેને સોશેથી તું દૂર રહે છે. પ્રણમે પ્રભુ પયારે, શિયાવિજય ગુરૂ રાયા યે; તુમ ગુણ પ્રતિભાયા જશ તે લો રે. શ્રી નેમિનાથ સ્તવન (કયુજિનેસર જાણજે ર–એ દેશી) સારિપુર સોહામણું રે લાલ, સમુદ્રવિજયવૃ૫નંદ રે– ભાગી; શીવાદેવી માતા જનમીયા રેલાલ, દરિસણ પરમાણંદ રેટ નેમિજિનેસર વંદિયે રે. લાલ. ૧ જોબન વય જબ જિન હુઆ રે લોલ, આયુધશાલા આય તેં–સો૦ શંખ શબ્દ પૂર્યો જદારે લાલ, ભય બ્રાંત સહુ તિહાં થાય રે સેનેમિ- ૨ હરિ હઈડે એમ ચિતવે રે લોલ, એ બલિયે નિરધાર રે–સે; Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. દેવ વાણી તબ ઈમ હુઈ લાલ, બ્રહ્મચારી વ્રત ધાર રે સે. નેમિ. ૩ અંતે ઉરી સહુ ભલી થઈ રે લાલ, જલશૃંગી કરલી ધર–સો; મૌનપણે જબ જિન રહ્યા રે લોલ, | ( માન્યું માન્યું ) એમ કીધ રે સેનેમિ. ૪ ઉગ્રસેનરાય તણસુતારે લાલ, જેહનું રાજુલ નામ રે ; જાન લઈ જિનવર ગયા રે લોલ, ફત્યે મને રથ તામ રે–સેનેમિ. ૫ પશુય પિકાર સુણી કરી રે લોલ, ચિત્ત ચિંતે જિનરાય રે; ધિગ? વિષય સુખ કારણે રે લોલ, બહુ જીવને વધ થાય રેન્સ નેમિ ૬ તેરણથી રથ ફેરીયે રે લોલ, દેઈ વરસી દાન –સેવ સંજમ મારગ આદર્યો રે લાલ, * • પામ્યા કેવલ જ્ઞાન રે–સેનેમિ. ૭ ( અવર ન ઈચ્છું ઈણ ભવે ) રે લોલ, રાજુલે અભિગ્રહ લીધ –સે; પ્રભુ પાસે વ્રત આદરી રે લોલ, પામી અવિચલ રિદ્ધિ – નેમિ, ૮ ગિરનાર ગિરિવર ઉપરે લાલ, ત્રણ કલ્યાણક જેય –સેવ; શ્રી ગુરૂ ખિમાવિજય તો રે લોલ, જસ જગ અધિકે હાય રે સે. નેમિ૯ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી જસવિયજી (૩) (શ્રી અરજિન ભવજલને તારૂએ દેશી. ) પાસ જિનેસર પુત્યે મલી, સહેજે સુરતરૂ ફલીયે રે, પ્રભુ પરીસાદાણી અનંત ગુણમણિ ખાણી, પ્રભુ પરીસાદાણી રે ધન્ય દિવસ મુજ આજથી વલીયે, જિન શાસનમાં ભલીયે રે. પ્ર. ૧ સમયેં સંકટ સહુનાં ચૂરે, સાચે વંછિત પૂરે રે પ્રવે, પ્રભુ પદ પામી જે રહે દરે તેતે પરભવ મૂરે રે પ્ર. ૨ કષ્ટ કરતા કમઠને વારી, નાગને થયા ઉપગારી રે પ્ર૦, અંત સમય પદ પંચ દાતારી, તિણે હુએ સુર અવતારી રે પ્ર. ૩ છાંડી ભેગ સંગ અસાર, આદરે મહા વ્રત ભાર રે પ્ર૦, કમઠ કેપે મૂકે જલધાર, ધ્યાનથી ન ચલ્યા લગાર રે. પ્ર. ૪ ઘાતી કર્મ તણે કરી નાશ, કેવલ લહી ઉલલાસ રે પ્રવે; અણ હું તે કેડી એક પાસે, દેવ કરે અરદાસ રે પ્ર ૫ આઠ મહા પ્રાતિહાર્ય બિરાજે, ઉપમા અવર ન છાજે રે પ્ર; પાંત્રીશ ગુણ વાણુયે ગાજે, ભવિના સંશય ભાંજે રે પ્ર. ૬ અનેક જીવને પાર ઉતારી, આપ વર્યા શિવ નારી રે પ્ર; શ્રી ખિમાવિજય પય સેવા સારી, જસ લેવા દિલ ધારી રે. પ્ર. ૭ શ્રી વીર જિન સ્તવન ( તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી—એ દેશી. ). વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ, પેખતા પાપ સંતા૫નાસે, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી, જેહના નામ ગુણ ધામ બહુ માનથી, અવિચલ લીલ હૈયે ઉલ્લાસ. વીર. ૧ કર્મ અરિજીપતે દીપ વીરતું, ધીર પરિષહ સહે મેરૂ તેલ, સુરે બલ પરખીયે રમત કરી નિરખીયે, હરખીયે નામ મહાવીર બોલે. વી. ૨ સાપ ચંડ કેશીયે જે મહારેલી પોષીયે તે સુધા નયન પૂરે, એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર. વી. ૩ શુલ પાણિ સુરને પ્રતિ બધી ચંદના ચિત્ત ચિંતા નિવારી, મહેર ધરી ઘેર પહેતા પ્રભુ જેહને, તેહ પામ્યા ભવ દુઃખ વારી. વી. ૪ ગીતમાદિકને જઈ પ્રભુ તારયા, ધારવા યજ્ઞ મિથ્યાત્વ ટે; તેહ અગીઆર પરિવાર શું બૂઝવી રૂઝવી રેગ અજ્ઞાન માટે વી. પ હવે પ્રભુ મુજ ભણ તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણ સામું જોવે; આપ પદ આપતાં આપદા કાપતાં, . તાહરે અંશ છું ન હોવે. વી. ૬ ગુરૂ ગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માહે; શ્રી ખિમાવિજય પયસેવા નિત્યમેવલહી, પામી શમરસ સુજસ તાહે વી. ૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી જસવિજયજી. ૩૮ ( ૫ ) કલશ જન ભગતિ જાણી ગુણખાણી, હરખઆણી જે ગાવશે; સિદ્ધિ રિદ્ધિ સુલદ્ધિ લીલા, તે જગ જસ પાવશે. (૧) તપગચ્છ તિલક સમાન સોહે, સત્યવિજય ગુરૂ ગુણનલે, તસ સસ સેહે વિજયકપુર, કપુર પરે જગ જસ ભલે. (૨) તસચરણ સેવી નિત્ય મેવી, ખિમવિજય ગુરૂ રાજી શ્રી નારંગપાસ પસાય ગાતાં, જસ મહિમા જગ છાજીયે. (૩) (૧૭) સંજમ ભેદે સંવત જાણું, (૮) પ્રવચન આંકજ જાણયે; () ધરમ ભેદ જુગતે જેડી, વરસ સંખ્યા વખાણીયે. (૪) અલ્પમતિ યથા શક્તિ, રહી પાટણ રચી જીન હતુતિ, ભાદરવા વદી પાંચત દીને, ગુરૂવારે હુઈ પ્રાપતિ. (૫) ૧૭૮૪ પાટણ. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. (૫૪) | શ્રી લક્ષ્મીવિમલ ચોવીસી રચના સં. ૧૭૮૬ શ્રી તપગચ્છમાં શ્રી કીતિવિમલજીના શિષ્ય શ્રી લક્ષ્મિવિમલજી થઈ ગયા છે તેઓ અઢારમી સદીમાં થયા છે પણ ચેસ સંવત તેઓ સંબંધી મળતું નથી તેઓની ચોવીસીની ભાષા સાદી તથા જુદા જુદા રોગોમાં બનાવેલી છે. ૧૭૮૦માં તેઓશ્રીએ વીસ વિહરમાનના સ્તવન બનાવ્યા છે આ સાથે તેઓના પાંચ સ્તવને લીધાં છે. શ્રી ગષભજિન સ્તવન (સાહિબ બહુ જિનેસર વીનવું–એ દેશી) તારક ઝડપભજિનેસર તું મિ પ્રત્યક્ષ પિત સમાન તારક તુજને અવલંબીયા, તેણે લહુ ઉત્તમ સ્થાન છે. તારક કષભ જિનેસર તું મિ ૧ તારક તુજ વંદન પૂજન કરી, પવિત્ર કરૂં નિજ દેહ છે, તારક તુજ ગુણ સ્તવનાએ સ્તવી, જિહાં કરૂં અમૃત લેહ હે, તારક ઋ૦ ૨ તારક ગુણ અનંતા તાહરા, કુણ કહી લહશે પાર હો, તારક કેવલી કેડિ મિલે કદા. જાણે ન કહે નિરધાર હે તારક ૪૦ ૩ તારક ગણધર મુનિવરે સ્ત, સ્તવી દેવની કેડ હે, તારક તે પણ હું તુજને સ્તવું, ભક્તિ કરૂં તસ હોડ હે તારક ૪૦ ૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શ્રી લક્ષ્મીવિમલ તારકમદેવી માતાને નમ્ર, રત્નકુક્ષિ ધરનાર હા; નાભિરાયા કુળચંદલા, સકલજંતુ . આધાર હા; તારક ૦ ૫ તારક સુમંગલા સુન ંદા તણેા, પ્રીતમ પ્રભુ વિખ્યાત્ત હા; તારક શ્રી પુંડરીક ગણુધર તણેા, પિતા મહુ જગતાત હા તારક તારક સ૦ ૬ અપાર હા; અવતાર હા તારક ॰ 9 તારક તુઝ નામે રિદ્ધિ સપજે, વાધે કીર્તિ તારક શિવલચ્છી સહજે મળે, સફળ થાએ શ્રી શાંતિનાથ સ્તવન (૨) ( ઇડર દાહિમ દ્રાખ.-એ દેશી ) શાંતિ નાથ સાહામણુા રે, સાલમા જિનરાય; શાંતિ કરા ભવચક્રની રે, ચક્રધર કહેવાય, મુનીસરતુ જગજીવન સાર ૧ ભવેાધિ મથતાં મેં લહ્યો રે, અમૂલખ રત્ન ઉદાર, લક્ષ્મી પામી સાયર મથી રે, જિમ હષૅ મુરાર, મુનીસ૦ ૨ રજની અઢતાં થકાં રે, પૂર્ણ માસે પૂર્ણ ચંદ, તિમ મે` સાહિમ પામિયેા રે, ભવમાં નયણાનંદ, મુનીસ૦ ૩ બેાજન કરતાં અનુદિને રે, બહુ લહે ધૃત પૂર; તિમ મુજને તુદ્ધિ મિક્ષ્ચા રે,આતમ રૂપ સત્તૂર મુનીસ૦ ૪ દરિદ્રતા રીસે બલીરે, નાસી ગઈ પાતાલ, શેષ નાગ કાલા થઈ રે, ભૂ ભાર ઉપાડે ખાલ, મુનીસ૦ ૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ગીસર જોતાં થકરે, સમરે સુજાણ. અગિ ના વાંછિયે રે, ગ્યા લેક નિદાન, મુનીસ. ૬ અચિરાનંદન તું જ રે, જય જય તું જગનાથ, કીતિ લક્ષ્મી મુજ ધણી રે, જે તું ચઢિએ હાથ મુનીસ. ૭ શ્રી નેમિજિન સ્તવન (આંબે મેહરીઓએ દેશી) શ્રી નેમિ તમને શું કહીયે, એ કહેવાને નહિ વ્યવહાર; ગુહ્ય મોટાનું ભાખતાં, ઉપજે મનમાં વિચાર. શ્રીનેમિ છે ૧ નામ નિરાગી સહુ કે કહે, બ્રહ્મચારી શિરદાર, રાગ રાખે છે એવડે, રાજુલ ઉપર તમે નિરધાર. શ્રી | ૨ | ચોમાસે ચાલી ગયા, શ્રી ઉગ્રસેન દરબાર, આઠ ભવાંતર નેહલે, તમે પાલ્ય પ્રેમ પ્રકાર શ્રી| ૩ | આતમ સુખ વાંછા છે, તું આવજે માહરે પાસ, પહેલાં તુજ પછે મુજની, સંકેત કર્યો ગુણવાસ, | ૪ | ઈમ કહી વ્રત આદર્યું, રાજુલને આપી ખાસ, સંયમ સાડી પહેરણે, નાણ દંસણ ચરણ વિલાસ. શ્રી| ૫ સિદ્ધિ શિરોમણી, ઉપરે, ભુંજે ચિદાનંદ ભોગ, આપ સમી વસા કરી, સાદિ અનંત સંગ શ્રી. એ ૬ છે Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષ્મીવિમલ ૩૮૩ અનંત ભવ માહરે, તુમ સાથે સંબંધ વિસ્મૃત તુજને કિમ ઘટે, સંભારે નહિ તસ ગંધ શ્રી. . ૭ છે ચે ગુરૂને ચરણે ધરે, હું બેલું તુમ જસ વાદ, કીતિ તુમારી છે ઘણ, લક્ષ્મી સે તુમ પાદ. . શ્રી. | ૮ | શ્રી પાશ્વજિન સ્તવન છે ૧ ૨ ( ૩ | (ચિતડા રાજારેએ દેશી) વામાં રાણી જાયારે, સુરનર મુનિ ભાયા રે, મુજ મન આયા, હુઆ શુભ વધામણાં રે, આરતિ સવિ ભાગી રે, તુમ શું લય લાગી રે, રૂચિ જાગી ધન પૂરાં, આવ્યાં આપણું રે. તુજ સંગે સોભાગી રે, બહુ શર્મ વિભાગી રે, પશુ ભંગ થયે ધરણદરે રે. આશાતના કારીરે, દેવી મહા ભારી રે, દેશણધારી અસુર કમઠ, તર્યો રે. શ્રી પાસ જિjદારે, મુખ પુનિમ ચંદા રે, પરમાનંદ કારી એ પ્રભુ જાણીયે રે. તુજ નામ સંભારી રે નિજ ગુણ વિચારી રે. કીતિ તાહરી જગ વખાણીયે રે. તુંહી તુંહી હમારે રે, હું ભેદ નિવારે રે, ઈમ કહે લક્ષ્મી વાચક પ્રમાણીયે રે. છે ૪ છે ( ૫ ) . ૭ છે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી મહાવીર સ્તવન (શુણિઓ શુણિઓ રે પ્રભુ સુરપતિ જે ગુણિઓ એ દેશી) ત્રિસલા નંદન ચંદન શીતલ, સરિસ સેહે શરીર; ગુણ મણિ સાગર નાગર ગાવે, રાગ ધન્યાસી ગંભીર રે પ્રભુ વીર જિનેસર પામે ૧ શાસન વાસિત બધે ભવિકને, તારે સયલ સંસાર પાવન ભાવના ભાવ તિ કી જે, અમે પણ આતમ સાર રે પ્રભુ૦ ૨. નાયક લાયક તુમ વિણ બીજે નવિ મિલિયે આકાળ, તારક પારક ભવભય કેરે, તું જગદીન દયાળ રે પ્રભુ ૩ અકલ અમાય અમલ પ્રભુ તાહરે, રુપાતીત વિલાસ, ધ્યાવત લાવત અનુભવ મંદિર, યેગીસર શુભ ભાસ રે પ્રભુ ૪ વીર ધીર સાસનપતિ સાધો, ગાતાં કેડિ કલ્યાણ કીતિ વિમલ પ્રભુ પરમસોભાગી, લક્ષ્મી વાણી પ્રમાણ રે પ્રભુ ૫ Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયસૌભાગ્ય. (૫૫) શ્રી જયસૌભાગ્ય ચોવીસી રચના સં. ૧૭૮૭ ખંભાત શીતપગચ્છના શ્રી વિનિત સૌભાગ્યના શિષ્ય શ્રી જયસૌભાગ્યની ચોવીસી સાદી ને સરળ ભાષામાં છે. આ સાથે તેઓના ચાર સ્તવન તથા કલશ મળી પાંચ કાવ્યો લીધાં છે. શ્રી શાંતિનાથ સ્તવન (૧) (ગોકુલ વહેલા પધારજો રે રાધાજી જોઈ છે વાટ વાહ્યા–એ દેશી) સમરથ સાહિબ સેવઈરે, સાચે શાંતિનિણંદ વાલ્લા, દેખત તન મન ઉહસેરે, મેહન વલ્લીને કંદ વાહા. અરજ સુણે એક હારીરે. ૧ સુખ મટકે કરી મેહી ઉરે, અટકયું માહરૂં મન જુહા, નયણ સલૂણ સેતા, સેલે જાણે રતન વાલ્હા. અરજ૦ ૨ તુ (એ) પણિ દૂર જઈ રહ્યારે, અમે (મ) પણિ કરસ્યું સેવ વાલ્લા તુમ મન ખેંચસ્ય જાતિય્યરે, મુખ જેસ્ય નિતમેવ વાલ્હા. અરજ૦ ૩ મુજ મન ઈછા પૂરવારે લાયક છે ગુણ ગેહ વાલ્હા; રઢિ કરસ્ય રઢિઆલડારે, ત્યારે જાણ મુજમન વાલ્ડા. અરજ૦ ૪. ૨૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. મૃગ લંછન શેભે ભલુંરે, અચરા રાણી માત વાલ્લા; જયસૌભાગ્ય પ્રભુ સેવતાં રે, વાધે સુયશ વિખ્યાત વાહા. અરજ૦ ૫ શ્રી નેમિનાથ સ્તવન (૨) વિરહિણે રાજુલાણું બેલી, મીઠડી વાણી પૂરવપ્રીતિ બંધાણી મધુકર નેમિ જિને કહો . ૧ તેરણથી પાછા ચાલ્યા, પૂરવનેહ ન પાલ્યા, મંદિર સ્પે નવિમાલ્યા મ૦ ૨ સૂનાં મંદિર સેજ નયણે નદીસેહેજ નર્યો ઉત્તમને જ મ૦ ૩ જીવન યાદવ રામ કહઈ ગાદિ બિછાય અબલા આકુલી થાય. મ. ૪ મુખથી નિશાસા છૂટે કંચુકકસ બંધ ગુટે હીયડું હેજ વીલૂટે. મ૦ ૫ મુખ જેવા મુઝ જીવતરસે આંબિં આંસૂડાં વરસે આ મંદિર હરસું. મ૦ ૬ પ્રભુ તમ અખિને લટકે મેહી રહી મન ચટકે, જીવડો તિહાં જઈ અટકે. મ૦ ૭ જીવન જીવ આધાર, પ્રાણથી અધિક છે પ્યારા મોરા મેહન ગારા. મ. ૮ જ ઘટ્સ કહું સામી તુહિજ સંતશ્યામી, કહે જયસૌભાગ્ય સિરનામાં. મ૦ ૯ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયસોભાગ્યજી. શ્રી પાર્શ્વજિન સ્તવન (કરજોડી આગલી રહી એ દેશી.) પાર્શ્વનાથ ત્રેવીસમા, સે ભકિત ભાવિરે, અંગ પૂજા પહિલ કરે જિમ શિવ લીલા થાવિરે પારધ. ૧ અગ્ર પૂજા બીજી કહી, નિવેદ ફલ ચુંકીજે રે, પ્રભુજીના મુખ આગલિં, માનવભવ ફલલીજે, પાર૦ ૨ ભાવ પૂજા ત્રીજી કરે, તિહાં ગુણુ ભગવંતના ગાવો રે ત્રણ્ય પ્રકારી પૂજા રચે, જે હાઈશિવપુર જારે, પાર. ૩ ઈમ વલી અષ્ટ પ્રકારની, શ્રી જિન જીઈ ભાષીરે, સૂત્ર સિદ્ધાંત માંહિ કહી, તિહાં રાય પસણી, તે સાખી. પાર. ૪ નાટિક કીજે રંગમ્યું, વાજે તાલ મૃદંગરે, જિમ સમકિત ઉજવલ કરે, જયસૌભાગ્ય વધે રંગરે. પાર૦ ૫ શ્રી મહાવીર સ્તવન (બેડલેં ભાર ઘણે છે રાજિ વાત કેમ કરે છે એ દેશી) મુજ મન આન્યું જિનજી તુમસ્તું; તું નવિ મનમાં આણી એ એકંગી પ્રીતિ બની તે, કિમ ચઢશે પરમાણી ૧ પ્રભુછ મહિર કરો ભગવાન. અરજ ધરે દિલ સેતી, મનમાં આણે રાજિક વાત કહું હવિ કેતી. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. નિરાગી પ્રભુ સકલ સેભાગી, મુઝ મનમાં રઢ લાગી, ભાગ્યદશા મુજ અધિકી જાગી, પ્રભુચરણે લય લાગી. પ્રભુજી ૩ પિંડ પદસ્થને ધ્યાને લીને ચરણ કમલ હું વલો, રૂપ દેખી મનમાંહિ હરખે. હવિ નવિ થાઉં અળગે. પ્રભુજી ૪ રૂપાતીતતા મુજ મનિ ભાવી, ચરણ કમલને રસીઉં, ઘણા દિવસને અલજે હું તે, આજ તે મનમાં વસીઉં. પ્રભુજી ૫ ત્રિશલા માતાનંદ આનંદન, ચોવીસમ જિનરાજે, સિંહને લંછને લંછિત જિન, મહી મંડલમાં ગાજે. પ્રભુજી ૬ વર્ધમાનજિન નામ નિરૂપમ, શુભ ઉપમા તુજ છાજઈ, જયસૌભાગ્ય પ્રભુ ગુણ મણિગાતાં, યશ પઢહો જગિ વાજઈ પ્રતજી૭કલશ (૫) (એ પાંચે નયવાદ કરતા આવ્યા વીરને ચરણે—એ દેશી.) ઈણિ પરિ ચોવીસ તીર્થંકરની ગુણમાલા મેં કીધી; જે ભવિયણ નિજ કંઠે ધરશે. તે લહશે શિવ સીધી રે ૧ જિનાજી તુમ આણમાં રહીઈ કાંઈ જુદે ભેદ ન કહીઈ રે, સ્વામી તુમ આણુ સિર વહી Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી જસાભાગ્યજી. ૩૮૯ વાચક ચક્ર ચૂડામણિ, સરીખા, દીપતા સત્ય સૌભાગ્ય, તાસ સીસ ઘણું વિનયી રૂડા, પંડિત વિનયસૌભાગ્ય રે જિનજી૦ ૩ તાસ સીસ વિદ્યાઈ ભરીઆ, ક્ષમા તણું ભંડાર. વિનીત સૌભાગ્ય મુજ ગુરૂ સુપસાઈ, લહઈ જયજયકાર રે, જિન”. ૪ તે ગુરૂને સુપસાય કરીને, પ્રથમ અભ્યાસ એ કીધે, ત્રબાવતી નગરીમાં ચોમાસે, જયસૌભાગ્ય યશ લીધેરે. - જિનજી૫ ઈતિશ્રી વીસ તિર્થંકરાણુ ગુણમાલા સંઘ લિખિતાય સંવત ૧૭૮૭ વર્ષે વિશાખ વદિ ૭ સોમે થી ખંભાત બંદર શા શાંતિદાસ તત્ પુત્ર શા સૌભાગ્યચંદ પઠનાર્થ પુણ્યાર્થી મિતિ લેખક પાઠક કલ્યાણ કેટ ભવંતુ ઈત્યાશીર્વચનમસ્તિ. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. (૫૬). શ્રી ગુણવિલાસ વીશી રચના ૧૭૯૭ જેસલમેર આ કવિશ્રીએ ચોવીસી સિવાય બીજી રચના કરી હોય એમ જણાયું નથી. ચોવીસી રચના હિંદિમાં છે ને સુંદર રાગ રાગણમાં બનાવી છે, દરેક સ્તવને ત્રણ ગાથામાં છે–આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ લીધા છે. રૂષભદેવજિન સ્તવન (૧) (રાગ દેવગધાર) અબ મેહીગે તારે દિનદયાળ સબ હીમતમેં દેખે જીતતીત તુમહિ નામ રસાળ આદિઅનાદિ પુરૂષ હે તુમહી વિષ્ણુ ગોપાલ; શિવ બ્રહ્મા તુમહીમેં સરજે, ભાજી ગયે ભ્રમજાલ અબ૦ ૨ મેહવિકલ ભૂલ્યા ભવમાંહિ, ફર્યો અનંત કાળ, ગુણવિલાસ શ્રીષભ જિનેસર, મેરીકરેપ્રતિપાળ અબ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન અઅo 1 ભવિજન સેવે શાંતિ નિણંદ, કંચન બરન મનહર મૂરતિ, દીપત તેજ દિનંદ ભવિ. ૧ પંચમ ચક્રધર, સેલમ જિણવર, વિશ્વસેન નૃપ કુલ ચંદ. ભવિ૦ ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણવિલાસ ૧ ભવ દુઃખ ભજન જનમનરજન, લન મૃગ સુખ કં ભવિ॰ ૩ વિ॰ ૪ ગુણુ વિલાસ પદ્મપકજ ભેટત, પાચા પરમાનંă, શ્રી નેમિજિન સ્તત્રન (3) (રાગમા ) નૈમિ માહે આરત તેરી હા, તુમ દરસન ખિનુ ચિ ુગતે, સહી પીડ ઘનેરી હેા. નેમિ૰૧ કરમ અરિ મિલી એકઠે, રાખ્યા હું ઘેરી હા, અહુ વિધ નાચ નચાવીયા, મન દુવિધા ઘેરીહા. નેમિ૰ ર અનંત પાવન કીચા, ભમતે ભવ ફેરી હા; ગુનવિલાસ જિન સામજી અખ ખખરલે મેરી હૈા, નેમિ૦ ૩ શ્રીપાર્શ્વનિ સ્તવન (૪) ( રાગ કેદારા) પ્રભુ મેરે કર ઐસી ખકસીસ, દ્વાર દ્વાર પર ના લટકાં, ના... કીસહીન સીસ; પ્રભુ૦ ૧ સુધ આતમ કલા પ્રગટે, ઘટે રાગ અરૂ રીસ, માહ ફાટક ખુલે છીનમે, રમે ગ્યાન અધીસ, પ્રભુ॰ ૨ તુજ અજાયમ પાસ સાહિબ, જગપતિ જગદીશ, ગુવિલાસકી આસ પૂરો, કરોઆપ સરીસ. પ્રભુ॰ ૩ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન (૫) (રાગ જેતસીરી) મનમેં નિરમલ ભાવ ગહી, સુરનર કિન્નર કેટી નિસેવિત, જન સે સહી. મનમે. ૧ અદ્દભૂત કાંતિ શાંતિ રસ રાજીત, વસુ રસ સંગ નહી, નિરદૂષણ ભૂષણ વિનુ ભુષીત, રવી છબી લાજ તહી • મન. ૨ ભવિજન તારક શાસન જા કે, જાને સકલ મહી, ગુણવિલાસ મહાવીરકી મહિમા, કીસર્ષે જાય કહી. મન૦ ૩ કલશ (રાગ ધન્યાસી) સંવત સત્તર સતાવે વરસે, માધ સુકલ દુતીયાએ, જેસલમેર નયરમેં હરખે, કરી પુરન સુખ પાયે. ૧ પાઠક શ્રી સિદ્ધિવરધન સદગુરૂ, છહિ વિધિ રાગ બતાએ. ગુણ વિલાસ પાઠક તિહિ વિધિ સૈ, શ્રી જિનરાજ મલ્હારે ૨ ઈહિ વિધિ ચઉવિસે જિનગાએ. Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાદસાગરજી. ( ૧૭ ) શ્રી પ્રમાદસાગરજી ...૨૦ ૩૩ તેઓશ્રીની ચેાવીસીમાં પ્રભુજી માતપિતા જન્મ સ્થાન લન, આયુષ્ય, યક્ષ, યક્ષણી, સાધુ, સાધ્વી પરિવાર વીગેરે હકીકતનું વર્ણન આપવામાં આવ્યું છે. દેશીઓ પણ ઘણી સુંદર છે આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી ઋષભજિન સ્તવન (૧) ( શ્રેયાંસ જિનવર વદીએ રે લે—એ દેખી ) પ્રથમ જિનેશ્વર પૂજીએ રે લે, પૂજ્યે પાપ પુલાય રે રંગીલા વૃષભ વંછન પદ શોભતું રે લા, કંચન વરણી કાય રે રંગીલા પ્રથમ॰ ૧ શુભ વનીતા નગરી પતિ ૨ લે, નાભિ નૃપતિ જસ તાત ૨ ૨૦૬ પાંચસે કનુ દેહનું કે લે, માન કહ્યું વિખ્યાત રે ૨૦ પ્રથમ૦ ૨ પાળ્યુ. પુરણ આઉખુ' રે લે, પુરવ ચેારાશી લાખ રે ૨૦; ચતુર ચેારાશી ગણધરા રે લેા, એહ સિદ્ધાંતની સાખ રે ૨૦ પ્રથમ૦ 3 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. સેહે ત્રિણ લાખ સાધવી રે , સહસ ચોરાસી મુણિંદ રે રં; ગોમુખ જક્ષ ચકેશ્વરી રે , જિન સાસન આણંદ રે રં૦ પ્રથમ ૪ વંશ ઈક્ષાગ વખાણીયે રે લે, મરુદેવી જસ માય રે રં; ઋષભ જિનેશ્વર સેવતાં રે , પ્રમોદસાગર સુખ થાય રે રં. પ્રથમ૫ શ્રી શાંતિનાથ સ્તવન (૨) શાંતિ જિનાધિપ સોલમોરે, પુણ્ય તણે અંકુર, ધ્યાનાનલ મલ ટાલીને રે, પ્રગડ્યો આતમ નૂર. ચતુર જિન પ્રગટયો અનુભવ પૂર, મેહતિમિર રે કરી રે, ઉગે સમકિત સૂર. થતુર૦ ૧ ગજપુરનગર સેહામણે રે, વિશ્વસેન નરપતિ તાત; અચિરાગ જનની દેવની રે, હરણલંછન અતિકાંત. ચતુ૨ જીવીત વરસ એક લાખનું રે, ચાલીસ ધનુષનું માન છત્રીશ ગણધર ગુણ નિલા રે, ધરતા પ્રભુનું ધ્યાન. ચતુ. ૩ જસ સહસ સાધુવા રે, તીન રયણ આધાર; એકસઠ સહસ સાધવી રે, અધિકી ખટ અવધાર. ચતુ. ૪ સેવે ગુરૂ યક્ષેશ્વરૂ રે, નિરવાણી તસનાર; શાંતિકરણા જગ શાંતિ પ્રમોદ સાગર જયકાર. ચતુ૫ Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રદિસાગરજી ઉપર શ્રી નેમિનાથ જિન સ્તવન (૩) (મકર જીવ પરતાતિ દીન રાતિ એ દેશી ) નેમિ જિન સાંભલે વનતી મુજ તણી, આશ નિજ દાસની સફલ કીજે; બ્રટ્ટાચારી શિર સેહરે તું પ્રભે, તાત મુજ વાત ચિત્ત ધરી છે. નેમિ ના નગર શૌરીપુર નામ રલીઆમણું, સમુદ્ર વિજ્યાભિધે ભૂપ દીપે શ્રી શિવા દેવી નંદન કરૂં વંદના, અંજન વાન રતિનાથજીપે. નેમિ, પારા શંખ ઉજવલ ગુણ શંખ લંછન થકી,. સાર અગ્યાર ગણધર સહવે, " આઉ એક સહસ વરસ માને કહ્યું, અંગ દસ ધનુષ માને કહાવે. નેમિ, કા યક્ષ ગોમેધ ને અંબિકા યક્ષણી, જૈન શાસન સદા સૌખ્યકારી અઢાર હજાર અણગાર કૃત સાગર, સહસ ચાલીસ અજજા વિચારી. નેમિ, પાછા કાંચનાદિક બહુ વસ્તુ જગકારમી, સાર સંસારમાં તુંહી દીઠેકપ્રમોદ સાગ પ્રભુ હરખથી નિરખતાં, પાતિક પૂર સવિ દૂર નીઠે નેમિપાપા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. ( ૪ ) ( ચારા માહલાં ઉપર મેરુ જરૂષે વીજલી ) એ દેશી પુરૂસાદાણી પાસ જિનેશ્વર પૂછયે હૈા લાલ, જિને ત્રેવીસમા જિનરાય દેખી મનર જીયે હૈા લાલ દે૦ ચરણા સરૈરૂતુ યમલ પ્રણામીયે. સ્વામીના હેા લાલ પ્રાપ૰ કમઠાસૂર હુઠ ચૂરત પુરી મન કામના હૈા લાલ પુરી ॥૧॥ અશ્વસેન નરપતિ વંશ કુમુદ ચાંદલા હૈા લાલ કુ૦ વામા માતા કુખ સરોવર હુંસલે હૈા લાલ, સ૦ નીલ વરણ તનુ ક્રાંતિ સુભાંતિ રાજતી હૈા લાલ સુ નવકર માંને કાયા અનેાપમ છાજતીહા લાલ અને ૦ મારા નગરી વાણારસી જેની ધનપુરી જિસી હૈા લાલ ધ૦ સરપ લંછન શિવ કારણ ચરણેા સેવા હસી હૈા લાલ યુ દશ ગણધર મનેાહાર મના ભાવ ટાલતા હૈ। લાલ. મ૦ સાલ સહસ મુનિ આણુ જિષ્ણુદની પાલતા હાં લાલ જિષ્ણુાં પ્રસા ધરણેદ્ર ને પદ્માવતી કરે જિન ચાકરી હા લાલ. ૩૦ સાધવી અડત્રીશ સહસ અતીવ કૃપા કરી હેા લાલ અ એક શત વરસનુ જીવિત જેહનું જાણીયે હૈા લાલ જે જગજીવન જિનરાજ એવા ચિત .. આંણિયે હૈ। લાલ સેવા૦ ॥૪॥ સસાર સાગર તીરથી ભવિજન તારીયે હા લાલ ભવિ અધમ અકીતિ અનીતિ અંગ નિવારીયે હા લાલ અગ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમેદસાગરજી. ૩૭* ઉત્તમ સરસી પ્રીત કરે તે સુખ લહે હે લાલ કરે. પ્રમોદ સાગર પ્રભુ નિશદિન આજ્ઞા શિર વધુ હે લાલ. આજ્ઞા પા. શ્રી મહાવીર જિન સ્તવન (૫) ( મુજ છે રે–એ દેશી) વદે ભવિકા વીર જિસર, વીશ જિન તાતા; કેસરી લંછન કેસરી સરખે, ત્રિશલારાણી માતા મુજ ભેજી , સિદ્ધારથદારક મુજ સેવકસુખકારક મુજ ત્રિવન જિનતારક મુજ જિનશાસન ધારક મુજ૦ ૧ જીવિત વરસ બહેતર અનેપમ, સેવન કાંતિ ઉદાર; ક્ષત્રિયકુંડ નગર અતિ શોભે, એકાદશ ગણધાર. મુજ ૦ ૨ માતંગસુર સિદ્ધાઈ દેવી, પૂજે જિનવર પાયા; સાત હાથ તુજ દેહ પ્રમાણ, ચઉદ સહસ મુનિરાયા. મુજ. ૩ સાધવી સહસ છત્રીસ વિરાજે, ચરમ જિનેશ્વર દેવા, તેર પદે મેં જિનવર ગાયા, સુરપતિ કરતા સેવા. મુજ૦ ૪ ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિ વિશાલા; પ્રમોદસાગર જપે પ્રભુજીને, હજ મંગલમાલા. મુજ૦ ૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય–પ્રસાદી. (૫૮). શ્રી અમૃતવિજયજી તેઓશ્રીની ચોવીસી હિંદી ભાષામાં છે ને સુંદર રાગો ને દેશીમાં છે. તેઓની બીજી કૃતિઓ જાણવામાં નથી આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી કષભ જિન સ્તવન (રાગ-દેવગંધાર) તેરે દરસ ભલે પાયે, રડભષજી મેં તેરે દરસ પાયે. કાલ અનંત હિ ભટક્ત. પુણ્ય અનંતે મિલાયે | ઋષભજી મેં તેરે દરસ પાયે ૧ જિનપતિ નરપતિ મુનિ પતિ પહેલે, એસે બિરૂદ ધરાયે, માનુ તું હી નમી મયા અવતારી, જગત ઉધરાણ આયે શ૦ ૨ તે પ્રભુ જગકી આદિ નિવારી, સબ વ્યવહાર સિખા, લિખન શિલપશત ગણિત બતાયે, તાથે જગ ચલાયે ૪૦ ૩ યા જુગમે તુમ નહીએ રે, અવસર પનીયે કહાયે, અઢાર કેડાકોડિ સાગર અંતર, તે પ્રભુ ધર્મ દીખાયે ૪૦ ૪ Page #452 -------------------------------------------------------------------------- ________________ અમૃતવિજયજી. ૩૯૯ લાખ પચાશત કેાડી સાગર લગ, સુખકર શાસન ઠાર્યા; તુઝ રત્નાકર વંશ વિભૂષણુ, એસેા કે ન સુનાચે ૠ૦ ૫ કરૂણાકર ઠાકુર તુ મેરી, હુ તુમ ચરણે આવે; ઘો પદ સેવા અમૃત મેવા, ઈતને નવિનષ પાસે ઋ૦ ૬ શ્રી શાંતિનાથ સ્તવન (2) મિલવા મન મદિર મેરા, હૈા સલૂણા સાહિમ મેરા મિલવેા કાલ અનંત ચૈાહી તેરે દરશ બિન, ચાર ગતિ દેવત જીય ફેરા મિ૦ ૧ મમે અતિ ઘેરા મિ૦ ૨ જિન દરસન તેરા મિ॰ ૩ સમતિ જ્ઞાન પાઉ અમ તેરા, સમ મિટે માહ મિથ્યાત અધેરા, મિ૦ ૪ મિલે મન મ ંદિર મેરા મિ૦ ૫ પાંચા ઇંદ્રિકે સુખરાચે, ઘુમ રહ્યા આપ અરૂપી અકલ સરૂપી, કૈસે પાઉ કહત અમૃત મુજ શાંતિ સયાને આય નેમિનાથજીનું સ્તવન (૩) ( રાગ–અરગજો ) કાન મનાવારે રૂઠડા નેમ સાં, કેન૦ મહુઅત મામ સોં તારન આએ, ફેરચલ રથ કેમ સે, કૈાન૦ ૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી આઠ ભવાંતર નેહ નિવાહી, નવમે ભવ કરી એમ સે, કેન. ૨. કરી દીની છિનમે વાલમ, બિગ પાન ન્યોં સેલિકો. કેન૦ ૩. રે મૃગનયની ચંદાવદની, અરજ કરે જઈ સેન સે, વિરહ દિવાની રાજુલ રાની, પિતેતી પ્રિય સંગ પ્રેમસેં. કેન ૦ ૫. સંજામ આપી પદ સં થાપી, શિવ સુખ અમૃત બેનર્સે કેન૦ ૬, શ્રી પાર્શ્વજિન ચંદ્રાઉલ (૪) વારી જાઉરે ચિંતામન પાસકી. વારી૧ નરક નિદમેં બહુ દુઃખ પાયે, ખબર લીની નહિ દાસકી વારી. ૨ ભ્રમત ભ્રમત તેરે ચરને આયે, ઘો સેવા પદ આપકી વારી. ૩ અબહી ઠેડી ગતિ ન છડું, લાગી સુરત પર આશકી. વારી ૪ દિલકે રમન તું દિલકી જાને, ક્યા કહું બચન વિલાસકી વારી. ૫ અખય ચિદાન અમૃત લીલા, દેઈ ગુન પદ રાસકી વારી ૬ Page #454 -------------------------------------------------------------------------- ________________ - ૪ અમૃતવિજયજી. શ્રી મહાવીર જિન સ્તવન (રાગ જંગલે–નયન જમાકડો–એ દેશી) શાસન નાયક સે અબ મેરી; અરજ કરણકું આયે, હેજી સાહેબા અબ મુજ વાલ શાહ ૧ કાલ અનંતે પુદ્ગલ, આવર્તનસે બહાથે હજી ૨ ભમત ભમત સરિતેપલ ન્યાયે, તુમ શાસન હું પાયો હાજી ૩ અબ સેવકકું વંછિત દીજે, લીજે જરા હું સવા હેજી ૪ જે તુમ તારેસેઈહું જાણું, તિણે કહાદિને બતાઓ હજી ૫ યો કરને સામી કે ન રહે, તારક બિરૂદ ધરાયો હજી ૬ આગે પીછે કુછ ન વિચારે, પારસ અયજે મિલા હેજી ૭ તુમ પદ સેવા અમૃત ક્રિયા સે, દીજે હું નવનિધિપાયે હેજી ૮ Page #455 -------------------------------------------------------------------------- ________________ કેટર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી (૫૯) શ્રી ક્ષેમવિજયજી શ્રી પંડિત વિનયવિજયજીના શિષ્ય શ્રી પ્રેમવિજયજીની વીસી અધુરી છે બે સ્તવને મલ્યાં છે. બન્નેના રાગો અતિ સુંદર છે. શ્રી રાષભદેવનું સ્તવન (હરે ઢેલા હાથરે આવે મલપતી, હાંરે ઢેલા ના કેશે) નાની છે નાથ સંદેશ સુણીજે જુગના ધણી. હરે ઢેલા સાવ સેનાનારે ઘુઘરા, હાંરે ઢેલા લટકતી મલકતી ચાલ. સંદેશ સુણજે જગના ધણીએ દેશી. હુંરે સાહેબ પ્રથમ જિર્ણોસર પ્રણમે, પ્રભુજી નાસું સવી દુખ દૂર, સંદેશ સુણી જે મેરાનાથજી. સાહેબ મરૂદેવી નંદન સાંભલે, પ્રભુજી શીરનામી કરૂ અરદાસ. સંદેશ સુણી જે જગતના ધણું. સા. નાભી કુલહંસ સારીખે, પ્ર. વનીતા નયરીને રાજ; સા. ઈશુને વંશ સ્થાપન કર્યો, પ્ર. સેવે સુરનર કેડ. સં. ૨ સા. રૂપ અને પમ છાજતી, પ્ર. મેહ્યાજી ચઉદ રાજ સં. સા. પ્રીતી લગીરે તારા પ્રેમકી, પ્ર. જીમ ચાતુક જલધાર, સં૩ સા. તુમ થકી અમેન વેગલે, પ્ર. માગી વંછીત દાન. સં. સા, જનમ મરણ સહુ હરે, પ્ર. સિવસુખ આપે ભવપાર. સં.૪ Page #456 -------------------------------------------------------------------------- ________________ + : ૧ ૧ ૧૧, શ્રી ક્ષેમવિજયજી ૪૦૩ સા નાથ વિના કુણ રહેશે, પ્ર. પ્રસન થાવરે એકવાર સં. સા. પંડિત વિનયવિજયને, પ્ર. એમ ગાવે રે ઉલાસ. સં. ૫ શ્રી શાંતિનાથ સ્તવન. રસીયાની દેશી શાંતિ જિણેસર મુઝને તમે મલ્યા, - અચીરા માતા નંદ વાલેસર, મુઝ મનનેહ સાહેબ સેભાગી, જેહ મહે સુખકંદ વાલેસર. શાંતિ. ૧ સેલમે સાહેબ, ચકી પાંચમે, - તરણ તારણ ભગવાન, વાલે ની ગુણે પણ શરણે આવી રહ્યી, | સ્નેહ લગાવી મેં મય તારવા. શાંતિ. ૨ સાહેબ તીર્થ પતિ થયા પતે, ગણ ધર પુત્ર છે ખાસ વાવ આપ જસ ઘણે વ્યાપીને રહ્યો સહું, તુઝ ગુણને નહી પાર વાશાંતિ૩ ચ્ચાર પર ભેગવી મોક્ષને પામ્યા, શિવરમણી સુખલેહ વાટ તમે તે નીરાગી સાહેબ થઈ રહ્યા, અમને કરે સનાથ વા. શાંતિ. ૪ સાહેબ અલગ જઈને વસીયા, સેવક મનમેં ધ્યાય, વાટ વિનયવિજયને એમને, મનવસ્યા, પ્રગટે મંગલ માલ. વા૦ શાંતિ૫ ઇતિ પ્રથમ ભાગ સમાપ્ત. Page #457 -------------------------------------------------------------------------- ________________ હકીકwwwહજાર + + + શેઠ નગીનભાઈ મચ્છુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડના પુસ્તકનું સૂચીપત્ર. પ્રથાંક પુસ્તકનું નામ કિંમત + ૧ અભયકુમાર ચરિત્ર ભાષાંતર ભા. ૧લે ૧-૦-૦ + ૨ > > " ભા. રજે ૦-૧૪-૦ + ૩ વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧ ૦–૧૨–૦ ૪ અભયકુમાર ચરિત્ર ભાષાંતર ભા. ૩જે ૦-૧૨-૦ ૫ વિરાગ્ય રસમંજરી ભાષાંતરસહ ૧–૪–૦ + ૬ શ્રાવક વિધિપાઠ હિન્દી | ભેટ. - ૭ આનંદ સુધાસિંધુ ભા. ૧લે ૧-૦-૦ ૮ ) ) ભા. ૨ ૩-૦-૦ ૯ કુમારપાલ ભૂપાલ ચરિત્ર ભાષાંતર ભા.૧લો. ૨-૮-૦ ૧૦ ) ” ” ભા. રજો, ૨-૦-૦ ૧૧ શ્રી સંભવનાથ સ્તવનાવલી ૦-૧૨-૦ ૧૨ જૈન ગૂર્જર સાહિત્ય રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી. ભા. ૧લો. પ્રેસમાં પિસ્ટેજ તથા પિકીંગ ચાર્જ જુદો. લખે:શેઠ નગીનભાઇ મલ્લુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ ગોપીપુરા ગેટ સામે-સુરત. + આ ગ્રંથે સિલકમાં નથી. Page #458 -------------------------------------------------------------------------- ________________ સ મ જ તી Page #459 --------------------------------------------------------------------------  Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેશ્વરા સ્તવન અલવેશ્વરા–અત્યંત સુંદર; ઉર્દૂરી–ઉલ્હાર કરી; વૃષભાંતિ–જેનુ લાંછન—ચિહ્ન વૃષભ એટલે બળદ છે; નંદનીા—પુત્રી; તાત-પિતા; –પારાપત–કબૂતર; સ્પેન—ખાજ પક્ષી; કાન્તિ-તેજ; અંગજ—પુત્ર; રણવટ–રણમેદાન; માહભટ-માહરૂપી સૈનિક; અવદાત–વૃત્તાન્ત-શુષુતા– સ્તુતિ કરતાં; ઉદયપદ–ઉચ્ચગતિ થાય એવું મેક્ષપદ. આ સ્તવનમાં કવિ ઉદયરત્ન શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રીપાશ્વનાથ અને શ્રીમહાવીર સ્વામી એ મુખ્ય પાંચ તીર્થંકરાની સ્તુતિ કરી છે. આખું સ્તવન ઝૂલણા છંદમાં લખાયેલું છે અને શબ્દોની ઉચિત પસંદૃગી, પ્રાસની સંકલના અને લય તાને લીધે એક મધુર કાવ્યકૃતિ બન્યું છે. · કવિ કહે છે, આ પાંચ પરમેશ્વરા અત્યંત સુંદર, અલખેલા છે; તેઓ આખા વિશ્વમાં વ્યાપેલા છે અને આખા વિશ્વને તે અત્યંત વહાલા છે. ભક્ત તરફ વત્સલતા પ્રેમલતા દાખવનાર આવા પ્રભુ ભકતજનનાં ઉદ્ઘાર કરી, એનાં કમ કાપીને મુક્તિપદ અપાવે છે. નાભિનાથ અને મરૂદેવી માતાના પુત્ર ઋષભદેવ જેમનું લ છન વૃષભ છે, જે ભરત અને બ્રાહ્મીના પિતા છે અને જેએ માહુ પદને ભાંગી મુક્તિ આપનારા છે તેમને આપણે પ્રથમ વંદન કરીએ. બાજ પક્ષીના શિકારમાંથી મુતરને બચાવી લઈ તે સાચા અમાં જગતપતિ બનનાર અદ્ભુત દેહકાન્તિ ધરાવનાર શ્રીશાંતિનાથ ભગવાન સાચે જ શાન્તિનું વરદાન આપવા માટે અને શાન્તિ સ્થાપવા માટે સમથ છે. ખાવીસમા નેમિનાથ ભગવાન જેમનુ લંછનશખ છે અને જેઓ સમુદ્રવિજયના પુત્ર છે તેમણે કામદેવ પર વિજય મેળવી રાજ કન્યા રાજુલને તજી, સાધુમા ગ્રહણ કર્યો અને જગતજાણીતી છત મેળવી મેાક્ષપદ પ્રાપ્ત કર્યુ. . Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી અશ્વસેન રાજાના કુલમાં જન્મેલા અને વાયારાણના પુત્ર એવા ખેટકપુરના શ્રી ભીડભંજન પાર્શ્વનાથના સ્મરણથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. શ્રી મહાવીર સ્વામી સર્વ વીરોમાં શિરેમણિ સમાન છે. મુકિતરૂપી ગઢના વાસી અને જગત જેમની ઉપાસના કરે છે તે વીર પ્રભુએ મેહરૂપી સુભટનું રણયુદ્ધમાં ભાન તેડી નાખ્યું. મતલબ કે મેહને તેમણે પરાજિત કર્યો, એવા પ્રભુને હંમેશાં હાથ જોડીને આપણે વંદન કરીએ. છેલ્લી કડીમાં કવિ ઉદયરત્ન કહે છે કે જિનેશ્વર ભગવાન અને એમનાં માતાપિતા, ગામ, ગોત્ર વગેરેનું ભાવથી સ્તવન કરતાં આપણે ઉદયરૂપીરત્ન પામીએ. શ્રીગૌતમ સ્વામીને રાસ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના પહેલા ગણધર તે શ્રી ગૌતમ સ્વામી. શ્રી મહાવીર સ્વામી દિવાળીને દિવસે નિર્વાણપદ પામ્યા અને બેસતા વર્ષને દિવસે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ રીતે દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર દિવસો સાથે શ્રી મહાવીર સ્વામી અને શ્રીગૌતમ સ્વામીનું નામ સંકળાયેલું છે. આથી જ દર બેસતા વરસે સવારમાં શ્રીગૌતમ સ્વામીનું સ્મરણ કરવામાં આવે છે. આજે છેલ્લાં સો કરતાં યે વધારે વરસથી બેસતા વર્ષના દિવસે સવારમાં ગૌતમ સ્વામીને આ રાસ મુનિમહારાજ લેકેને સંભળાવે એ રિવાજ છે. શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે સં. ૧૪૧૨માં લખેલ ગૌતમસ્વામી વિષેને જૂની ગુજરાતીમાં આ સૌથી પહેલે રાસ છે. વળી કવિત્વની દૃષ્ટિએ પણ આ એક ગણનાપાત્ર કૃતિ છે. હાલમાં લખાયેલા એ રાસનું ઢાલવાર અર્થવિવરણ અહીં આપવામાં આવ્યું છે. એકાદ બે સ્થળે જ્યાં અર્થ બરાબર બેઠો નથી ત્યાં સંભવિત અર્થ બેસાડ્યો છે. ઢાલ પહેલી કમલાકર સરોવર, પ્રણમવિ-પ્રણામ કરીને પભણિસ-કહીશું, Page #462 -------------------------------------------------------------------------- ________________ - ZOE સામિ-સ્વામી, ગેયમ-ગૌતમ, મણ-મન; તણ–શરીર; વયણે-વચન; નિસુ–સાંભળો; ભવિયા–ભાવિકજને; દેહ ગેહ–દેહરૂપી ગૃહમાં; દીવદ્વીપ; સિરિ ભરતખિત્ત–શ્રીભરતક્ષેત્ર; ખણુ–ક્ષેણું, પૃથ્વી, મંડન–શોભા; સેણિય-શ્રેણિક, નરેસ–રાજા; રિઉદલ-રિપુલ, દુશ્મનનું સૈન્ય; બલખંડણ–બળને ભાંગનાર. ધણવર-ધન્યવર, શ્રેષ્ઠ; સજજા–શયા, પથારી; વિપ–વિપ્ર, બ્રાહ્મણ; વસઈ–વસે છે; તસુ તેની; પૃહવી-પૃથ્વી ભજ–ભાર્યા, પત્ની, તાણ–તેને, પુર–પુત્ર, અદભૂઈ-ઈન્દ્રભૂતિ, ભૂવલયપૃથ્વીમાં, વિજા-વિદ્યા, વિવિદ–વિવિધ, રૂપ-રૂપ, રંભાવર-રંભાના પતિ, ઈન્દ્ર, કરચરણ–હાથપગ, જણવિ-જેણે, પકંજ-કમળ, રૂ-રૂપથી, મયણ-મદન, કામદેવ, અનંગ-કામદેવ, નિરધાડીય–નિધરિત, નિશ્ચય કરીને; ધીમે-ધેર્યમાં, ચંગિમ–સુંદર; પખવિ-જોઈને; નિરૂવમ– નિરૂપમ, અત્યંત સુંદર, જામ-જેનું; કલિભીત-કલિયુગથી ભય પામીને, અહવા-અથવા; પૂવ્વ–પૂર્વ; જન્મ-જન્મ; ઈણ–એણે; અંચિય–અચિત, પૂજ્યા, રંભા પઉમા ગૌરી ગંગારતિ-રંભા, પદ્મા, ગૌરી (પાર્વતી). ગંગા અને રતિ (કામદેવની પત્ની); વિધિ-વિધાતા; વંચિય–વંચિત; પંચસયા-પચસ; છાત્ર-શિષ્ય; પરવરિઓ-વીંટળાયેલ; ચરણ– ચારિત્ર્ય, નાણ-નાન; દેસણુ-દર્શન; વિસોહીય-વિશુદ્ધ કરીને; સયલસકલ, બધા, નિહાણ–નિધાન, ભંડાર; નીલે-ઝળકો; અતિહિ–અત્યંત; સુજાણુ–સુપરિચિત. . ભાવાર્થ....મુકિતરૂપી સરોવરમાં જેમનાં ચરણકમલનો વાસ છે એવા શ્રીવીર જિનેશ્વર ભગવાનનાં ચરણેને પ્રણામ કરી શ્રી ગુરુ ગૌતમ સ્વામીને રાસ કહીશું. માટે હે ભવિકજનો ! મન, વચન અને કાયા એકાગ્ર કરી આ રાસ સાંભળો જેથી તમારા દેહરૂપી ગૃહમાં ઉત્તમ ગુણાને સમૂહ આવીને વસે. શ્રી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પૃથ્વીતલની શોભારૂપ મગધ દેશ છે જ્યાં દુશ્મનના દળના બળનું ખંડન કરનાર એવા શ્રીણિક રાજા રાજ્ય કરે છે. તે રાજ્યમાં શ્રેષ્ઠ એવું ગુખર નામનું ગામ છે જ્યાં ગુણોના સમૂહના સ્થાન જેવા શ્રી વસુ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય પ્રસાદી ભૂતિ રહે છે. તેમની પત્નીનું નામ પૃથ્વી છે. તેમના પુત્ર શ્રીઇન્દ્રભૂતિ છે, જે ચૌદ વિદ્યાના જાણકાર અને વિવિધરૂપવાળી સ્ત્રીઓ જેની સ્પૃહા કરે છે એવા છે તે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. વિનય, વિવેક, વિચાર વગેરે ઉત્તમ ગુણાના સમૂહથી મનેાહર, સાત હાથના પ્રમાણના દેહ ધરાવનાર અને રૂપમાં જાણે ખીજા ઈન્દ્ર હાય એવા શ્રીગૌતમ સ્વામી શાલે છે. એમણે પાતાનાં નયન, વાણી અને હાથપગ રૂપી કમળો વડે કમળોને પાણીમાં નાખી દીધાં છે. એમનું તેજ એટલું અધુ' ચડિયાતુ` છે કે એ વડે એમણે તારા, ચન્દ્ર અને સૂરજને આકા શમાં ભમતા કરી દીધા છે. પાતાના રૂપ વડે એમણે કામદેવને શરીર રહિત કરી નાખ્યા છે; ધીરતામાં મેરૂ પર્વતની અને ગાંભીયની બાબતમાં સિન્ધુની સુંદરતાને એછી કરી નાખી છે. એમનું રૂપ જોઈ તે લોકા કંઇક ખાલે છે કે જાણે કલિની બીકથી બધા ગુણાતે એકઠા કરીને એમનામાં ન મૂકવા હાય ! એટલે કે એમનામાં બધા ગુણાને સમૂહ એકત્ર થયા હતા. કવિ કહે છે કે અથવા પૂર્વજન્મમાં એમણે ચાક્કસ જિનેશ્વર ભગવાનની પૂજા કરી હશે. રભા, પદ્મા, પાવતી, ગંગા, રતિ એ બધાં ઉજળાં મતે મનેાહર લાગે છે. પણ હકીકતમાં તા વિધાતાએ એમને છેતર્યાં છે. ખરેખર ઉજ્જવળ તે જિનેશ્વર ભગવત જ છે. ઇન્દ્રભૂતિની વિદ્યાનું તે જ એટલું બધું કે એની આગળ કોઇ વિદ્વાન, દેવાના ગુરુ બૃહસ્પતિ કે અસુરના ગુરુ કવિ શુક્રાચાર્ય ટકી ન શકતા. તેએ પાતાના પાંચમે ગુણવાન શિષ્યાના પરિવાર સાથે ચાલે છે. ઈન્દ્રભૂતિ હ ંમેશાં પોતાની મિથ્યા મુદ્ધિથી માહિત થઈ યજ્ઞકાર્ય કરે છે, પણ ભવિષ્યમાં એમની આ મિથ્યાપ્રવૃત્તિ દૂર થશે અને એ નિમિત્તે એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને વિશુદ્ધ કરનાર થશે. વસ્તુ દ પહેલી પાંચ ઢાલને અંતે આપેલ વસ્તુછંદમાં કવિએ જે ઘટ Page #464 -------------------------------------------------------------------------- ________________ નાઓ હાલમાં વણવી હેાય છે તે જ વસ્તુ ટૂંકમાં છતાં ભાવવાહી ગદ્યમાં સૂકી છે, છેલ્લી છઠ્ઠી ઢાલને અંતે કવિએ વસ્તુછંદ આપેલ નથી. આ પહેલી હાલના વસ્તુછંદને અર્થ આ પ્રમાણે છે-જંબુદ્વીપમાં ભારતક્ષેત્રમાં પૃથ્વીની શોભારૂપ મગધ દેશમાં શ્રેણિક નામના રાજા છે. ત્યાં શ્રેષ્ઠ એવું ગુબર નામનું ગામ છે જ્યાં સુંદર બ્રાહ્મણ વસુભૂતિ રહે છે. એની પત્ની પૃથ્વી બધા ગુણેનો સમૂહ ધરાવતી, રૂપના ભંડાર જેવી છે. તેના પુત્ર, વિઘના તેજથી ઝળકતા એવા ગૌતમ અમ્રુત જાણીતા છે. દ્વાલ બીજી ચઈવિહ-ચતુર્વિધ દેવનિકાયદેવને સમુદાય; ભુવનપતિ, વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેનો સમુદાય. સમવસરણ–તીર્થકરની પધરામણી વખતે પરિષદરૂપે એકત્ર થયેલ સમુદાય; જુત્તાયુકત; તતખિણતતક્ષણ; વિરચે-ચે છે; વખાણુવ્યાખ્યાન; શિવહિ—માથા ઉપર, ગયણુ–ગગન, આકાશ; તરંડક–વહાણ; વિમાણે– વિમાનથી; પખંવિ-જોઈ | ભાવાર્થ છેલ્લા કેવળજ્ઞાની તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ ચાર પ્રકારના દેવોની સાથે સમવસરણમાં ચતુર્વિધ સંધમાં પ્રવેશ કર્યો. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી તે જોઈ મિદૃષ્ટિવાળા રોષ કરવા લાગ્યા. ત્રણે ભુવનના ગુરુ સમાન શ્રી મહાવીર સ્વામી જ્યારે એ સમવસરણમાં સિંહાસન પર બેઠા ત્યારે તે જ ક્ષણે મોહ જાણે અદશ્ય થઈ ગયા અને દિવસ ઊગતાં ચેર લેકે આમતેમ નાસી જાય તેમ તેઓ ચાલ્યા ગયા. શ્રી મહાવીર પ્રભુ પધાર્યા એ વખતે આકાશમાં દેવદુંદુભિ વાગ્યાં, દેવોએ ત્યાં ફૂલની વૃષ્ટિ કરી અને ચામર છત્ર શોભવા લાગ્યાં. જિનેશ્વર ભગવાનના રૂપ પ્રત્યે જાણે આખું જગત મોહ્યું હતું. એ સમયે પ્રભુએ જે વ્યાખ્યાન આપ્યું તે જે જન સુધી સંભળાતું હતું અને સૌને શાંતિ પમાડનારી Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી એમની ઉપશમ રસથી ભરેલી વાણીની અમીવર્ષ ચારે બાજુ થવા લાગી હતી. જિનેશ્વર ભગવાનની આ વાણી સાંભળવા માટે દેવો, મનુષ્યો, કિન્નરો અને રાજાઓ આવવા લાગ્યા. એમનું તેજ ઝળકતું હતું અને એમના વિમાનના આગમનથી આકાશ રણકવા લાગ્યું હતું. એ જોઈને ઇન્દ્રભૂતિ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ દેવતાઓ જે આકાશમાંથી આવી રહ્યા છે તે મારા યજ્ઞમાં આવી રહ્યા છે, પરંતુ તીર કે વહાણની જેમ વેગથી વહેતા તેઓ સમવસરણમાં પહોંચ્યા. આથી ગૌતમ અભિમાનથી બોલવા લાગ્યા અને ક્રોધથી તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. તેઓ બોલ્યા કે મૂર્ખ અને અજ્ઞાન કે અજાણતાં બોલે તે તે હજુ સમજી શકાય, પરંતુ દેવ જે જાણકારે છે તેઓ આમ કેમ ડોલી ગયા કઈ જાણકાર મારી આગળ આમ બોલી જ કેમ શકે? અને મેરુ જેવી એમને (મહાવીર સ્વામીને) ઉપમા જ કેમ આપી શકાય ? વસ્તુ છંદ નાણું–જ્ઞાન; સુરમહિય–દેવથી પૂજાયેલા; પત્ત–પ્રાપ્ત, પામ્યા; નાહ–નાથ; તિહિં–ત્યાં દેહિ દેવાથી; નિમ્મવિય-નિર્મિત, બનાવેલું; ઉજોય કરે–પ્રકાશિત કરે છે. જ્ઞાનસંપન્ન, દેથી પૂજાયેલા, સંસારમાંથી તારનાર નાથ એવા શ્રીવીર જિનેશ્વર ભગવાન પાવાપુરીમાં પધાર્યા તે વખતે દેવોએ ત્યાં ઘણું સુખ આપનાર એવા સમવસરણની રચના કરી. જિનેશ્વર ભગવાન, સૂર્યની જેમ, જગતને પ્રકાશિત કરે છે. સિંહાસને સ્વામી રહ્યા અને ત્યાં જયજયકાર થયો. ઢાલ ત્રીજી ભૂદેવ-બ્રાહ્મણ, વિબુધ વધૂ-દેવોની પત્નીએ; પ્રતિહારજ–પ્રતિહાર્ય, વિવર્જિત-છેડીને; સુરરંભ-દેવાંગનાઓ; કેસીસ ( કપિશીર્ષ)-કાંગરા; નામેણુ-નામથી, સહસકિરણ-સૂર્ય; વેદપણુ-વેદનાં પદેથી; ફેડ–દૂર Page #466 -------------------------------------------------------------------------- ________________ કરે; સવે-સર્વે; ભગત-ભક્તિથી; સીસ-શિષ્ય, પંચસયાસું-પાંચસો સાથે; અગનિભૂઈ-અગ્નિભૂતિ; ગણતર-ગણધર; રયરત્ન; અગિયાર ગણધર રત્ન તે ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મ, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલબ્રિાતા, મેતાર્યા અને પ્રભાસ, જગસયલ–સકળ જગતમાં. | ભાવાર્થ–ત્યાર પછી ઈન્દ્રભૂતિ બ્રાહ્મણ ઘણું અભિમાનથી ગર્જના કરતા, હુંકાર કરતા જિનેશ્વર કેણ છે એ જેવા સમવસરણ તરફ આવવા લાગ્યા. પ્રથમ તે એણે જે જનભૂમિ સુધીનું સમવસરણ જેયું. દશે દિશામાંથી એણે સમવસરણ તરફ દેવોને અને દેવની પત્ની ને આવતાં જોઈ. એણે મણિમય રણ, દંડ, ધજા અને ગઢના નવા નવા કાંગરા વગેરે નિહાળ્યાં. સમવસરણમાં બેઠેલાં પ્રાણુઓ એક બીજા પ્રત્યેનું નૈસગિક વેર ભૂલીને બેઠાં હતાં. એ સમયે દેવોએ રચેલ અનેક પ્રાતિહાર્યું પણ દેખાતાં હતાં. સમવસરણ વખતે જે આઠ પ્રાતિહાર્ય જિનેશ્વર ભગવાન માટે રચાય છે તે આ પ્રમાણે છે – (૧) અશોક વૃક્ષ (૨) દેવોની પુષ્પ વૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામડલ (૭) દુંદુભિ (૮) આતપત્ર. अशोकवृक्षं सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुंदुभिरातपत्रं सत् प्रातिहार्याणि जिनेश्वराणां ॥ ઇન્દ્રભૂતિ જ્યારે સમવસરણમાં આવે છે ત્યારે વિચાર કરે છે કે અહીં તો દેવો, મનુષ્ય, કિન્નર, શ્રેષ્ઠ અસુર, ઈન્દ્ર, ઈન્દ્રાણી, રાજાઓ વગેરે પ્રભુનાં ચરણની સેવા કરે છે. એણે વીર જિનેશ્વરનું સૂર્ય જેવું તેજસ્વી સ્વરૂપ જોયું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ બધું અસંભવિત શું સંભવિત જણાય છે? કે પછી ઈન્દ્રજાળની આ રચના છે? મને તે આ શું છે તે સમજાતું નથી, તે વખતે ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર સ્વામીએ ઈન્દ્રભૂતિને એનું નામ દઈને બેલાવ્યો. એ પછી ઈન્દ્રભૂતિએ પિતાના મનમાં જે કંઈ શંકાઓ હતી તે પૂછી. ઇન્દ્રભૂતિ એ બ્રાહ્મણ હતા અને વેદને જાણકાર હતા Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી એટલે પ્રભુએ વેદનાં પદો વડે એની શંકા દૂર કરી. એથી ઇન્દ્રભૂતિ પ્રભાવિત થયો. પિતાનું માન મૂકી, અભિમાન મૂકી પ્રભુના ચરણમાં એણે ભકિતથી પિતાનું માથું નમાવ્યું. એણે પિતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે વ્રત લીધું અને તેમાં પોતે પહેલો શિષ્ય ગૌતમ બ. પિતાના ભાઈ ઈન્દ્રભૂતિએ મહાવીર સ્વામી પાસે વ્રત લઈ . સંયમ ધારણ કર્યો છે એવી વાત સાંભળીને અગ્નિભૂતિ પણ ત્યાં આવ્યો. પ્રભુએ અગ્નિભૂતિને પણ એનું નામ દઈ બેલાવી એને આશ્ચર્યચકિત કર્યો અને એને પણ ઉપદેશ આપ્યો. આમ અનુક્રમે વીર પ્રભુએ અગિયાર ગણધર સ્થાપ્યા. અને સંયમ સાથેના બાર વ્રતને લેકને ઉપદેશ આપવા લાગ્યા. પછી એ રીતે તપશ્ચર્યા કરતા ગૌતમ સ્વામી પિતે વિહાર કરવા લાગ્યા. અને સકળ જગતમાં સંયમ ધર્મને જય જયકાર કરવા લાગ્યા. વસ્તુ છંદ પહોત–પહે, સંસા-સંશય, ચરમનાહ-છેલ્લા પ્રભુ મહાવીર સ્વામી; ફેડ–દૂર કરે; ભવ-ભવથી; વિરત વિરક્ત; બાધિ બીજ-સમ્યકત્વનું બીજ; સિકખા–શિક્ષા ઉપદેશ; ગણતરપય-ગણધર પદ; સંપત્ત –પામ્યા. ઈન્દ્રભૂતિ અભિમાન પૂર્વક હુંકારે કરી, ક્રોધથી કંપતે સમવસરણમાં તુરત આવી પહોંચ્યો. ત્યાં મહાવીર સ્વામી, છેલ્લા તીર્થંકર એના મનના બધા સંશય દૂર કરવા લાગ્યા. અને એથી એના મનમાં સમ્યકત્વનું શુદ્ધ બીજ જન્મવા લાગ્યું. ગૌતમ સ્વામી એ રીતે ભવથી વિરકત બન્યા. તેમણે દીક્ષા લીધી અને પ્રભુ પાસે ઉપદેશ ગ્રહણ કરી તેઓ ગણધર પદ પામ્યા. ઢાલ ચેથી સુવિહાણ-સુપ્રભાત; પચેમિ-પરિપકવ, બરાબર પુષ્ટ થયેલું; અભિય સર-અમૃતનું સરોવર; નિયનયણે–પિતાની આંખે; ભવિયાજણ Page #468 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૫ ભાવિકજનો; પડિબે–પ્રતિબંધ મેજર-માં; સંસાસંશય; મુનિપવરેમુનિવર, શ્રેષ્ઠ મુનિ; સંઠિય–રહેલા, દિશ-દીક્ષા. ભાવાર્થ-આજનો દિવસ સારો ઊગ્યો છે; આજ પુણ્ય પ્રાપ્ત કરી લે. આજે અમૃતના સરોવર સમાન શ્રી ગૌતમ સ્વામીને જોવા મળ્યા. શ્રી ગૌતમ સ્વામી ગણધર પિતાના પાંચ મુનિઓ સાથે સ્થળે સ્થળે વિહાર કરવા લાગ્યા અને ભાવિક જનોને ઉપદેશ આપવા લાગ્યા. સમવસરણમાં બીજાઓને જે કંઈ શંકા થાય તે પિતે અવધિજ્ઞાનથી, જાણું લઈને બીજા ઉપર ઉપકાર કરવાને તે શંકા તેઓ મહાવીર સ્વામીને પૂછતા. આથી બીજા મુનિઓને સંશય ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીના પ્રશ્નોત્તરથી ટળી જતો. ગૌતમ સ્વામી જ્યાં જ્યાં જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું. પોતાની પાસે તે કંઈ નહોતું, છતાં આ રીતે ગૌતમ સ્વામી બીજાઓને દાન આપતા હતા. ગૌતમ સ્વામીને પોતાના ગુરુ ઉપર ભકિત થઈ હતી, અનુરાગ થયે હતો. તેઓ મહાવીર સ્વામી પ્રત્યે રાગ ધરાવતા હતા તેથી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નહોતું. જે મુનિ અષ્ટાપદ પર્વત પર ચઢી જેવીસે જિનેશ્વરની પ્રતિમાને વંદન કરે છે તે પિતાની આત્મલબ્ધિના બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાય એટલે કે એ તેના છેલ્લા ભવમાં તેને છેલ્લી જ વાર દેહ ધારણ કરવાનો રહે. પ્રભુની આવી દેશના સાંભળીને ગૌતમ મુનિ અષ્ટાપદ તીર્થ તરફ ગયા. ત્યાં આગળ પંદરસે તાપસોએ એમને આવતા જોયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે અમે ઉગ્ર તપશ્ચર્યા કરી કરીને અમારા શરીરને ક્ષીણ કરી નાંખ્યાં છે છતાં અમારામાં એ શકિત નથી ઉપજી તો આ તે ભારે શરીરવાળા, હાથીની જેમ ગાજતા જણાય છે. તેઓ અષ્ટાપદ ઉપર કેમ કરીને ચડશે ? છતાં પિતે ઉપર ચડી જશે એવું મોટું અભિમાન ધરાવનારા એ લાગે છે. એમ તાપસ વિચાર કરવા લાગ્યા. પણ એટલામાં તે ગૌતમ મુનિ આવ્યા અને સૂર્યનાં કિરણેનો ટકે લઈ તેઓ અષ્ટાપદ પર્વત ઉપર ચડી. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય પ્રસાદી ગયા. ત્યાં તેમણે ભરત મહારાજે રચેલી સુવર્ણ અને રત્નની જિનેશ્વર ભગવાનની પ્રતિઓ જોઈ અત્યંત આનંદ થયો, પિતતાની કાયાના ભાપ પ્રમાણે રચેલી ચોવીસ તીર્થંકરની પ્રતિમાને ચાર દિશામાં સ્થાપવામાં આવી હતી. તેને પ્રણામ કરી ગૌતમ સ્વામી ધણે આન દેલ્લાસ અનુભવવા લાગ્યા અને તેઓ ત્યાં રહેવા લાગ્યા. ત્યાં આગળ એમણે, વજી સ્વામીને જીવ, જે તે સમયે તિર્યફજાતક દેવ હતો તેને પ્રતિબંધ આપવા માટે શાસ્ત્રમાંથી પુંડરીક કંડરીકનું પ્રકરણ ભણાવ્યું. અષ્ટાપદ તીર્થ પરથી પાછા ફરતાં ગૌતમ સ્વામીએ બધા તાપસને પ્રતિબંધ કર્યો. એથી બધા તેમને અનુસરવા લાગ્યા, જાણે કે તેઓ એ બધા તાપસના જુથના અધિપતિ ન હોય! ગૌતમ સ્વામીએ ખીર, ખાંડ અને ઘી આણને એમાં પિતાને અમૃત ઝરતો અંગૂઠો રાખી એક જ પાત્રમાંથી બધા તાપસને પારણું કરાવ્યું, કારણ કે અમી ઝરતા અંગૂઠાથી એમનું પાત્ર અક્ષયપાત્ર બની ગયું હતું. બધા તાપસને આ રીતે ખીર મળી એ નિમિતે તાપસના મનમાં શુભભાવ ઉત્પન્ન થયો. આ રીતે પાંચસોને તે ત્યાંને ત્યાં જ સાચા ગુર તરીકે ગૌતમ સ્વામીને ભેટે થયો ગૌતમ સ્વામીએ તેમને પારણું કરવા નિમિતે જે કવલ એટલે કળિયે આપે તે તાપસને માટે કેવળજ્ઞાનરૂપી કેળિયો બની ગયો. બીજા પાંચસે તાપસને જિનેશ્વર ભગવાનની મેઘની જેમ ગાજતી અમૃત જેવી વાણી સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વસ્તુ છંદ આમ અનુક્રમે જ્ઞાન સંપન્ન એવા, પંદર શિષ્યોથી વીંટકળાયેલા, જેમનાં પાપ દૂર થયાં છે તેવા ગૌતમ સ્વામી જિનેશ્વર ભગવાનને વંદન કરે છે. જગગુરુનાં વચન જાણું પિતાની જાતને નિંદતા જાણે શ્રી મહાવીર સ્વામીએ કહ્યું “હે ગૌતમ! ખેદ ન કર. કારણ કે છેવટે તે આપણે બંને સરખા જ થવાના છીએ.” Page #470 -------------------------------------------------------------------------- ________________ જ૧૭ હાલ પાંચમી કણુયપઉમે સુ-સુવર્ણ કમળમાં, ઉમાહિઓ-આનંદમાં આવ્યું, સંવસિય–રહીને. ભાવાર્થ-આમ પૂનમના ચંદ્રની જેમ શોભતા મહાવીર સ્વામી બહેનતેર વર્ષ સુધીના પિતાના આયુષ્ય દરમિયાન ભારત વર્ષમાં વિહાર કર્યો. પોતાના સંધની સાથે સુવર્ણના પઘમા પિતાના ચરણકમળ રાખતા એવા તેઓ પાવાપુરી નગરીમાં આવી પહોંચ્યા. એમણે જ્યારે જોયું કે ગૌતમ સ્વામી દેવ શર્માને પ્રતિબોધ કરે છે ત્યારે મહાવીર સ્વામી પરમપદે એટલે કે મોક્ષે સિધાવ્યા. એ વખતે દેવને પ્રતિબોધ આપી પાછા ફરતા ગૌતમ સ્વામીએ આ જાણ્યું. એથી એમના મનમાં વિષાદ ઉત્પન્ન થયું. એમને લાગ્યું કે પોતાનો અંત સમય પાસે આવેલો જાણી પ્રભુએ મને જાણું જોઈને પિતાની પાસે ન રાખે. ખરેખર ત્રિભુવનના એ નાથ જાણતા હોવા છતાં લેક વ્યવહાર બરાબર ન પાળે, ગૌતમ સ્વામી ખિન્ન થઈને કહે છે, “મારું બહુ ભલું કર્યું પ્રભુ! તમારા મનમાં એમ કે હું કેવળજ્ઞાન પામીશ અથવા તમે મનમાં વિચાર્યું હશે કે હું બાળકની જેમ તમારી પાછળ ચાલવાની હઠ લઈશ. માટે તમે મને આવી રીતે ભક્તિમાં ભોળ ને ? આપણે જે એકધારે સ્નેહ હતો તે પણ હે નાથ ! તમે સાચવ્યો નહિ? આમ શરૂઆતમાં ગૌતમ સ્વામીને આવા આવા વિચાર આવે છે. પરંતુ પછી એમને સમજાય છે કે મહાવીર સ્વામી સાચા વિતરાગ હતા. અને માટે જ એમણે સ્નેહનું લાલન પાલન ન કર્યું. આ પ્રમાણે વિચાર કરી તે સમયે ગૌતમ સ્વામીનું ચિત્ત જે રાગવાળું હતું તે વૈરાગ્ય તરફ વળ્યું. આથી આટલા વખત સુધી જે કેવળજ્ઞાન તેમની પાસે ઉલટ ભેર આવતું હતું, પરંતુ તેમના મહાવીર સ્વામી પ્રત્યેના રાગને લીધે અટકી જતું હતું તે કેવળજ્ઞાન એમને ઉત્પન્ન થયું. એમના આ કેવળજ્ઞાન પ્રાપ્તિના પ્રસંગના મહિમાને જયજયકાર દેવો ત્રણે ભુવનમાં ફરે છે. ગૌતમ સ્વામી ગણધર વ્યાખ્યાન આપે છે કે જેથી ભાવિકજને ભવ તરી જાય. Page #471 -------------------------------------------------------------------------- ________________ - .. . - - - - - ‘જર૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી વસ્તુછેદ પ્રથમ ગુણધર ભગવાન પચાસ વર્ષ ગૃહસ્થામમાં રહીને, ત્રીસ વર્ષ સંયમને શોભાવીને. બાર વર્ષ શ્રી કેવળી પર્યાયમાં રહ્યા. ત્રણે ભુવનના લેકેથી વંદાયેલા, રાજગૃહ નગરીમાં રહેલા, બાણુ વર્ષના આયુષ્યવાળા, ગુણના ભંડાર જેવા શ્રી ગૌતમસ્વામી મેલે જશે. ઢાલ છઠ્ઠી સહકાર-આંબે, પરિમલ–સુગંધ; કણયાચલ-કનકાચલસેનાનો પર્વત; ગતમ-ગૌતમ, નિવ-વસે છે; મહુયર–ભમરાઓ; રાજીવ– કમળ; રયણાયર–રત્નાકર; રયણ–રત્ન; અંબર-આકાશ; નિશિ–રાત્રિ: શશિહર–ચન્દ્રઃ સુરત–કલ્પતરૂ, સહસકરન્સયે; પૂરવ-પૂર્વ દિસિદિશામાં; પંચાનન-સિંહ; મયગલ–હાથી; ભયબલ-ભુજબલ; સામીયસ્વામી; ગુણીજે-સ્તુતિ કરીએ; સમગ્રહ-સમગ્ર, બધ; સય-સે; સી-સિદ્ધ થાય; ગણતર-ગણધર લખે-પામે; સાસય-શાશ્વત; ચઉવિ સંધ-ચતુર્વિધ સંધ, એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; તતખણ–તક્ષણ કામગવી-કામધેનું પ્રણવ-૩૪, પણવમ્બર--૩૪ને અક્ષર, ભાયાબીજ-હીં; ધુરિ–શરૂઆતમાં; શ્રીમતિ–લક્ષ્મી. આ ઢાલમાં કવિ ગૌતમ સ્વામીની સિદ્ધિને અવનવી ઉપમાઓ આપી વર્ણવે છે અને એ સિદ્ધિને મહિમા બતાવે છે. કવિ કહે છે કે જેમ અબાડાળે કોયલ ટહુકે, જેમ ફૂલેના વનમાં સુગંધ મહેકતી હોય છે, જેમ ગંગાજળમાં લહરીઓ ઊઠતી હોય છે, જેમ કનકાચલ તેજથી ઝળકતો હોય છે તેવી રીતે ગૌતમ સ્વામીને સૌભાગ્યનિધિ શોભે છે. જેમ માનસરોવરમાં હંસે રહે છે, જેમ દેવોને માથે સવ ના મુગટ શોભે છે, જેમ કમલના વનમાં ભમરાઓ શોભે છે, જેમ રત્નાકર રત્નથી વિકસે છે, જેમ આકાશ તારાઓથી વિકસે છે તેમ ગૌતમના ગુણે વિકાસ પામે છે. જેમ પૂનમની રાતે ચન્દ્ર શોભે છે, જેમ કલ્પવૃક્ષને મહિમા જગતમાં જાણીતું છે, જેમાં પૂર્વ દિશામાં Page #472 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય પ્રકાશે છે, જેમ પર્વત પર સિંહ ગર્જના કરે છે, જેમ શ્રેષ્ઠ પુરુષોને ઘરે હાથી શોભે છે તેમ જિનશાસનમાં આ શ્રેષ્ઠ મુનિ શોભે છે. જેમ કલ્પવૃક્ષની શાખાઓ શેભે છે, જેમ ઉત્તમ માણસના મુખમાં ભાષા મધુરી લાગે છે, જેમ વનમાં કેતકી પિતાને મઘમઘાટ ફેલાવે છે, જેમ રાજાનું ભુજબળ ચમકે છે, જેમ જિનમંદિરમાં ઘંટને અવાજ રણકે છે, તેમ ગૌતમસ્વામીની લબ્ધિની કીતિ ચારે બાજુ પ્રસરેલી છે. જેના હાથમાં ચિંતામણિ મળ્યો હોય તેમ, જેમ કલ્પવૃક્ષ મનની કામનાઓ પૂર્ણ કરે છે, જેમ કામકુંભ આખો વશ થયો હોય તેમ, મનની ઈચ્છા બધી પરિપૂર્ણ થતી હેય, અષ્ટ મહાસિદ્ધિ બધી દોડતી આવીને મળતી હોય તેમ–આ બધાને માટે ગૌતમ સ્વામીને અનુસરે. પ્રણવ અક્ષર એટલે કે ૩૪ પહેલાં ભણ. પછી માયાબીજ એટલે હીં સાંભળો, શ્રીમતિ એટલે શ્રીની શોભા થાય છે. દેવોમાં પહેલાં અરિહંત પ્રભુને નમવું અને પછી વિનયમાં પ્રભુત્વ ધરાવનાર ઉપાધ્યાયની સ્તુતિ કરવી. આ મંત્ર પ્રમાણે ગૌતમ સ્વામીને વંદન કરવાં. ગૌતમ સ્વામીની સ્તુતિ કરવાને મંત્ર આ પ્રમાણે છે – ॐ ह्रीं श्री अरिहंत उवज्जाय गौतमाय नमः । કવિએ આ મંત્ર આ કડીમાં ગોઠવી દીધો છે અને દરેક લીટીમાં એને ક્રમ બતાવ્યો છે. કેટલાક માણસોને ગામેગામ વસીને કંઈ કંઈ કાર્યો કરવાં પડે છે, દેશાંતરમાં ભમવું પડે છે. પરંતુ સવારના પહોરમાં ઊઠીને જે માણસ ગૌતમ સ્વામીનું સ્મરણ કરે છે તેને સર્વ કાર્યો તક્ષણ સિદ્ધ થાય છે અને તેને ઘરે સમૃદ્ધિના ભંડાર ભરાય છે. સંવત ૧૪૧રના વરસે, ગૌતમ સ્વામી ગણધરના કેવળજ્ઞાન પ્રાપ્તિના દિવસે આ મેટો ઉપકાર થયું છે. એ દિવસે આ મંગળ ભણીને, પર્વને ઉત્સવ કરીને ઋદ્ધિ, વૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ કરે. Page #473 -------------------------------------------------------------------------- ________________ કરે, જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી ધન્ય એ માતાને જેણે ગૌતમ સ્વામીને જન્મ આપો, ધન્ય એ પિતાને જેના કુલમાં એ અવતર્યા અને ધન્ય એ સશુરને જેમની પાસે એમણે દીક્ષા લીધી. એવા વિનયવંત વિઘાના ભંડાર જેવા, જેમના ગુણોને પાર કેઈ ન પામી શકે એવા ગુરુ શ્રી ગૌતમસ્વામીને વંદન કરીએ. ગૌતમસ્વામીને આ રાસ જે કોઈ ભણશે, સાંભળશે, તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. માટે આ રાસ ભણીને ચતુર્વિધ સંઘને રળિયાત કરે અને ઋદ્ધિ, વૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ કરે. ૨, જયસાગર ઉપાધ્યાય શ્રી વડવભજિન સ્તવન (પૃ.૧૬) સુવિહાણુઉ–સુપ્રભાતમાં; જઈ-જે, જ્યારે; રિસહજિણેસ-ઋષભ જિનેશ્વર, ઉલ્હસઈ–ઉલસે; આનંદ પામે; ભલઈભલો, સુંદર, દિગેસસૂર્ય, હિયડઈ-હૈયામાં; માયતાય-માતાપિતા; અવશું બીજે; મહ-મારે; સુઠાણિહિ–સુસ્થાને; સય-શત, સો. કવિ આ સ્તવનમાં કહે છે કે આજ મેં વહેલી પરોઢમાં શ્રી ઋષભ જિનેશ્વરને જ્યારે જોયા ત્યારે જેમ સૂર્યના ઉદયથી કમળને આનંદ થાય તેમ મારા નયનકમળને આનંદ થયો. મારા પેમેરામ ઉલ્લાસ અનુભવવા લાગ્યાં. હૈયામાં અપાર આનંદ થવા લાગે. આદિ જિનેશ્વરને જોઈ જાણે હું નયનથી અમૃતરસ ઝીલવા લાગ્યો. પ્રભુનાં દર્શનથી હું દીનતા અને શરણાગતિને ભાવ અનુભવવા લાગે. મેં કહ્યું હે પ્રભુ! તમે મારા માતાપિતા છો; તમે જ મારા આધાર છે; આ સંસારમાં ભારે તમારા સિવાય બીજું કઈ નથી. છેલ્લી કડીમાં કવિ કહે છે, “શ્રી જયસાગર ઉપાધ્યાયે આ પદની રચના કરી છે. મધુર વાણીથી જે કઈગ્ય અવસરે એ ગાશે એ ઘણું સુખ પામશે.” કવિએ આ અર્થની કડી દરેક તીર્થકરના સ્તવનને અંતે આપી છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬) સતિ-શાંતિ; દુહ-દુખ; જિણેસર-જિનેશ્વર; સંતિકર-શાંતિકર, શાંતિ આપનાર; ભાવિહિ- ભાવથી; સુહ-સુખ; નઃ-નષ્ટ; સિરિ-શ્રી; વયણુ–વચન; મારી–મરકી; ટલી-ચાલી ગઈ; આ સ્તવનમાં કવિ કહે છેકે શ્રી શાંતિનાથ ભગવાન ખરેખર શાંતિ આપનાર છે, ભવદુઃખમાંથી પાર ઉતારનાર છે. માટે તમે તેમની સારી ભક્તિથી અને ભાવથી સેવા કરેા. બીજી અને ત્રીજી કડીના કેટલાક શબ્દો ખંડિત હાવાથી તેને શબ્દાર્થ અસ્પષ્ટ છે, પરંતુ તેને ભાવાથ એ છે કે મરકીના ફાગને શાંત કરનાર એવા શ્રી શાંતિનાથ પ્રભુની સેવાથી દુઃખ નષ્ટ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. એવા પ્રભુની વાણીરૂપી અમૃતની વર્ષોથી દુ:ખરૂપી દાવાનળ હાલવાઈ જાય છે અને સુખરૂપી વેલી પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૭) રયણ–રત્ન; . મયણ-મદન, કામદેવ; ભવતીર–મેાક્ષ; મરગય– મરકત મણિ; કામદેવની વિડંબના કરનાર, ગિરનાર પર્વત પર મેક્ષ-સુખ પામનાર એવા શ્રી નેમિનાથ જિનેશ્વરને હું વંદન કરું છેં. ગિરનાર તીર્થોમાં એક વિશિષ્ટ તીથ છે, જે પવત પર શ્રી નેમિકુમાર ભરકતના રત્ન સમાન શાભે છે. તેમિનાથના દર્શનથી સદ્કાર્યોના ભંડાર ભરાય છે, અને હૃદયનું દારિદ્રય અને ચિત્તના વિકાર શમી જાય છે. શ્રીપાનાથ જિન સ્તવન (પૃ. ૧૭) પાસ—પાશ, જાળ; મિહિ–નમીતે; પુરિઢિ—નગરમાં; નિજ્જયિ હણી નાંખરે. આપ એક જ આશારૂપી વૃક્ષ સમાન છે, માટે હું પ્રાપ્રભુ મારી આશા પૂરી કરેા. તમારા ચરણકમળના નમસ્કારથી ભવ્ય જતાનાં ભવરૂપી દુઃખની જાળ તૂટી જાય છે. જીરાવલા અને થંભણુ २७ Page #475 -------------------------------------------------------------------------- ________________ કર૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી (સ્તંભન પાર્શ્વનાથ, ખંભાત) નગરીના પાર્શ્વનાથ ભગવાન જ્યવંત છે. એમના દર્શન કરી એમને ભેટવાની મારી ઈચ્છા છે કે જેથી મારા ભવરૂપી આ ભયને અંત આવે. આઠ કર્મને જેમણે ખપાવી દીધાં છે અને ક્ષસિદ્ધિનું જેમણે સુખ મેળવ્યું છે એવા પાર્શ્વનાથ પ્રભુને જગતમાં જય થાવ અને મારા મનની આશા તેઓ પૂર્ણ કરે. . - શ્રીવીર જિન સ્તવન (પૃ. ૧૮) જમ્મુ--જન્મ; સહલ-સફળ; જીવિય-જીવન; મણરહ-મનોરથ; અર્ચ-પૂજીને; પમાય-પ્રમાદ; ઈણિ–આ; અહવા-અથવા; અન્નઅન્ય; સઘઈ-સિદ્ધ થાય; હતણુએ–એકાંતમાં કન્જ-કાય. સરલ જન્મ, સફળ જીવન, સરલ મરથ હેય અને એકાંતમાં પ્રભુના ચરણની પૂજા કરી હોય તો કેમ કાર્ય સિદ્ધ ન થાય? મતલબ કે કાર્ય સિદ્ધ થાય છે. આ પહેલી કડીની બીજી લીટીમાં છાપભૂલ છે. એને ઉપર પ્રમાણે અર્થે બેસાડ્યો છે. મૂળ હસ્તપ્રતમાં કદાચ શબ્દ ફેર હોય તે બીજો અર્થ પણ સંભવિત થાય. બીજી કડીમાં કવિ કહે છે કે રાગદ્વેષથી વશ થઈ મન વચન કે કાયાથી જે કંઈ પ્રણ પ્રમાદ મેં કર્યો હોય તે તે માટે હું ક્ષમા માગી શ્રીવીર જિનેશ્વરના ચરણમાં માથું નમાવું છું. આ ભવમાં અથવા અન્ય ભવમાં હું તમારી સેવા કરું એ માટે હે પ્રભુ! તમે મારા પર કૃપા કરે. - ૨. શ્રીલાવણ્યસમય શ્રીને મનાથ સ્તવન (પૃ. ૨૨) પાયક-પાયદળ, સેવત–સેનાનાં; પડુતઉ–પને તું; થાકલ-થાક લગાડનારી; માંચી–જોવા માટે બેસવાની પગથિયાંવાળી રચના. આ સ્તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉક્તિ રજૂ કરી છે. રાજુલ કહે છે, “હે નાથ ! હું તમારી નવ ભવની સ્ત્રી છું. મને મૂકીને તમે તારણે આવેલા પાછા કેમ ચાલ્યા જાય છે ? સંખ્યાબંધ ઘેડા, હાથી વાળી તમારી જાન જોતાં અપાર આનંદ થાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ તમારે કાંતે સેનાના કુંડલ છે અને કંઠમાં નવસેરને હાર છે. શ્રેષ્ઠ હાથી પર બેઠેલા તમે સ* શણગાર સાથે શાભી રહ્યા છે. મેટા મંડપ તૈયાર કરાવ્યા છે. નવી માંચી કરાવેલી છે. સ્થળે સ્થળે શાલતી તમારી જાન ખરેખર જોવા જેવી છે. બલભદ્ર અને કૃષ્ણ તથા મોટા રાજાએ તમને માને છે અને બધા દેવા તમારા અવર્ણનીય સ્વરૂપની સેવા કરે છે. સાસરુ સ્વાભાવિક રીતે મનને ગમે એવું છે અને પિયર પણ પતતુ છે. જો પ્રિયતમ યૌવનમાં ચાલ્યા જાય તે હું શું કરું? કની ગતિને કાઈ પહેાંચી શકતું નથી.' ( સ્વામી ( તેમિનાથે ) એ સારથિને પૂછ્યું કે · આ બંને વાડમાં શું ભર્યુ છે ?? સારથિએ કહ્યું કે એમાં પશુએ તમારા સત્કારમાં ભાજન માટે રાખવામાં આવ્યાં છે.' એ વખતે હરણી હરણને કહે છે, ‘ તે પાકાર કાં કર્યો ? જો નૈમિકુમાર આવ્યા.' એ પ્રમાણે સાબર સાબરીને અને રેઝ રોઝડીને કહે છે. પછી નેમિનાથ ભગવાન સારથિને કહી પશુને છેડાવી મૂકે છે. તેએ લગ્ન કર્યા વિના તારણેથી પાછા ફરે છે અને સયમ ધારણ કરે છે. તેમણે દીક્ષા લેતી વખતે વરસીદાન એટલું બધું આપ્યું કે જેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. ચારિત્ર્ય લઇ ગિરનાર પર તે ગયા. રાજુલ કહે છે કે · હે નાથ ! તમે કારણ વગર મારા પર આટલા બધા રાષ શાને કર્યું ? ગિરનાર પર વીજળી, ગના ને વૃષ્ટિ થઈ. સહસાવનમાં સરાવર ભરાયું, પણ તમારી સ્ત્રી મ તરસી જ રહી. એણે સાંસારનું કંઇ સુખ જોયું નહિ. મારી સાથે આપે ભાગ ભાગવ્યા નહિ. આપે પહેલાં મને હૃદયમાં સ્થાપી અને પછી મને જીવનભરને માટે ઉવેખી માટે જરૂર પૂર્વભવમાં મેં કઈક પાપ કર્યાં હશે! આકાશમાં વાદળાંની ગર્જના થાય છે અને વૃષ્ટિ થાય છે અને મારી વિરહની વેદના વધતી ગઈ છે. તમને રાકવા માટે માતાએ અને મામાએ પ્રયત્ન કર્યાં છતાં તમે રાખવા છતાં રહેતા નથી. ખીજા Page #477 -------------------------------------------------------------------------- ________________ કરજ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી કેટકેટલા રાજાઓએ તમને પાછા જતા અટકાવ્યા; બલભદ્ર તે તમને બાથ ભીડીને અટકાવવા લાગ્યા, પણ તમે માન્યા નહિ. - કવિ કહે છે કે પ્રભુએ ગિરનાર પર સહસાવનમાં પ્રવેશ કર્યો અને શુકલ ધ્યાન ઊપજતાં તરત એમને પાંચમું જ્ઞાન કેવળજ્ઞાન, ત્રણે ભુવનની શોભા વધારતું, ઉત્પન્ન થયું. એ વખતે રૂપું, તેનું અને મણિ એ ત્રણના ત્રણ ગઢની રચના-એટલે કે સમવસરણની રચના થઈ, દેવ, અસુરે, માનો ત્યાં આનંદથી ઊલટા અને દુંદુભિને જય જયકાર થવા લાગે. શ્રીનેમિનાથ ભગવાન અને રાજુલ બંનેને મેળાપ મેક્ષ ધામમાં થયો. આ સ્તવનમાં કવિએ નેમિનાથની જાનનું, એમને જોઈને માંહેમાહે વાત કરતાં પશુઓનું, રાજુલની વિરહદનાનું, નેમિનાથની દીક્ષાનું, અને એમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેનું મનહર વર્ણન કર્યું છે. શ્રી નેમિનાથ સ્તવન-બીજુ (પૃ. ૨૪) વિછાડી-બિછાવી, વાલીઉ-વાળ્યો; વાલિભ-વલ્લભ, પતિ; દાદરાં, દેડકાં પાવસિ-વરસાદમાં, સરંગટો-લાજ કાઢવી; દેઉરીએ-દિયરે; નાહુલીએ–નાથે, પીહર-પિયર; મુહસાલમોસાળ; જમલિ-મલ, યુગ્મ: ઉજાલિ ગિરિ-ઉજજવલ ગિરિ-ગિરનાર. આ સ્તવનમાં રાજુલ કહે છે, “હે નાથ આજ હું શું કરું? મારું હૃદય જાણે બળું બળું થાય છે. હે કંથ ! તમે પાછળની પ્રીત -આગલાભવની પ્રીતિ શું ભૂલી ગયા? રાજુલ કહે છે કે નેમિનાથે જનમના અબેલા લીધા છે. બારણે આવીને એમણે રથ વાળી લીધે. રાજુલના ચંદનના ઓરડામાં ફૂલ પાથર્યા છે. અષાઢ મહિને આવતાં આકાશમાં વીજળી ઝબૂકે છે, મેઘ ગર્જના કરે છે. એ વખતે નગરમાં પરદેશ ગયેલાં બધા પંથીઓ પાછા ફરી ગયા હોય છે, પણ નેમિનાથ હજુ આવ્યા નથી. રાજુલા Page #478 -------------------------------------------------------------------------- ________________ કર૫ એની વાટ જુએ છે. હંસ વિના જેવી હંસલી લાગે, પાણી વિના જેમ કમલિની લાગે, ચંદ્ર વિના જેવી ચાંદની લાગે તેવી નેમિનાથ વિના રાજુલ લાગે છે. રાજુલ કહે છે કે હે મોર ! તું મારા મંદિરે આવીને શું કામ ગાય છે? મારી તે બંને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. પેલે બપૈયો પણ જ્યારે અવાજ કરે છે ત્યારે પાપી લાગે છે, કારણ કે મને મારા પ્રિયતમનું વિરહ દુઃખ સાલે છે. આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે છે. દેડકાં પાણીમાં અવાજ કરે છે. શ્રાવણ મહિને આવે છે. વરસાદનાં સરવડાં લહેરાતાં જાય છે. ભાદરવા મહિનામાં પણ રાજુલને તે એ જ વિરહ સતાવે છે. આ મહિને આવે છે. દિવાળીના પર્વના દિવસોમાં સ્ત્રીઓ શણગાર સજે છે. ઘરે ઘરે દીવાઓ થાય છે અને વાતાવરણ મંગલ બને છે. રાજુલના મનમાં કંઈ કંઈ આકાંક્ષાઓ જન્મે છે, પરણીને સાસરે જવા મળતું નથી એથી સાસુ સસરા અને, દિયર પિતાના નાથને આનંદિત કરવાની આકાંક્ષા અધૂરી જ રહે છે, એ કહે છે સાસરાએ મને લાજ કાઢેલી જોઈ નહિ. સાસુએ મારે પુત્ર જોયો નહિ, દિયરે મારા હાથની રસઈ ખાધી નહિ અને મારા નાથે મારી દેહાકૃતિ જોઈ નહિ. રાજુલ ચંદ્રને કહે છે કે તું મારા નાથને સંદેશો કહેજે કે ઘરે સ્ત્રી યૌવનમાં આવેલી હોય ત્યારે તમે ડુંગર પર દેહિલું જીવન કાં વિતાવો? આકડો અને ધતુરાનાં ફૂલ શંકરના માથે ચડાવાય છે, એમને ગળે વિષની જવાલા રહેલી છે અને વળી એમના માથા પર સર્ષ છે, છતાં ઉત્તમ પુરુષ પિતાનું ઉપાડેલું કર્તવ્ય છેડતા નથી, તે તમે મને મૂકીને કેમ જાવો છો ? હે યાદવ નાથ, પેલી બીજોરીને હમણાં ફળ આવ્યાં છે. તે તેને લહાવો લેવો જોઈએ. વૃક્ષ પર ફળ આવ્યાં હોય ત્યારે જે લ્હાવો Page #479 -------------------------------------------------------------------------- ________________ કર૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી ને લઈ એ તે ક્યારે લઈએ ? સિડાં દાડમ વગેરેને રાતાં ફૂલ આવ્યો હોય છે. તે આપણે પણ આ અવસર કેમ જવા દે ? આથમેલે સૂરજ પણ પાછો ઊગે છે, પણ ગયેલો પિયુ પાછો કેમ ન આવ્યો? પિયુ વિના પિયર અને સાસરું બંને સૂનાં લાગે છે. મા વગરનું મોસાળ સૂનું લાગે છે. કંથ વિના જાત પર કલંક ચડે છે. માટે હે રાજન્ ! તમારે રથ પાછો વાળે. હે નાથ !મારી સાથે રિસામણું ન કરે. મારા કેડ પૂરા કરે. આંબે અને નારંગીની જોડીની જેમ આપણું બેની સરખી જેડી છે. હું ઉગ્ર સેનની પુત્રી છું. સમુદ્ર વિજ્ય તમારા પિતા છે. શિવાદેવી તમારી માતા છે અને ધારણું મારી માતા છે. હે નાથ મારી સાથે રિસામણાં ન લ્યો. અંતે કવિ કહે છે કે રાજુલ ઉજજવલગિરિ-ગિરનાર પર રહેનાર પિતા પ્રિયતમ નેમિનાથને મળી અને પિતાના પ્રિયતમ સાથે મેક્ષ માર્ગે ચાલી અને એ રીતે તેના જન્મના અબેલા મટી ગયા. પંચઈન્દ્રિય ગીત (પૃ. ૨૮ પાયાલિ-પાતાલમા; પણ–પણ; ગિરુઆ-મોટા મહાન; વેલડીઈવેલડીમાં; વીંઝાચલ-વિંધ્યાચલ; મયગલ-હાથી; પરિભવ્ય-પરાભવ થયો; હિયડા–હૈયા; - આ ગીતમાં કવિ કહે છે કે જે માણસે વિષયને સેવતા નથી તે ખરેખર મહાન છે. કવિએ જુદી જુદી ઇન્દ્રિયની વાસનાના લીધે પ્રાણીઓને કેવું કષ્ટ પડે છે. તેનાં દૃષ્ટાંત આપ્યાં છે. નાગ જે પાતાલમાં નિશ્ચિતપણે વસતે હતા તે મહુવરના સંગીતથી ડેલવા લાગે છે પણ એથી તે એ ઊલટો કરંડિયામાં પુરાય છે. પતંગિયું દીવો દેખીને તેના તરફ આકર્ષાય છે પરંતુ તેમાં પડવા જતાં પિતાને પ્રાણ ગુમાવે છે. ભમર વેલડીઓમાં સુગંધ મેળવવા માટે ભમવા લાગે છે, પણ એથી તે કેતકીમાં તે ફસાય છે. માછલી પાણીમાં ફરતાં ફરતાં Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ ખાદ્ય પદાર્થ જોઈ તે ખાવા જાય છે, પરંતુ તેથી તે પોતાના પ્રાણ ગુમાવે છે. વિંધ્યાચલને હાથી પિતાની સ્પર્શેન્દ્રિય ખાતર પિતાનું સ્થળ છેડી જાય છે અને અંતે એ સપડાય છે. આમ, એક એક ઈન્દ્રિય માટે નરકનાં દુઃખ જેવાં પડે છે તો જેની પાંચે ઈન્દ્રિ વશ ન હોય તેની શી ગતિ થાય તે કલ્પી શકાય. માટે વિષયનું સુખ ૨ જેવું છે એમ બરાબર જાણીને હે પ્રાણુ, તું વિષયમાં રાચતો નહિ. લભ વિષે (પૃ. ૨૯) સવારથ–સ્વાર્થ દુલહ-દુર્લભ પાસિ-પાસે; રાઉલિ-રાજાએ; નવટિ-કપાળમાં; જયણ-જેજન; બિહુ ઘડિ-બે ઘડી એટલે ૪૮ મિનિટ. હે જીવ! ધર્મ અને વિનય તું ચૂકતા નહિ, કુડાં કર્મ બાંધત નહિ અને રીસ આણને કોઈની ગુપ્ત વાત બોલતે નહિ. માનવ ભવ અત્યંત દુર્લભ છે. માટે હે જીવ! તું આત્મ કલ્યાણ કરી લે. માણસ ધન મેળવવા માટે સે જોજનનો પ્રવાસ ખેડતે હોય છે, પરંતુ પિતાના ઘરની પાસે જ પિષધ શાળામાં જતાં એ અચકાય છે. રાજાએ એને ભૂખ્યા તરસ્યો બેસાડી રાખ્યો હોય, ઉપરથી એને માર મારવામાં આવે છે તે એનાથી સહન થાય છે, પરંતુ બે ઘડીનું પચ્ચખાણ એનાથી થતું નથી. હિસાબ કરવા બેઠો હોય ત્યારે લેભન મા રાતના ચાર પહોર સુધી એ જાગે છે, પરંતુ બે વખતને પ્રતિક્રમણ વખતે એનું ચિત્ત લાગતું નથી. કીર્તિને માટે એ લાખો લેકે આગળ પિતાનું ધન લૂંટાવી દે છે, પણ પુણ્યકાર્ય માટે એની પાસેથી એક પાઈ પણ છૂટતી નથી. - પુણ્યને માટે જ્યારે તેઓ ઉપાશ્રયે જઈ ગુરુવાણું સાંભળે છે ત્યારે એક જણ વાત કરતો હોય છે, બીજો કોઈ અધવચ્ચે ઊઠીને ચાલ્યો જતો હોય છે, ત્રીજે કાઈ કાં ખાતે હોય છે. છેલ્લી કડીમાં Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી વકે અક્ષર, માથે મીઠું અને અર્ધચન્દ્રકારથી કવિ ૭૪ કાર સૂચવે છે અને તેની ઉપાસના કરવાને બોધ આપે છે. પદ (પૃ. ૩૦) ભૂર–પુષ્કળ; અસર વેલા–સાંજ પડી જવી ને મોડું થવું, સૂજતાં -ખપે એવાં; દક્ષિણિ-જમણ. આ પદમાં કવિએ ગામમાં સંધ આવ્યું હોય ત્યારે તેને સારી રીતે જમાડવા માટે ઉપદેશ આપે છે. કવિ કહે છે કે હે શ્રાવિકા, મેટ સંધ મળ્યો છે, ચેલાઓ ભૂખ્યા થયા છે. અને મોડું થવા આવ્યું છે માટે સુખડી તથા બીજી વાનગીઓ આપવા લાગે. કવિએ બીજી, ત્રીજી અને ચોથી કડીમાં જુદી જુદી વાનગીઓ જણાવી છે. પછી કવિ કહે છે કે ગાડામાંથી ભાતાના કરંડિયા જલદી ઉતારો કારણ કે તરસ્યા બળદને ભાર ઓછો થાય. અંતે તેઓ કહે છે કે આ અમૂલ્ય અવસરનો લ્હાવો લઈ છૂટે હાથે ભાતુ દઈ પુણ્યન ભંડાર ભરી લેવો જોઈએ. જે કોઈ જમણા હાથે આપશે તેને મોક્ષ રૂપી રમણને સાથ મળશે. કાંસાની ભાસ (પૃ. ૩૦) પડસાલઈ–પરસાળમાં; કાંસો-કાંસકે; કુડા ઉતર પાડીયાબેટા જવાબ માંડ્યા; માણુકાં–માણસ; પીયારો-પ્યારો; જમવારે-જન્મારે. આ માસમાં કવિએ સં. ૧૫૫૦ માં ઉજજૈનમાં પિષધશાળા પાસે બનેલા એક પ્રસંગનું વર્ણન કર્યું છે અને એને ભાવાર્થ ઘણો ગૂઢ છે એમ ભાસ વાંચતાં લાગે છે. કોઈક મહાત્મા પિષધશાળાએ જતાં કુંવરીને માથે કાંસકો જાએ છે અને તે માગે છે. જે કુંવરી તે ન આપે તો પિત અને પાણીનો ત્યાગ કરશે એમ જણાવે છે. કુંવરીએ કાંસકે પિતાની સોડમાં સંતાડયો અને પછી પિતાની સાસુ તરફ નાખે. સાસુ તે આપતી નથી અને આસપાસના લેકેને એકઠા કરે છે અને મહાત્માને અટકાવવા માટે કહે છે. મહાત્મા કહે છે કે ઉત્તમ ન્યાતમાં અવતરી તું કાંસકે કેમ લે છે? કાંસકાથી Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ જુ લીખ મરે છે. તને છોકરાં નથી થતાં તે આજ કારણને લીધે કવિ કહે છે કે અંતે કુંવરી બાઈ સમજ્યાં અને આખે બ્રાહ્મણવાડો સમજ્યો. આ ભાસને આ તો માત્ર વાચ્યાર્થ છે. એનો ગૂઢ અર્થ છે છે તે સ્પષ્ટ નથી. વળી મહાત્મા તે કોણ? અને એણે કુંવરી પાસે કાંસકો માગવાની જરૂર શી? આવા પ્રશ્નો થાય છે. વિશેષ જાણકારો આના પર વધારે પ્રકાશ પાડશે ? દઢપ્રહાર મહામુનિ સઝઝાય (પૃ. ૩૨) પ્રણમીઅ–પ્રણમીને; સંજમ–સંયમ; કવણુ–કાણ; પુર–નગર; મઝાહિં–માં; વિપ્ર બ્રાહ્મણ, સુત-પુત્ર; રાઉ–રાજા; અસમંજસ-અયોગ્ય વર્તન; તખિણિ–તક્ષણ; ભોગળ-જૂના વખતમાં બારણું બંધ કરવા માટે વપરાતી લાકડાની અથવા લોખંડની ગોળ લાંબી વસ્તુ; બંભણબ્રાહ્મણ; ઉદર-પટ; પરતખિ-પત્યક્ષ, પાતિક-પાપ; ખિમા-ક્ષમા; પરજાલી-પ્રજાલી ગાળી નાખી; ભૂક-નષ્ટ; કેવલનાણુ–કેવળજ્ઞાન. આ સજઝાયમાં કવિએ દઢપ્રહાર મુનિની કથા વર્ણવી છે. દઢપ્રહાર મુનિરાજે સિંહની જેમ સંયમ ધર્મ પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો જન્મ ક્યા નગરમાં થયું હતું, તેમનાં માતાપિતા કોણ હતા અને એમનું આવું નામ કેમ કેમ પડયું તે ભાવ ધરીને સાંભળજો એમ કવિ કહે છે. જબૂદીપમાં માર્કદી નામના નગરમાં સમુદ્ર નામનો એક બ્રાહ્મણ હતું. તેની પત્નીનું નામ સમુદ્રા હતું. નારી સમુદ્રા નિર્મળ સ્વભાવની, વિનય વિવેક વાળી, ઉદાર શીલવતી અને કુલીન હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે માતાપિતાને ઉવેખતો ગયો. દિવસે દિવસે તે નગરના લેકોને ત્રાસ આપવા લાગે એટલે રાજાએ તેને નગર બહાર કાઢ્યો નગર બહાર તે નાના ગામડામાં ચોરના સમુદાય સાથે રહેવા લાગ્યો. ગામના Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી મુખ્ય સરદારે એને સારો આવકાર આપે. કુંવર સખત પ્રહાર કરીને પ્રાણીઓને મારી નાખતો હતો એટલે કે તેનું નામ “દઢપ્રહાર” પાડ્યું હતું. - તે ચોરો ચારે બાજુ જઈ ચેરી કરતા. એક દિવસ તેઓ એક નગરમાં દેવશર્મા નામના એક બ્રાહ્મણને ઘરે આવ્યા. બ્રાહ્મણને ઘણા મનોરથથી ઘરમાં ખીર રંધાવી હતી. તે જ્યારે સ્નાન કરવા ગયે ત્યારે ચોરે તે ખીરની હાંડલી ઉપાડી લીધી. તે જોઈ બાળકે રડવા લાગ્યાં. તેમણે પિતાના પિતાને વાત કરી. તે સાંભળી બ્રાહ્મણ ક્રોધે ભરાય અને ધસમસતે ઘરમાં આવ્યો. તે ભેગળ લઈને ચોરને મારવા ગયે, પરંતુ બાથંબામમાં દૃઢપ્રહારે એના પર પ્રહાર કર્યો અને એને મારી નાખ્યો. એ વખતે પોતાના સ્વામીની આવી દશા જોઈ ઘરની ગાય વરચે દોડતી આવી. દૃઢપ્રહારે એને પણ મારી નાખી, પિતાનો પતિ મૃત્યુ પામ્યો જાણી તેની ગર્ભવતી સ્ત્રી રડતી રડતી આવી. દઢ પ્રહારે તલવાર વડે એનાં પેટ પર ઘા કર્યો, જેથી તેના પેટમાંથી ગર્ભ ફડફડતે બહાર પડ્યો. દૃઢપ્રહારને સંતાપ થયો. એના મનમાં દયા ઊપજી. વના કારણ પિતાને લાગેલા મોટા પાપથી એને દુઃખ થયું. માતાપિતા વિના એનાં બાળકે હવે ટળવળી મરશે અને એનું પાતક પણ પિતાને લાગશે એમ એને લાગ્યું. આમ વિચાર કરે તે નગર બહાર નીકળે. ત્યાં રસ્તામાં એને એક મુનિ મળ્યા. એણે મુનિ પાસે પિતાનાં પાપને એકરાર કર્યો. મુનિએ એને જૈન ધર્મને ઉપદેશ આપે. દઢપ્રહાર પિતાના પાપના પશ્ચાત્તાપ રૂપે મુનિ પદ ધારણ કરી, અને પાણીને ત્યાગ કરી પળે પળે કાઉસગધ્યાને રહ્યો. પરંતુ પિળના લોકે એનાં પાપ સંભારી એને પથરા મારવા લાગ્યા. તે પણ મુનિએ તેમની સામે માત્ર તમારૂપી શસ્ત્ર જ ધારણ કર્યું. એમ કરતાં છ માસ વીત્યા છતાં પણ તે પિતાના ધ્યાનમાંથી ચલિત ન થયા. આ રીતે એણે પિતાને માથે ચડેલાં ચાર હત્યાનાં કર્મ છેદી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. Page #484 -------------------------------------------------------------------------- ________________ . : ૪૩૧. ૩. શ્રી સમયસુંદર ગણિ શ્રી બહષભદેવ જિન સ્તવન (પૃ.૪૨) આ સરળ અને નાની રચનામાં કવિ કહે છે કે “હે પ્રભુ ચોરાશી લાખ ભવના ફેરા ફરી પુણ્યના પ્રભાવથી હું તમારાં દર્શન પામ્યો છું. એ ચોરાશી લાખ ભાવમાં ઘણું ઘણું દુઃખ હું પામે છું. માટે હે સ્વામી ! હવેથી હું તમારાં ચરણ છેડવાનો નથી. તમારાથી વધારે સારું, ભલું જગતમાં બીજુ કોણ છે? શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ. ૪૨) તિણ–તેથી; આવાગમના–જન્મ જન્માંતરના ફેરા : શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે કે “હે પ્રભુ! તમે શરણે આવેલાંનું રક્ષણ કરે છે. તેથી હું પણ તમારે શરણે આવ્યો છું. માટે હે પ્રભુ! મારી સામે આપની કૃપાદૃષ્ટિ કરે. મારા મારા આવાગમનને–જન્મજન્માંતરના ફેરાને અટકાવે. હું તમારો સેવક છું અને તમે મારા સ્વામી છે. પૂર્વ ભવમાં આપે જેવી રીતે પારેવડાને શરણ આપ્યું હતું તેવી રીતે મને પણ તમારું શરણ આપો. | શ્રી નેમિનાથનું સ્તવન (પૃ ૪૩) પ્રમુદિત-આનંદિત; વીસ-વર્ષ; કીની-કીધી; અંગજ-પુત્ર. આ સ્તવનમાં કવિએ કલ્પના કરી છે કે નેમિનાથ ભગવાને પિતાના લગ્ન નિમિત્તે ભોજનાથે થતી જીવહિંસા અટકાવી અને પિતાનો રથ તોરણેથી પાછો ફેરવાવ્યો તેથી આકાશમાં ઊડતાં પક્ષીઓ આનંદમાં આવી જઈને યાદવરાય–નેમિનાથ ભગવાન પર આશીષ વરસાવતાં કહે છે કે “તમે અખારા પર આટલી બધી કરુણા દાખવી છે, માટે હે પ્રભુ ! તમારું આયુષ્ય કરેડ વર્ષનું થાય.” શ્રી પાર્શ્વનાથજી સ્તવન (પૃ. ૪૩) ધરણિદા-ધરણેન્દ્ર, પાય અરવિંદા-ચરણરૂપી કમળ; Page #485 -------------------------------------------------------------------------- ________________ જરૂર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી આ સ્તવનમાં કવિ રામયસુંદરે પાર્શ્વનાથ ભગવાને જે નાગને બચાવ્યું હતું એ ધરણેન્દ્ર અને એની દેવી પદ્માવતીના હૃદયની ઊર્મિઓ આલેખી છે. પાર્શ્વનાથ પ્રભુની ધરણેન્દ્ર ભક્તિ કરે છે અને સંગીત શાસ્ત્રની જાણકાર પદ્માવતી નવનવા છંદમાં પ્રભુ આગળ નૃત્ય કરે છે. પ્રભુનાં ચરણ કમળને પ્રણામ કરી તેઓ પિતાને અવતાર સફળ કરે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૪) દ્વિજ-બ્રાહ્મણ, મીન-માછલી, કનક-સોનું, કેટિ; કાડિ-કરોડ; દેવદુષ્ય-વસ્ત્ર, અર્ધ-અડધું; નિધાન-ભંડાર. આ સ્તવનમાં કવિએ ભિક્ષુક બ્રાહ્મણની ઉકિત મૂકી છે. તે બ્રાહ્મણ મહાવીર સ્વામીને પ્રાર્થે છે કે “હે સ્વામી ! મને કંઈક દાન આપે. તમે મુખ્ય મોટા દાતા છો અને હું દાન ગ્રહણ કરનાર -બ્રાહ્મણ છું. તમે તે અઢળક સોનાનું દાન કર્યુંપરંતુ અરેરે ! પુણ્યના મેટા ભંડારમાંથી હું કશું જ નથી મેળવી શક્યો.” આ સાંભળીને પ્રભુએ બાકીનું અડધું વસ્ત્ર આપી દીધું. પ્રભુનાં ગુણ ગાતાં સમયસુંદર કહે છે કે ખરેખર, પ્રભુ સમાન કાઈ નથી. સઝઝાય: કવિવર સમયસુંદરની આ સુપ્રસિદ્ધ સઝઝાયમાં બાહુ - બલીઝની તપશ્ચર્યાને પ્રસંગ વર્ણવવાળાં આવ્યો છે. પિતાના મોટાભાઈ ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધ પ્રસંગ પછી બાહુબલીએ ઉગ્ર તપશ્ચર્યા કરી. પિતાના કેશન લોન્ચ કરી એમણે ચારિત્ર્ય લીધું. પરંતુ અભિમાન ધારણ કરી પિતાના નાના ભાઈને વંદન ન કરવાનો એમણે વિચાર કર્યો. એમણે આમ વરસો સુધી કાઉસગ્ગ ધ્યાને રહી ઘણું ઉગ્ર તપશ્ચર્યા કરી, પણ અહંકારને લીધે જ્ઞાન મળ્યું નહિ. એમની બહેન સાધ્વી બ્રાહ્મી અને સુંદરીનાં વચનથી - બાહુબલીની આંખ ઊઘડી. તરત તેમણે અભિમાન મૂકી દીધું. પિતાના લઘુબંધુને વાંદવા પગ ઉપાડે કે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ પદ: આ પદમાં કવિએ નિદ્રાનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિદ્રા કહે છે કે હું તે ભલીભેળી છું, પણ ભલભલા મેટામોટા મુનિજનને હું ડોલાવી નાખી શકું એમ છું. હું તે જમની દાસી છું. મારા એક હાથમાં મુક્તિ છે તે બીજા હાથમાં ફાંસી પણ છે.” કવિ કહે છે કે પિતાના મર્યા પછી આખી દુનિયા ડૂબી જાય છે, એટલે મરનાર વ્યક્તિને મૃત્યુ પછી જગત સાથે કંઈ જ સંબંધ રહેતું નથી. | તીર્થ માલા સ્તવન (પૃ. ૪૬) આ સ્તવનમાં કવિવર સમયસુંદરે શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, આબુ, સમેતશિખર, ચંપા નગરી, પાવાપુરી, વગેરે તીર્થો કે જ્યાં તીર્થકરો અને અન્ય મહાપુરુષો મોક્ષે ગયા છે અને જેસલમેર, બિકાનેર, સેરિસા, સંખેશ્વર, પંચાસર, લેધી, સ્વૈભણ પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, અજાવરા, અમિઝરા, જીરાવલા, નાલા, વકાણા, નંદીશ્વર વગેરે તીર્થસ્થળો કે જ્યાં પ્રાચીન ભવ્ય જિન મંદિર આવેલાં છે. તેની સ્તુતિ કરી છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે “હે પ્રભુ! આ બધાં તીર્થોની યાત્રાના ફલને લાભ મને થજે. અત્રે એટલું યાદ રાખવું જરૂરી છે કે સમયસુંદરે લગભગ સાડાત્રણસો-પોણા ચાર વર્ષ પહેલાં આ સ્તવનની રચના કરી છે. એટલે એમના સમયનાં સુપ્રસિદ્ધ તીર્થોનાં નામનો ઉલ્લેખ થયો છે. એમના સમય પછી તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલાં એવાં કેટલાંક તીર્થો ઉલ્લેખ આમાં સ્વાભાવિક રીતે જ ન આવી શકે. સઝઝાય (પૃ. ૪૭) આ એક સુંદર રૂપકરચના છે. આ સઝઝાયમાં કવિએ મનને ધોતિયા સાથે સરખાવ્યું છે. એ ધેતિયાને ધોવા માટે જિનશાસન રૂપી સોહામણું સરોવર છે. સમકિત એ એની પાળ છે. દાન વગેરે એના ચાર દરવાજા છે. સરોવરમાં નવ તત્વ રૂપી વિશાળ કમળ. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમનો કાવ્ય પ્રસાદી ખીલ્યાં છે. ત્યાં મુનિવરે। આત્મારૂપી હસને પકડે છે, તપ અને જપ રૂપી પાણીનું પાન કરે છે અને શમ, દમ, તપ વડે પોતાના આત્મા રૂપી વસ્ત્રને ધાવે છે. એ કપડાને તપરૂપી તડકામાં સૂકવવાની જરૂર છે. શીલ કે બ્રહ્મચયની નવ વાડને જાળવનાર અને અઢાર પાપના ડાધા દૂર કરનાર પોતાના વસ્ત્રને ઊજળું તરત કરી શકે છે. એ વસ્ત્રને માયારૂપી સેવાળથી દૂર રાખીને અને પ્રાયશ્ચિત્તરૂપી સાબુથી ધાઇને તેનું પવિત્રપણું સાચવવું. એ મનરૂપી વસ્ત્રને ધેયા પછી ગમે તેમ ઠ્ઠું નાખી રાખવાથી તે મેલું થઇ જાય છે. એને ગડ વાળીને સકેલી લેવાની જરૂર છે. તેા જ સુખરૂપી અમૃત પામી શકાય છે. સ્થૂલભદ્રે સજઝાય (પૃ. ૪૮) ખિણુ ખિણુ–ક્ષણ ક્ષણુ; વિછડિયાં–વિદ્યાડેલા, વિખૂટા પડેલ; દોહિલે મુશ્કેલ; બુઝવી-ઉપદેશ આપ્યા; સીયલ—શિયળ; રયણ–રન; વયરીડા-વરી. આ નાની સજઝાયમાં કવિ બતાવે છે તે પ્રમાણે સ્થૂલિભદ્રે કાશાને ઉપદેશ આપતાં કહ્યું કે ‘ હે સ્ત્રી! પરદેશી સાથે પ્રીત ન કર. એથી ક્ષણે ક્ષણે વિરહ વ્યથા દેવને દઝાડે છે કારણ કે એક વખત છોડીને ગયેલે પ્રિયતમ પા! મળવા મુશ્કેલ છે. અને એથી ઉત્તરાત્તર સ્નેહ વધારે ને વધારે સાલતા હોય છે. પરદેશી પ્રીતમ તા ભ્રમતા ભમરા જેવા હાય છે. એના પાછા ફરવાની આશા રાખવી વ્યર્થ છે. પ્રિયજનને વળાવીને પાછાં ફરતાં ધરતી ભારે લાગે છે. પ્રિયજન પાહે ન આવતાં. મનના મનોરથ મનમાં જ રહી જાય છે. આંસુભીને કાગળ લખતાં તે વેરીના હાથે ચડે છે. આ પ્રમાણે કૈાશાને ઉપદેશ આપતાં સમયસુંદર કહે છે શિયળરૂપી રત્ન એજ દેહને સાચા શણગાર છે. શિયાળરૂપી સુર’ગી ચુંદડી પહેરનાર સાચું સુખ પામે છે. શ્રી શત્રુજય મંડત આદિનાથ સ્તવન ( પૃ. ૪૮ ) । દુસ્તર–સહેલાઈથી ન તરી શકાય એવા; જુઈ જુઈ-જુદાં જુદાં; Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ ઉત્સત્ર-શાસ્ત્ર વિરુદ્ધ: રૂલઈ-રખડે છે. સંગ-વૈરાગ્ય, સરદહણા–શ્રદ્ધા ગજપાખર-અંબાડી; રૂષી-રુકિમણી; નિટોલ-નક્કી; પ્રરૂપ્યું–કહેલું. બતાવેલું; અણહુતાપિતાનામાં ન હોય તેવાં; મરકટ-વાનર, ત્રિવિધમન, વચન અને કાયાથી કરવું, કરાવવું કે અનમેદવું; આ સ્તવનમાં કવિ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરતી વખતે શ્રી આદિનાથ પ્રભુ આગળ પિતાનાં પાપની આલોચના કરે છે. કવિ કહે છે કે હે સ્વામી! હું બે હાથ જોડી આપની સમક્ષ જરા પણ કૂડકપટ વિના મારી આપવીતી કહું છું, તે હે કૃપાળુ ! મારી વિનતી આપ સાંભળો. તમે ત્રિભુવનને સમર્થ ધર્યું છે. મને તારીને મારે ઉદ્ધાર કરે; ભવ સાગર ભમતાં ભમતાં મેં અનંત દુઃખ જેવાં છે. પરંતુ ભાગ્ય સંજોગે તમારા જેવા, ભય ટાળનાર ભગવાનને ભેટ થઈ ગયું છે. જે માણસ આપણાં દુઃખ દૂર કરી શકે એમ હોય તેની આગળ આપણે દુઃખ કહેવું જોઈએ. તમે પરદુઃખભંજન છે. તે તમારા આ સેવકને સુખ આપ.આલેચના લીધા વિના આ જીવ સંસારમાં રખડ્યા જ કરે છે. કવિએ અહીં મહા સતી રુકિમણી અને લક્ષ્મણનું દૃષ્ટાન આપ્યું છે. મહા સતી લક્ષ્મણાને અને રુકિમણને પાપની આલોચના ન લેવાને કારણે ભવાટવીમાં ઘણું રખડવું પડ્યું હતું. આ પાંચમા આરામાં સાચા ગુરુને સંગ પણ દુર્લભ હોય છે, અને લોકો પણ સાચે પરમાર્થને માર્ગ ન ઓળખતાં ગાડરિયા પ્રવાહની જેમ જતા હોય છે. માટે હે પ્રભુ ! આપની આગળ મારાં પાપને એકરાર અને પશ્ચાતાપ હું વ્યક્ત કરું છું. માબાપ આગળ બાળકને લાજ ન હોય તેમ તમારી આગળ બોલતાં મને સંકોચ નથી થતો. સહુ કોઈ જિન ધર્મની વાત કરે છે પણ અંતે તે પિતાની વાતને જ સાચી મનાવવા આગ્રહ કરે છે, અને બીજાને આચાર જરાક જુદો પડતાં તેમાં શંકા લાવીને તેના પર મિથ્યાત્વનો આરોપ મૂકે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી જાણુતાં અજાણતાં મેં પણ કેટલીક શાસ્ત્ર વિરુદ્ધ વાત કરી હશે! જેમ મૂર્ખ માણસ કાગડા ઉડાડવા માટે રન ફેકી દે છે તેમ નજીવી વાત પાછળ મેં મારો આખો જન્મ ખેલાયો છે. જે ધર્મ ભગવંતોએ ભાખ્યો છે તે ક્યાં? અને હું જે કરણું કરું તે ક્યાં ? ગધેડે પિતાની પીઠ પર હાથીની અંબાડી ક્યાં સહન કરી શકે? આપે જે ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે આચરણ કરવું અઘરું છે એમ લેકે જાણે છે, પણ હું માત્ર મારા પ્રમાદીપણાને લીધે જ તેમ નથી કરતે. કવિએ અહીં માસાતુસનું દષ્ટાન આપ્યું છે. અનેક ભવના ફેરા ફરતાં ફરતાં મેં જે ત્રણ રત્ન મેળવ્યાં તે પણું મારા પ્રમાદને લીધે મેં કયાંક પાડી નાખ્યાં છે. હવે હું ક્યાં જઈને એને માટે પિકાર કરું ? હું ઉત્કૃષ્ટ ક્રિયા કરું છું. ઉગ્ર વિહાર કરું છું. પરંતુ મારો જીવ ધીરજ ધારણ કરતા નથી. એ તે સંસારની વાસનાઓમાં જ રચ્યાપચ્યો રહે છે, મને મારી કે ખરાબ વાત કરે તે ગમતું નથી, પરંતુ પારકાંની નિંદા કરવામાં મારાં રાત દિવસ પસાર થઈ જાય છે. ધર્મક્રિયા કરતાં આળસ આવે છે. પરંતુ ધર્મ વિના પ્રવૃત્તિઓમાં ર પ રહીને અંતે નરકમાં ચીસાચીસ કરવા લાગીશ. મારામાં ન હોય તેવા ગુણ જે કોઈ મને કહે છે તે હું ખૂબ હરખાઉં છું, પરંતુ કોઈએ સાચી શિખામણ આપી હોય તે મને રીસ ચડે છે. મેં જે કંઈ જ્ઞાન મેળવ્યું તેને ઉપગ વાદવિવાદમાં અને ઉપદેશ આપવા માટે કર્યો, પરંતુ મને પિતાને એ જ્ઞાનથી વૈરાગ્ય ન થયો, તે હવે હું કેમ કરીને ભવસાગર તરી શકીશ? સૂત્ર સિદ્ધાંત વખાણતાં અને કર્મનું રહસ્ય સાંભળતાં મારા વાનર જેવા મનમાં ક્ષણેક વૈરાગ્ય ઊપજે છે. હે ભગવંત, તમારી હાજરીમાં હવે હું મન વચન અને કાયા એ એમ ત્રિવિધ રીતે વ્રત લઉં છું. એમાં હવે કોઈ જાતની છટકબારી રાખતા નથી. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ મેં મારા સુખને માટે ધણા ધણા ઉપાયેા કર્યાં, પરંતુ અન્ય જીવની રક્ષા ન કરી અને તેમને દેવાની યા પર છેડી દીધા: વાચન દ્વેષ, અસત્ય વચન, અન ક્રૂડ વગેરે આચરીને મેં વ્રત ભાંગ્યાં. વગર આપ્યું લઈને અદત્તાદાનના દોષ મે એટલા બધા વહેારી લીધા છે કે જે ગણતાં પાર્ ન આવે. વળી આપ તે જાણે છે કે મારા ચંચળ છત્ર રમણીના રૂપમાં અને કામવાસનામાં રાચે છે, માયામાં સપડાયા છે, અધિક લાભ કરે છે પરિગ્રહ મૂકતા નથી. રાત્રિભોજનની લાલચને લીધે એ દોષ પણ મને લાગ્યા છે. મે' મારૂ મન માકળું; છૂટું મૂકી દીધું છે. ધમમાં સંતેાષ માન્યા નથી, અને આ ભવ અને પરભવમાં ચેારાસી લાખ જીવાને દુભવ્યા છે, એ મારાં દુષ્કૃત્યા માટે ક્ષમા માગું છું. પંદર કર્માદાન અને અઢાર પાપસ્થાન જે મે' સેવ્યાં છે તે હે માબાપ! માફ કરેશ. હે ભગવાન ! મારી શ્રદ્ધા છે એ મારા માટામાં મોટા આધાર છે. જિનધમ મને દૂધમાં સાકરની જેમ મનથી ગમે છે. હે ઋષભદેવ ! શત્રુંજય ગિરિના શણગાર ! મેં મારાં પાપની આલેાચના કરી છે. જિનધના એ સમ છે કે પાપની આલેાચનાથી અને તે માટે ક્ષમા માગવાથી તે પાપ દૂર થાય છે. હે પ્રભુ ! તમે જ મારા સર્વસ્વ છે. એક તમારા જ મને આધાર છે. તમારી આજ્ઞા હું માથે ધરું છું અને ભવેાલવ તમારી જ સેવા કરવા ઈચ્છું છું. • અંતમાં કલશની પક્તિઓમાં પોતાના ગુરુ જિનચન્દ્રસૂરિ અને સકલચન્દ્ર ગણિતું સ્મરણ કરી કવિ કહે છે કે આ રીતે શત્રુજય તીથ ચઢી નાભિદન જિનેશ્વરનાં ચરણને અમે ભેટયા અને એમની સમક્ષ હાથ જોડી અમારાં પાપની આલાચના કરી. ૪. નન્નસૂરિ શ્રી ઋષભદેવ સ્તવત (પૃ. પર) સુરતરુ કલ્પતરુ; ભર-સમૂહ રૂખ–વૃક્ષ; પેખીય–જોઈ ને; સાસય —શાશ્વત; માહા-ઉમંગ; પુત્તુતલાં-પૃથ્વીતલને વિશે; ૨૮ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી શત્રુંજય તીર્થ મોટું અને રળિયામણું તીર્થ છે. એ તીર્થના રાજા શ્રી આદિનાથ ભગવાન પાપનો નાશ કરવામાં મોટા ભડવીર છે. ઘણા દિવસથી મારા મનમાં એ તીર્થની યાત્રા કરી ભવને લ્હાવો લેવાની ઈચ્છા હતી. શ્રી આદેશ્વર ભગવાન નવ્વાણુ વખત આ શંત્રુજય તીર્થ પર આવેલા. ત્યાં મને પણ પાંખ વડે જાણે ઊડીને જાઉં એવી ઈચ્છા થાય છે. કલ્પતરુની જેમ રાયણનાં પગલાં મનની બધી આશા પૂર્ણ કરે છે અને એ પગલાં જોઈને મારાં બધાં દુઃખ ચાલ્યાં ગયાં છે. શ્રી આદીશ્વર ભગવાનનું જીવન જોતાં હૈયામાં ઘણે આનંદ થાય છે. હે પ્રભુ! મારું મન બધે ભમી ભમીને હવે તમારામાં લીન થયું છે. શ્રી ઋષભદેવ પ્રભુના ગણધર કરી, સ્વામી પાંચ કરોડ મુનિવરે સાથે આ તીર્થ પર સૈત્રી પૂનમને દિવસે મેક્ષે ગયા હતા માટે તે પુંડરીકગિરિ કહેવાય છે. શ્રી નાભિનાથ અને મરૂદેવી માતાના પુત્ર શ્રી આદિનાથ ભગવાનની કરડે દેવ સેવા કરે છે. કવિ નમ્નસૂરિ કહે છે કે એ આપણું પિતાની પાસે બાળકની જેમ આપણે શાશ્વત સુખની સુખડી મનના ઉલ્લાસથી માંગીએ. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૫૩) તિહુંઅણુ-ત્રિભુવન, ત્રણે ભુવનમાં; ચકકા હિવ તણુ-ચક્રવર્તીની; તણ-વાસ; આ સ્તવનમાં કવિ દહીદ્રાપુરના શ્રી શાંતિનાથ તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કરે છે. કવિ કહે છે, શ્રી શાંતિ જિનેશ્વરની મૂર્તિ જોતાં નયન ધરાતાં નથી. એવા સ્વામીને હું શિર નમાવીને વંદન કરું છું. એમને આજે જગતમાં ઘણે મે મહિમા ગાજે છે. એમના નામથી બધાં વિનો ભાગે છે. એમને કે ત્રણે જગતમાં વાગે છે. ચક્રવર્તીપદ ભોગવનાર શાંતિનાથ ભગવાને ઉત્તમ ભેગ ભેગવી ત્યાર પછી તેને તણખલાની જેમ છોડી દઈ, મેહના બલનું ખંડન કરી, Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ તીર્થ કરની પદવી પ્રાપ્ત કરી અને એગ્ય સમયે તેઓ મેક્ષે સિધાવ્યા. એવા સેલમા જિનેશ્વર શાંતિનાથને દરેક ભાવિક જણ પ્રણામ કરે. એમને હું પાયે લાગું છું અને બીજું કંઈ ન માગતાં એમની સેવા જ માગું છું. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪). ઉજલિગિરિ-ગિરનાર, નિમ્મલ–નિર્મળ, સાંમલ-શ્યામલ વર્ણના; બે-ચૂરા કરે, દૂર કરે; રાયમઈ–રાજિમતી–રાજુલ; મનમથ-કામદેવ; પંજરૂ-પિંજર, સાયર-સાગર. આ સ્તવનમાં કવિ નમ્નસૂરિએ શ્રી ગિરનાર પરના શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. કવિ કહે છે અમે ગિરનાર જઈશું અને એ તીર્થ પર જઈને નિર્મળ થઈશું. બાવીસમા નેમિનિણંદ મારા હૈયાને વીસામે છે. જે માણસ નિર્મળ પ્રેમથી નેમિજિનેશ્વરને પૂજે છે તે પિતાના કર્મના મળને ચૂરો કરે છે અને મુક્તિ રૂપી રમણીને પ્રાપ્ત કરે છે. પ્રભુએ રાજિમતીને છેડીને કામદેવને છતી ઉજજવલગિરિ પર જઈને એક મનથી ચારિત્ર્ય લીધું છે. તેમણે પશુઓના જીવોને ઉગાર્યા છે અને અનેક ભવિજનેને તાર્યા છે. એમની પાસે શરણાગતિ લેનાર માટે તેઓ વજના પિંજર સમાન બને છે. એટલે કે પછી કઈ શરણાગતને બહારના દુશ્મન તરફથી કશી આંચ આવતી નથી. માટે હે પ્રભુ! તમારી સેવા કદી હું મૂકીશ નહિ. કરુણાના સાગર, તમે મારા પર કૃપા કરી મારો ઉદ્ધાર કરે! શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૪). પાસ–પાશ્વનાથ. આ સ્તવનમાં કવિ ખંભાતના સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરે છે. કવિ કહે છે કે ખંભાત નગરની શોભારૂપ ત્રેવીસમા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથનું સ્મરણ કરતાં નવ નિધાન પામીએ છીએ. એ પ્રભુનું સ્મરણ કરનારને ધરણેન્દ્ર અને પદ્માવતી હાજરાહજુર થાય છે. અને Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪. જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી એને મનભાવતી અખૂટ રિદ્ધિસિદ્ધિ મળે છે. આ કળિયુગમાં બીજા દેવતાઓને મહિમા ઓછો જણાય છે. આ જગતમાં અઢારે વર્ણ સ્તંભન પાર્શ્વનાથને માને છે. એવા પામજણુંદ સેવકનો ઉદ્ધાર કરે. શ્રી વીર જિન સ્તવન (પૃ. ૫૫) પુરવર-ઉત્તમ નગર; અવદાત-વૃતાન્તઃ આ સ્તવનમાં કવિએ સાચેરના શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરી છે. કવિ કહે છે કે સાર ઉત્તમ નગર છે અને જેના યશને વૃત્તાંત ઘણું મટે છે. જેણે બાવન વીર હમીરને જીત્યા છે એ સાચરના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીને હું નમન કરું છું, હે પ્રભુ! તમે ગુણના ભંડાર છો. હું તમારા ગુણને પાર કેવી રીતે પામી શકું? પ્રભુ! હમણાં તમારું શાસન ચાલે છે, જે વડે ભવની તૃષા છીપે છે. જે નરે ઈન્દ્રિય રૂપી એટલે કે સક્રિયારૂપી કચેલા વડે એ જલે નથી પીધું તેને માણસ ભવ એળે ગયો છે. હે પ્રભુ! અમારા પર રહેમ નજર રાખી અમીના છાંટણાં છો કે જેથી અમાર* કાર્ય સિદ્ધ થાય. હું તમારી પાસે વારંવાર એક જ વસ્તુની યાચના કરું છું કે તમારી હું સેવા કરું અને એ સેવા મારા મનને ઉલ્લાસ આપે. આમ, કવિ નમ્નસૂરિએ પચે તીર્થના જિનેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરી છે. ૫. શ્રી જિનરાજરિ શ્રી કષભજિન સ્તવન (પૃ. ૫૭) મધુકર-ભમરે; મકરંદ-મધ; અરવિંદ-કમળ, તીખા-તીક્ષણ કંટક-કાંટા; અલવિ-ભમરે; આવેદાય-સહન કરે; બિકાયે-વેચાય; અણહુત-સ્વાભાવિક - કવિ આ સ્તવનમાં કહે છે કે મારે મનરૂપી ભમરે ઋષભ Page #494 -------------------------------------------------------------------------- ________________ નાથના ચરણરૂપી કમળને મોહી રહ્યો છે. એણે એક વખત પ્રભુનાં ગુણરૂપી મધ ચાખ્યું છે માટે તે હવે ઉડાવવા છતાં ઊડતું નથી. રૂપમાં રૂડાં હોય, સુંદર હોય, ત્યાંથી ભમરો ઊડી જતો નથી; એ તો તીણુ કાંટાવાળા કેતકીના છોડ પાસે પણ જાય છે. કવિ કહે છે કે જેને રંગ બદલાતું નથી એટલે કે જે એકવચની છે તેની પાસે સામેથી દેડીને જવું. પણ જે કામને વખતે જ કરમાય છે એટલે કે કામ પ્રસંગે જ છટકી જાય છે તેને સંગ ન કરવો ને પારકાના બંધનમાં પડયા તે કોના હાથે વેચાય છે. જે ઘરધરના મહેમાન હોય છે તેને વેઠ જ મળતી હોય છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે એક કરોડ દેવે જિનેશ્વર ભગવાનનાં ચરણ કમળની સેવા કરે છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૫૮) વેદ-વેદના; અવદાત-વૃત્તાન્ત; મિહિર–મહેર, કૃપા. અનંત કાળ સુધી ભવોભવમાં રખડતાં જે વેદના સહન કરી તેની શી વાત કરવી ? બ્રાહ્મણ પણ ગયેલી તિથિ વાંચતું નથી એટલે કે ભૂતકાળને ઉખેડતો નથી. હે પ્રભુ! તમે પૂર્વ ભવમાં જે રીતે પારેવા પ્રતિ પ્રીતિ દાખવી એ તે તમે જ કરી શકે! અને માટે જ તમારી એ વાત સાંભળી સહુ કોઈ સેવક તમારી આશા રાખે છે. હું પણ તમારી પાસે એ જ આશાએ આવ્યો છું, માટે મારા પર કૃપા કરે. હે અંતર્યામી, તમે જે મારા અંતરની પીડા ન સમજે તે તમે અંતર્યામી શાના ? જે તમને દુઃખી લેકેને દેખીને તેમના પર દયા ન આવે તે તમે દીનદયાલ શાના? તમે શરણાગત આવેલા પર માયા ન કરે તે પછી તમારી સેવા કેણ કરશે? હે પ્રભુ! જે કોઈ તમારી સેવા કરે છે તેને ત્રિભુવનનું રાજ્ય મળે છે અને વૃક્ષ પ્રમાણે જેમ વેલે વધે તેમ સેવક તમારી સેવા કરી તમારા જેવો બને છે. આ સ્તવનમાં કવિએ પ્રભુને મીઠે ઉપાલંભ આપી પ્રશ્નો કરી સેવકને ઉદ્ધાર કરવાનું કહ્યું છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી નેમનાથ સ્તવન (પૃ. ૫૮). તિલ માત્ર-તલ માત્ર. આ સ્તવનમાં પ્રભુને કવિ પ્રશ્નો કરે છે અને ઉપાલંભ પણ આપે છે. પ્રેમલક્ષણા ભક્તિના કવિ નરસિંહ, મીરાં કે દયારામની ઉપાલંભના પ્રકારની કૃતિઓની યાદ અપાવે એવી આ રચના છે. તેમાંયે આ સ્તવનમાં કવિએ નેમિનાથ માટે “શામળીઆ' શબ્દ વાપર્યો છે જે કૃષ્ણને માટે પણ વપરાય છે. આ આખું સ્તવન કૃષ્ણની પ્રેમલક્ષણા ભકિતની એક કૃતિ તરીકે મૂકી દીધું હોય તે ખબર ન પડે કે આ એક જૈન કવિના હાથે સરજાયેલી સ્તવનના પ્રકારની કૃતિ છે. કવિ કહે છે, “હે પ્રભુ! હું તમને વંદન કરીને કહું છું કે તમે જે યોગ્ય અવસરે અમારી ખબર અંતર ન પૂછો તો તમે અંતરયામી શાના કહેવાય? અમે તમારી આગળ ઊભા રહીને સેવા કરીએ છીએ, પણ તમે કેમ કરીને પ્રસન્ન થતા નથી. અમે રાતદિવસ તમારાં ગાન ગાઈએ છીએ, પણ તમે તલમાત્ર પણ ભીંજાતા નથી. જો તમે મને ભવસાગરમાંથી તારે તે તેમાં તમારું શું જાય છે ? તમારે ભવસાગરમાંથી તારવાનું તમારું બિરુદ સંભાળવા ઝાઝો વિચાર કરવાની જરૂર રહેતી નથી. તમે “હું તે શું તારી શકું? હું તે વળી કોણ મેટો તારક?” એવો એવો વિચાર કરીને- છટકી શકશે નહિ. જે તમે મને છોડશે તે લેકેમાં તમારી વાત થશે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૫૯). પુરિસાદાણ–આદરણીય વ્યક્તિ જેમનું વચન ગ્રહણ કરવા યોગ્ય હેય છે. પાસન-પાર્શ્વનાથ; પરતક્ષ-પ્રત્યક્ષ કવિ કહે છે કે મને મનગમતા એવા પ્રત્યક્ષ પર બતાવનાર પુરુષાદાની પાર્શ્વનાથ મળ્યા છે જે મારી વિનંતી જરૂર સફળ કરશે! હે ભકતજનો, તમે પરિવાર સાથે પ્રભુને ભેટે. આ પાંચમા આરાના કઠિન સમયમાં પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે. જે મારા જેવા માનવી Page #496 -------------------------------------------------------------------------- ________________ જજ મનમાં સંશય આણે છે તે તેઓ સેવકને નેહ સાથે સમજાવે છે. જે સેવક એમનું ગ્ય વિચારપૂર્વક સાચા મનથી સ્મરણ કરશે તેને પ્રભુ હાજરાહજૂર થશે. માટે ચોલ મજીઠના પાકા રંગની માફક પરમાત્મા સાથે પ્રીતિ કરે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૬૦) ચરમ-છેલ્લા; પડિબોહત–પ્રતિબોધતે; પરતક્ષ-પ્રત્યક્ષ મેલમેલે, મેકલો; આપ સમાને-તમારા જેવો. આ સ્તવનમાં કવિ જિનરાજરિ કહે છે કે ભાવિકજનેને ઉપદેશ આપતા અને સાધુઓના પરિવાર સાથે ગામેગામ વિચરતા છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી મોક્ષધામ તરફ સિધાવ્યા. અને મને તે ક્ષણવાર માટે પણ મળ્યા નહિ એટલે હવે હું એમને કેમ કરીને વિનતિ કરું એની મને મોટી વિમાસણ થાય છે. હવે તેઓ દૂર જઈને રહ્યા છે. ત્યાં આગળ કેમ કરીને જવાય? અને ત્યાં જનાર કઈ મળતું નથી, કે જેથી એની સાથે કાગળ મોકલી શકાય. હું જે વાત કહું તે તે વીરપ્રભુ દૂરથી પણ સાંભળતા હશે, પણ પાછા તેઓ એનો ઉત્તર નથી આપતા એથી મારા મનમાં હું ઘણો દિલગીર છું. આમ વિચાર કરતાં મારા મનમાં જે શુભ ભાવ પ્રગટ થયો તેથી તમે મને મળ્યા. માટે હવે તમે મને તમારા જેવો બનાવો. ચોવીસી કળશ (પૃ. ૬૦) રસના-જભ; પરત–પ્રત, હસ્તપ્રત; દઉલતિ-દૌલત, સંપત્તિ, સમૃદ્ધિ; પાવ-પાવો, પાળો, મેળવો. આ પ્રમાણે હૃદયમાં ભાવની ગતિ આણીને અને શુદ્ધ સમ્યકવના ભાવથી શ્રી જિનરાજસૂરિએ વર્તમાન જિનેશ્વરોની વીસીની રચના કરી છે. પરમાત્માની મૂર્તિના દર્શન કરીને અને સ્વહસ્તે એમની પૂજા કરીને તથા છહવાએ કરી એમનાં ગુણગાન ગાઈને નરભવને હા લઈ લે. પછીની ત્રણ કડીમાં કવિએ પિતાના ગુરુઓની માહિતી Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી આપી છે અને એમાં આ વીસીની પ્રત પિતાના ગુરુને વંચાવ્યાને ઉલ્લેખ કર્યો છે. બાહુબલી સજઝાય (પૃ. ૬૧) પ્રતિબૂઝ-પ્રતિબોધ કર; મછર–મત્સર; આલોચ-વિચાર, . ચિંતન; પ્રાણ-માન; ડાભ-દર્ભ ઘાસ, ચિડીએ-પંખીએ; નીડ-માળે; તાવડ તાવ; બિહું–બંને; અલીક-જૂઠું; આરૂઢ-ચઢીને બેઠેલા; મૂઝયો પિતાના ભાઈને પ્રતિબંધ આપવા માટે બ્રાહ્મી અને સુંદરીએ બે બહેને વનમાં આવી ઋષભદેવ પ્રભુનાં વચન બાહુબળીને સંભળાવે છે. તેઓ બાહુબળીને કહે છે કે તમે ગજ પરથી ઊતરે; ગજ પર બેઠાં કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય. આ સજઝાયમાં પહેલી કડી રાટક્યા ત્મક રીતે શરૂ કરી કવિ પછીની કડીઓમાં બાહુબલીને આ પ્રસંગ વર્ણવે છે. બાહુબલીએ ભરતને મારવા માટે મૂઠ્ઠી ઉગામી હતી તે વખતે એકાએક એમના હૃદયમાં ઉપશમ જન્મતાં, મદ, મત્સર, માયા વગેરે ત્યજતાં તેમણે તે જ વખતે એ જ મઢી વડે માથાના વાળને લેચ કર્યો. તેઓ કાઉસ્સગમાં રહ્યા, પણ મનમાં એક વિચાર આવ્યો કે પિતાનું માન છોડીને નાના બંધુઓને કેવી રીતે વંદન કરાશે? તેમણે કાઉસગ્ગ ધ્યાને રહી ઉગ્ર તપ કર્યું તેમાં શરીરે વેલાઓ વીંટાયા, કાનમાં પંખીઓએ માળા ઘાલ્યા, પગમાં દર્ભ ઘાસની અણી વાગવા લાગી, પણ તેઓ ધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. આમ એક વર્ષ તેમણે ખૂબ તાપ અને ભૂખ સહન કર્યા. તે વખતે બ્રાહ્મી-સુંદરીનાં વચન કાને પડે છે અને તેમને સમજાય છે કે પિતે દ્રવ્ય ગજનો ત્યાગ કર્યો છે પણ ભાવગજ ઉપર તે હજી બેઠેલા જ છે. માટે અભિમાન ત્યજી લઘુબંધુઓને પણ વંદન કરવાં જોઈએ. આ વિચાર સ્ફરતાં જ બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહીં કવિએ કલ્પના કરી છે . Page #498 -------------------------------------------------------------------------- ________________ આટલા દિવસ સુધી કેવળજ્ઞાન ઊપજયું નહિ કારણ કે તે બાહુબલીના પગ નીચે હતું. તે પગ ઊંચે થતાં તે પ્રગટ થયું. આમ પ્રથમ યુદ્ધ કરી પછી પ્રતિબોધ પામી કેવળજ્ઞાન મેળવનાર એવા શ્રી ભાગી બાહુબલીનાં ગુણગાન ગાતાં શ્રી જિનરાજસૂરિ પિતાને મોટા ભાગ્યશાળી માને છે. ૬. શ્રી ભાવવિજય ઉપાધ્યાય શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૬૪) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભનાથ ભગવાનનાં માતાપિતા, લાંછન, આયુષ્ય, દેહ, નગરી, વંશ, નેત્ર, રાણ, પુત્ર, યક્ષ, દેવી વગેરેને પરિચય આપ્યો છે. કવિ કહે છે કે ઋષભદેવ ભિક્ષા માગનાર પ્રથમ મુનિવર હતા, કેવળજ્ઞાન પામનાર પણ તેઓ જ પહેલા હતા. આ અવસરપિણિ કાળમાં તીર્થંકર પદ પામનાર પણ તેઓ જ પહેલા હતા. એવા તીર્થકર, ત્રણે ભુવનના રાજવીના ચરણની દેવો અને મનુષ્ય બધાં જ સેવા કરે છે. એવા પ્રભુનું શરણ સ્વીકારીને એમની સેવા કરનારની એ કામધેનુની જેમ મનકામના પૂરી કરે છે. શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ. ૬૫) અસરાલા-મેટું; જીપે-જીતે; સચરાચર-જગત. આ સ્તવનમાં કવિશ્રી ભાવવિજયજી ઉપાધ્યાય શ્રી શાંતિનાથ “જિનેશ્વરનાં માતાપિતા, લંછન, વંશ આયુષ્ય, દેહમાપ, યક્ષ, દેવી વગેરેને પરિચય આપી, એમનું માહાઓ વર્ણવતાં કહે છે કે એવા પ્રભુની સેવા કરતાં આપણે વિશાળ લબ્ધિ પામીએ છીએ. * શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૬૬) વરણ-વર્ણ, વાન; તુંગ-ઊંચું, ઊંચે; મંડન–શભા; નંદનવનસ્વર્ગનું ઉપવન; સહસ-સહસ્ત્ર, હજાર; સંવત્સર-વર્ષ જીવિત--આયુષ્ય; મનમથ-કામદેવ; અણગાર-સાધુ, દિવાકર-સૂર્ય. બાવીસા તીર્થકર શ્રી નેમિનાથની સ્તુતિ કરતાં કવિ કહે છે, Page #499 -------------------------------------------------------------------------- ________________ જદ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી નેમિનાથ મારા મનમાં, અરે ભાર આખા જીવનમાં વસેલા છે. તેઓ તે હરિવંશ રૂપી મેરૂ પર્વતની શોભા જેવા યદુવંશના નંદન વનમાં ઊગેલા કલ્પવૃક્ષ સમાન છે, જેની પ્રશંસા દવે અને મનુષ્ય પણ કરે છે. કવિ બીજી અને ત્રીજી કડીમાં નેમિનાથનાં માતાપિતા. ગામ, દેહ, વાન, આયુષ્ય, લંછન, યક્ષ, દેવી વગેરેને પરિચય આપે છે. વિશેષમાં કવિ કહે છે કે આ નેમિનાથ જિનેશ્વરે, જેમ હિમ સૂર્યના તાપને ઘટાડે છે તેમ શ્રીકૃષ્ણના બલને મદ ઉતાર્યો હતો. પ્રભુએ કામદેવનાં બાણને તેડી કરડે ભાવિકજનોને પ્રતિબંધ આપ્યો. હતા. અંતમાં કવિ પ્રાથે છે કે રાજિમતિના મનરૂપી કમળને વિક સાવનાર સૂર્ય જેવા કરુણા રસના ભંડાર શ્રી નેમિજિનેશ્વર આપણને મનવાંછિત ફળ આપો. શ્રી પાર્શ્વનાથજી સ્તવન (પૃ. ૬૭) સાયર–સાગર; સિગારે-શોભાવે; વરન-વર્ણ, વાન. તેત્રીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે. કે ભક્તજનના આધાર રૂપ પુરુષાદાની પ્રભુ પાર્શ્વનાથ આપણને ભવસાગરની પાર ઉતારનાર છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર એવા પ્રભુ કુલને શોભાવનાર તથા ઈક્વાકુલ વંશના ઉદયગિરિ પર સૂર્યની જેમ પ્રગટી અવગુણ રૂપી અંધકારને નાશ કરનાર છે. ત્રીજી અને ચોથી કડીમાં કવિએ એમનાં દેહવર્ણ, દેહની ઊંચાઈ, લંછન, આયુષ્ય, જન્મનગરી, યક્ષ, દેવી વગેરેનો પરિચય આપ્યો છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે કમઠના અભિમાન રૂપી દાવાનલને શમાવી દેનાર વાદળ જેવા અને સુખની સમૃદ્ધિ કરનારા એવા પ્રભુની અમીદષ્ટિને ભાવવિજય કવિ મેર રૂપે ઝીલે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૬૭) અકલ-ન કળી શકાય એવા; અબીહ-બીક રહિત. આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુનાં Page #500 -------------------------------------------------------------------------- ________________ - - - માતાપિતા, જન્મસ્થળ, વંશ, આયુષ્ય, દેહ, લંછન, યક્ષ, દેવી વગેરેને પરિચય આપીને કહે છે કે ઈવાકુ વંશના સરોવરમાં પ્રભુ હંસ સમાન છે. એમના દેહ-વર્ણ વડે એમણે કનક અને કમળ બંનેને જીતી લીધાં હતાં, મતલબ કે એમના દેહને વણું એટલે બધે સરસ હતો કે જેની આગળ કમળને કે સેનાને રંગ ઝાંખો લાગે. આવા વર્તમાન શાસનના નાયકના ચરણની દેવો અને મનુષ્ય સેવા કરે છે. આમ કવિનાં પાંચ સ્તવનેની રચનાની એક તરી આવતી વિશિષ્ટતા એ છે કે કવિ પોતે દરેક તીર્થંકરનાં લંછન, વર્ણ, માતાપિતા દત્યાદિ ઉલ્લેખ કરવાનું ખાસ લક્ષ રાખે છે. કળશની પંક્તિઓમાં પણ કવિએ પહેલી ત્રણ પંક્તિમાં આજ વસ્તુઓ ગણાવી છે એ જોતાં માત્ર આ પાંચ જ તીર્થકર નહિ, પણ ચોવીસે ચોવીસ તીર્થકરનાં એમણે નામ, ગોત્ર, નગર, વંશ વગેરેને જ મુખ્ય પરિચય સ્તવમાં આવે છે. શ્રી આનંદવર્ધન શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૬૮) નેહા-નેહ; રયણ–રાત્રી, મેહા-મેઇ. આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રત્યેની પિતાની શરણાગતિને ભાવ રજૂ કર્યો છે. કવિ કહે છે, “હે આદિ જિનેશ્વર ! મારે તમારી સાથે સ્નેહ લાગે છે. જેમ ચાતકના ચિત્તમાં મેઘ સદા વસે છે તેમ દિવસ અને રાત તમે મારા દિલમાં વસ્યા છે, માટે મારા પર કૃપા કરે! હે મરૂદેવી માતાના પુત્ર! જેમ તરસ્યા માણસની તરસ પાણી છિપાવે છે તેમ મારી તરસી આંખને તમારી નવલ મૂર્તિ શાંત કરે છે. તમે મારા સાહેબ છે, અને હું તમારો દાસ છું. માટે મને દિલાસો આપવા. બધું જ કરશો કારણ કે મને તમારી આશા છે. શ્રી શાંતિનાથ રતવન (પૃ. eo) જલધર-વાદળ; લંભે–ઉપાલંભથી, ૫કાથી; હલવ્યા–હળવ્યા.. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી "" આ સ્તવનમાં કવિ કહે છે, “ હે પ્રભુ ! તમે ભગતવત્સલ છે! મને છેાડવાના તમે વિચાર કરશે, પણ કેમ કરી છૂટાશે? તમારા જેવા સાહેબની સેવા જો નિષ્ફળ જાય તે તેમાં પ્રભુ ! તમે જ કહા કે લાજ કાની જાય ? એમાં સેવકનું શું જવાનું હતું? તમે તમારા ગુણુ દર્શાવીને અમને તમારા તરફ વાળ્યા છે, એટલે અમે તમારા કેડા કેમ કરીને છેડવાના ? જ્યાં વાદળ હોય ત્યાં બપૈયા ‘પિયુ પિયુ' કરીને મુખ માંડવાના જ. જો તમારે મને તમારા પોતાના ગણવા હાય તા હવે ખીજો વિચાર ન કરી. સેા વાતની એક જ વાત કે તમે મારી ભવાભવની પીડા દૂર કરેા. જેની સેવા કરી શકાય એવા તમારા • જેવા ખીજો કાઈ નથી. શ્રી તેમનાથસ્તવન (પૃ. ૭૦) ચેાવનયૌવન; પાડુન–પરાણા; થિર-સ્થિર; જયાન્યા-જાણ્યા; સંગાતી–સંગાથી; ધરી ધરી-ધડી ઘડી, ી, ફ્રી; અલપ-અલ્પ. કવિ આ સ્તવનમાં કહે છે કે યૌવનરૂપી પરાણાને જતાં વાર લાગતી નથી. ચંચલ યૌવન સ્થિર રહેતું નથી એ શ્રી નેમિજિનેશ્વરે બરાબર જાણ્યું હતું. આ સંસારમાં રહીને જાગૃતાવસ્થા કેળવવી જોઈશે. કારણ કે અંતે તે બધાને મરવાનુ જ છે, જે આપણા બાલસંગાથી હતા તે બધા કથાં ગયા? આપણું બાલપણુ કયાં ગયું ? એ બધું જતાં કેટલી ઓછી વાર લાગી? તેવી રીતે નવા વેશ અને નવું યૌવન મળ્યુ. હવાથી બધું નવું નવું લાગે છે, પરતુ તે બધું ભ્રમને લીધે લાગે છે એ સમજી લેવુ જોઈએ. આ દુનિયા પતંગના રંગ જેવી ચંચલ છે. અને માટેજ સસાર અસાર કહેવાયા છે. સંસાર સ્વપ્ના જેવા મિથ્યા છે માટે માણસે હંમેશાં સાવધ રહીને એ સ્વપ્નાને ભ્રમ સમજવા જોઈએ. છેલ્લી કડીમાં કવિ કહે છે કે તેારણથી પાછા કરેલા એવા, શ્રી સમુદ્રવિજયના પુત્ર શ્રી નેમિજિનેશ્વરને મારાં વારંવાર --વંદન હજો ! Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૭૧) આસ-આશ; પાસ-પાર્શ્વનાથ; એકતાર–તલ્લીન; સનેહ-સ્નેહ, મહેર-કુપા, મહેરબાની. કવિ આ સ્તવનમાં પિતાના હૃદયને ભાવ રજૂ કરતાં કહે છે, મને જીવનમાં હવે આશા લાગી છે, માટે હવે હું પાર્શ્વ પ્રભુને એક ક્ષણ પણ છોડવાનો નથી. જ્યાં રાખશો ત્યાં હું તમારું સ્મરણ કરીશ, કારણ કે હું તમારા ચરણનો દાસ છું. મારું દિલ તમારી સાથે એકતાર બની ગયું છે. મારી અંતરની ગતિ માત્ર તમે જ જાણે. છે. બીજુ કોઈ જાણતું નથી, માટે કઈ લેક મને દિવાને ગણશે ! હે પ્રભુ! મારે તમારી મહેરબાની જોઈએ છે. કારણ કે મારે તમારી. સાથે સ્નેહ છે. બસ, આ જ મારી આપને અરજ છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૭૧) કુંપળ-ખીલતી કળ; આદિત-સૂર્ય. આ સ્તવનમાં કવિ કહે છે, “હે ત્રિસલામાતાના પુત્ર, મહાવીર સ્વામી ! તમે ભવભવમાં મારા સાહેબ થશે અને હું તમારી સેવા કરીશ. તમારાં વચન સંભારતાં મારો ધર્મ પ્રત્યેને સ્નેહ વધે છે. તમારાં વચન મારી ધર્મશ્રદ્ધારૂપી વેલને જલસિંચન સમાન બન્યાં છે. જેવી રીતે કુંપળનું પાલન કરવાથી તેને દેહ પ્રફુલ્લિત થાય છે તેવી . રીતે જે તમારાં વચન પ્રમાણે અમે ચાલીએ છીએ તે અમને સારું લાગે છે, અમને લાભ થાય છે, અને અનંત સુખ પામીએ છીએ. માટે તમારી સાથે પ્રીત કરીશું. જેથી કડીમાં કવિએ ચોવીસીની રચનાસાલ આદિત, કુલગિર, ચન્દ્રમા એ શબ્દો વડે આપી છે. અને છેલ્લી કડીમાં પાતાના ગુરુને પરિચય આપ્યો છે. આદિત એટલે સૂર્ય એ બાર ગણાવવામાં આવે છે, કુલગિરિ છ ગણવવામાં આવે છે અને ચન્દ્ર એક ગણવામાં આવે છે. કેટલીક વાર કવિ સીધા ક્રમમાં તે કેટલીક વાર ઊંધા કમમાં આ સંવત લખે છે અહીં છેલ્લેથી લેવાનું Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમની કાવ્ય પ્રસાદી છે. તે પ્રમાણે ચન્દ્ર (૧) કુલગિરિ (૬) અને આદિત (૧૨) ખરાબર ૧૬૧૨ થાય છે. એટલે આ ચાવીસીની રચનાસાલ ૧૬૧૨ છે. કવિના પરિચયમાં ચાર્વીસી રચનાની સંવત ૧૭૧૨ આપી છે તે ભૂલ લાગે છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ (પૃ. ૭૨) તિહુ લેક–ત્રણે લોક વિલાયા—લાવ્યું; ભમરલા-ભમરાઃ શુક્રપોપટ; જ.—જાત્રુડુ; વિષય–કામ વાસના; " કવિ આ સ્તવનમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને ઉદ્દેશીને કહે છે, * હે પ્રભુ ! તમારું નામ કેટલું મનેાહર, કેટલું મીઠું છે! ત્રણે ભુવનમાં એ સારરૂપ લાગે છે. તમારા નામનું સ્મરણ કરતાં હંમેશાં પાપ નષ્ટ થાય છે માટે મને એનું જ ધ્યાન ધરવાનું ગમે છે. મારું મન દિવસ રાત તમારી પાસે જ વસે છે. તમારા મુખરૂપી કમળ જોવા માટે મારા મનરૂપી ર્હંસ સતત આતુરતા ધરાવી અવાજ કરે છે. જે ડીએ તમારાં નયણુ નીરખવા મળે છે એ ઘડી ધન્ય બને છે. અહા, આ સંસાર દુ:ખની દારી જેવા છે. સંસારની ઠગારી ઈન્દ્ર જાલમાં મન મગ્ન ખતી જાય છે. માટે હે પ્રભુ! મારી તમને વિનતિ છે કે તમે મને એમાંથી ભવપાર તારા, ઉતારા, હું સ્વપ્નની જંજાળમાં માહી રહ્યો હતા અને એને લીધે મને સમયનું ભાન રહ્યું નહાતું. મેં કેટલા કીમતો કાળ આમ વેડફી નાખ્યા. આમ, સંસારમાં મેં જન્મ ખાયા. ઘીતે મેળવવા માટે મેં તે અત્યાર સુધી પાણી જ વલાવ્યા કર્યું. જેમ ભમરા કેસુડાંના ફૂલના શ્રમથી પોપટની ચાંચ તરફ્ ઊડ્યો, પરંતુ એથી તા ઊલટું, પાપટે એને જાંબુડુ ધારીને ચાંચમાં લીધું અને ગળામાં ઉતારવા જતાં એને દુઃખ થયું. આ રીતે સસારમાં લાલચમાં પડેલા જીવા સાય છે. કવિએ ભમરા અને પોપટનું આ એક ઘણું જ સુંદર અને કવિત્વમય કલ્પનાવાળું ઉદાહરણ આપ્યું છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! હું આ ભવમાં સાચે માર્ગ ભૂલીને ખૂબ ભ છું અને મેં ઘણું કર્મો બાંધ્યાં છે. દયા ધર્મને મેં જરા પણ વિચાર કર્યો નથી. મેં તમારી પરમ સુખકારી, નમ્ર વાણીને પણ કદી સંભારી નથી. વિષયરૂપી વેલડીને મેં મીઠી શેલડી સમજીને ખાધી છે અને તમારી અમૃતમય વાણી ત્યજીને સાંસારિક મેહ તૃણાનો આશ્રય લીધો છે. હે પ્રભુ! ભલે કે ભૂડ એવો હું અંતે તે તમારે દાસ જ છું એમ સમજી મને તમારા રક્ષણ હેઠળ મૂકે. હું કબૂલ કરું છું કે મેં બેટિ અપરાધ કર્યો છે. પરંતુ હવે તમારે શરણે આવ્યો છું માટે શરણાગતની લાજ રાખી મારે અપરાધ ક્ષમા કરજે. આમ, હું - આપને વારંવાર વિનતિ કરું છું. હે સ્વામી ! આપ મારા જીવનરૂપી માનસ-સરોવરમાં પરમ હંસ બનીને રહે, અને એ રીતે મારા આત્માને ઉન્નત માગે લઈ જાવ. પ્રશસ્તિની છેલ્લી કડીમાં કવિ કહે છે કે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની મૂર્તિનું ભકિતભાવે ધ્યાન ધરવાથી વિપત્તિ દૂર થાય છે અને સંપત્તિ પામીએ છીએ. જે કોઈ અંતરિક્ષ પાર્શ્વનાથનું સ્તવન કરશે તે હંમેશાં આનંદ મંગલ પામશે. આ સ્તવન, આ સંગ્રહનાં સ્તવનેમાંનું એક ઉત્તમ સ્તવન છે. કવિની ઊંચી કવિતાશકિતનું આમાં આપણને સુરેખ દર્શન થાય છે. ૮. જિનહર્ષસૂરિ જિનહર્ષ સુરિની રચનાઓ ગુજરાતી ભાષામાં નહિ પણ જૂની રાજસ્થાની ભાષામાં છે. એ ભાષાનાં જેમ અને માર્દવ બંનેનું દર્શન એમનાં આ સ્તવનમાં આપણને થાય છે. આ કવિની રચનાઓ અન્ય કવિઓની સ્તવન-રચનાઓ કરતાં જુદી જ છાપ આપણું મન પર પાડે છે. શ્રી હષભદેવ જિન સ્તવન (પૃ. ૭૪) સુતારિયે–તારીએ; Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી - કવિ જીવને સંબોધીને કહે છે કે “હે અજ્ઞાની! તું મિથ્યાત્વમાં શા માટે મોહે છે ? સાચો રસ્તે એ છે કે તું પ્રથમ જિનેશ્વરને ભજ કે જે મોક્ષ સુખ આપનાર છે. ફક્ત વિષયી કે અભિમાની લેકે જ બીજા દેવની સેવા કરે છે. પરંતુ જે દેવ પિતે તરી શકતા નથી તે બીજાને ક્યાંથી તારવાના હતા ? વસ્તુતઃ એ દુર્ગતિની જ નિશાની છે. તરનાર અને બીજાને તારનાર એવા જહાજ જેવા તે મારા પ્રભુ ઋષભદેવ છે એવું જાણીને, હે જીવ! તું ભવસિંધુ તરી જા. શ્રી કષભદેવ સ્તવન (બીજું પૃ. ૭૫) પાતિય–પાતક–પાપ કરતિ સાર-ઉત્તમ કીર્તિ, જાકી–જેને; અનૂપ—અનુપમ; ભૂપ-રાજા. શ્રી ઋષભ જિનેશ્વરનાં દર્શન કરવાથી જ તારાં પાપ દૂર થઈ ગયાં. પ્રથમ જિનેશ્વર રૂપી ચન્દ્ર આ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. દેવો અને ચક્રવતીઓ પણ એનો આશ્રય લઈને આનંદ અનુભવે છે. એ પ્રભુને મહિમા અને એમની ઉત્તમ કીર્તિ એ બંને સંસારમાં ખૂબ વધ્યાં છે. જગતમાં એને પાર કઈ પામી શકતું નથી. પાંચમા આરાનાં ભવસાગરમાં જીવનરૂપી જહાજને યોગ્ય સ્થળે આણનાર આ જિનરાજરૂપી દીવાદાંડી આજે પ્રગટ થઈ છે. તેઓ ધમની આજ્ઞા પ્રવર્તાવનાર સાચા રાજવી જેવા છે. એમના અદ્ભુત રૂપની મનહર અને અનુપમ છબીને નયણ ભરી ભરીને નીરખવાથી સુખની વર્ષા થાય છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૭૬ ) દેસનદેશમાં, નિવ-વસે છે; સોલમ–સોળમા; વિષમ-વિકટ; જાનિકે-જઈને; મન પિસ–મનપ્રવેશ. કવિ કહે છે કે જે દેશમાં સોળમા તીર્થંકર વસે છે એ દેશમાં જઈને હું કેવી રીતે સંદેશો પહેચાડું ? કારણ કે ત્યાંને માર્ગ વિકટ છે, વાંકાચૂંકે છે. જે લાખ ઉપાયે પણ એ દેશમાં હું ચિત્તથી પ્રવેશ & હિારાજામહારાજાને થાય. Page #506 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૭૭) તરણી–હેડી; યદુપતિ નેમિનાથ. આ સ્તવનમાં કવિ કહે છે કે હે પ્રભુ તમારા નામની બલિહારી હે ! તમારા સિવાય બીજા કોઈનું નામ લેવાની મને ઈચ્છા થતી નથી. તમે આ ભવસાગર તરાવવામાં હેડીરૂપ છે. જે માણસો તમારું નામ લે છે તેઓ જીતે છે. કારણ કે બધામાં તમારું નામ જ મહત્ત્વનું છે. કવિ કહે છે કે શ્રી નેમિનાથ ભગવાનનું નામ લેતાં મારું હૃદય આનંદથી ઊભરાય છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૭૭) ભોર ભયે-સવાર થઈ પરી-પડી; પૂરબ-પૂર્વ; છરત-છેડે છે; પાસ-પાર્શ્વનાથ; સહસ–સહસ, હજાર; પસરી-પ્રસરી, ગ્રાસ-કેળિયે; ગ્રાસ ગ્રહણ-ચણવા માટે. આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિચયાત્મક વિગત ન આપતાં વહેલી પરોઢમાં પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવાનું કહ્યું છે. સાથે સાથે કવિએ પ્રભાતનું અત્યંત મનોહર, કવિવમય વર્ણન કર્યું છે. આ સંગ્રહમાં સાચા કવિત્વની દૃષ્ટિએ જે કેટલીક ઉત્તમ રચનાઓ જોવા મળે છે તેમાં આ કવિનાં સ્તવનેને અને તેમાં પણ વિશેષતઃ આ સ્તવનને અવશ્ય સ્થાન આપી શકાય. કવિ કહે છે, “જો તું સુખી જીવનની ઈચ્છા ધરાવતું હોય તે સવારમાં વહેલે ઊઠી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર. વહેલી પ્રભાતે ચંદ્રનાં કિરણની છબી મંદ પડી છે અને પૂર્વ દિશામાં રવિ કિરણે પ્રકાશવા લાગે છે. ચન્દ્રનાં કિરણે મંદ થવાથી આકાશના તારાઓ અને રાત્રિ પણ ચાલ્યાં જવા લાગ્યાં કારણ કે તેમને સ્વામી ચંદ્ર આકાશ છેડી રહ્યો છે, એ સમયે સૂર્યનાં સહસ્ત્ર કિરણે ચારે દિશામાં પ્રગટવા લાગ્યાં અને એની સાથે કમળ વિકાસવા લાગ્યાં. પંખીઓ સવાર થતાં ચણવા માટે માને છેડી ઊડવા લાગ્યાં. કવિ કહે છે કે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેને ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી તું પણ આળસ છોડી સાહેબને ભજવા લાગે કે જેથી આશા, મનવાંછના ફળીભૂત થાય. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૭૮) મહિર-કૃપા, આરતી-દુખ. આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! આપ મારા પર મહેર કરો અને મારાં દુઃખ દૂર કરે. મને તમારે સેવક જાણે મારા ઉપર પ્રેમ રાખે. તમે તે કૃપા કરવામાં લોભી થઈને બેઠા છે, પરંતુ હું તે ખરેખર ખૂબ લાલચુ છું. તમે લેભ કદાચ છેડશે પણ મારી લાલચ હું નહિ છોડું. માટે હે પ્રભુ! ગરીબનો ઉદ્ધાર કરે. શ્રી મહાવીર જિન સ્તવન બીજું (પૃ. ૭૮). એસે–એ; ખો-ખૂંચી રહ્યો નિજ-પિતાને; અશુચિ-ગંદકી, અપવિત્રતા, અશુદ્ધિ, સહે-સહન કરવું; સેઈએ, બુરાઈછોડાવી; સરભરિયે–પુષ્કળ, સરોવર ભરાય એટલું; લઈ લેક; હિયામેંહૈયામાં; હે પ્રભુ! મેં જાણ્યું નહિ કે ભવદુઃખ આવું હોય છે. અત્યાર સુધી હું મોહમાયામાં મગ્ન બની ખુંચી રહ્યો હતો, અને એ રીતે હું મારો આ ભવ હારી ગયે. મેં મારો ભવ એળે ગુમાવ્યા. હવે તે ફરીથી જન્મ, મરણ અને ગર્ભવાસની એ જ ગંદકી મારે સહન કરવાની આવી. ભૂખ, તરસ અને પારકાને વશ રહેવાનું બંધન-બધું જ કષ્ટ ફરીથી ભેગવવાનું આવ્યું. હે પ્રભુ ! આ દુઃખમાંથી મને કોઈ જ છોડાવી શક્યું નહિ. એ જાણીને હું તો પુષ્કળ રડ્યો છું. જગતની બધી સગાઈ તે માત્ર ઠગાઈ છે. બધા જ લેકે સ્વાથી અને જૂઠા છે, માટે મેં એક આપનું જ શરણ હૈયામાં સ્વીકાર્યું છે. કળશની પંકિતઓમાં કવિ કહે છે કે એવિસે જિનેશ્વરે સુખ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ દાતા છે. એમની કીતિ’ મેં ભાવ ધરીને, મનને સ્થિર અને શુદ્ધ કરીને ગાઈ છે. એ જિનેશ્વર પ્રભુનાં નામ કલ્પવૃક્ષ બરાબર છે એથી સુખનો ભંડાર પામી શકાય છે. એ વીસે પ્રભુનાં સ્તવન ભિન્ન ભિન્ન રાગમાં લખ્યાં છે તે ચતુરાઈથી સૌ ગાઓ. શ્રી સમગણિ ગુરુની કૃપા પામીને, નિર્મળ મતિ હૃદયમાં રાખીને જિનહર્ષસૂરિએ આ રચના કરી છે તે પ્રભુના વરદાનરૂપ બની છે. ૯. શ્રી જિનરત્નસૂરિ શ્રી ઋષભજિન (પૃ. ૮૦) સુમરી-સ્મરીને, સ્મરણ કરીને; યુગલા ધરમન્યુગલિક કાળને ધર્મ સામી–સ્વામી; ઉપસમ–ઉપશમ, શાંત; પાતક-પા૫; પદનલિનપદપંકજ, ચરણરૂપી કમળ. આ લધુ રચનામાં કવિ કહે છે કે યુગલિક ધર્મના અંતે નવા યુગને આરંભ કરનાર એવા ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરવાથી, એમનું દર્શન કરવાથી દિવસ સફળ થાય છે. તેઓ ઉપશમરૂપી રસના સાગર જેવા હોવાથી આપણા પાપરૂપી ભલને દૂર કરે છે. કવિ કહે છે કે ભમરા માટે જેમ કમળપુષ્પ રસિક બને છે તેમ આપણને પ્રભુના ચરણાપી કમળ હમેશાં રસિક લાગે છે. શ્રી શાંતિનાથજી ગીત (પૃ. ૮૦) મેરઈ–મારા, જસુ-જેને; સેહઈ-ભે છે. કસવઢ-કસોટીને પત્થર, કસિયઉ–કસેલું. ઉછરંગ-ઉંમગ; ઉલસિય-ઉલ્લાસ અનુભવાય છે. આ લઘુ ગીતમાં કવિ કહે છે કે વિતરાગ પ્રભુ મારા મનમાં વસેલા છે. એવા સલમા તીર્થંકર શાંતિનાથ પ્રભુને અનુપમ દેહ કસોટીના પથ્થર ઉપર જેમ સુવર્ણ લિટે શોભે તેમ શોભે છે અને તે જોઈ એવા પરમ ઉપકારી પ્રભુનું સ્મરણ થતાં અંગે Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી અંગમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. કવિ કહે છે કે એવા તીર્થંકરની મન, વચન અને કાયાએ કરી સેવા કરવાને રસ જામે છે. - શ્રી નેમિનાથ ગીત (પૃ. ૮૧) સેહણ-શોભિતા. જલ લિયઉગ્રત લીધું; આપણુ-આ૫, તમે; નિરબંધન દૂઉ-બંધન મુક્ત થયા એટલે કે મેલે સિધાવ્યા; પરિણપરિવાર, સોહમ-આત્મા. આ ગીતમાં કવિ નેમિનાથ ભગવાનને વંદન કરીને તેમના શ્યામ, મનોહર દેહનું વર્ણન કરે છે અને કહે છે કે “હે પ્રભુ! આપે પશુઓને બંધનમાંથી છોડાવ્યાં એટલું જ નહિ આપ પિતે પણ સંસારરૂપી બંધનમાંથી મુક્ત થયા. આપે પરિવારને સમજાવી, વરસીદાન આપી સંયમ વ્રત લીધું. અને રાજિમતીને ત્યાગ કરી કેવલજ્ઞાનરૂપી લક્ષમી પામ્યા. અને એ રીતે આપે પરમ સુખ આપનાર અવિચલ પદ પ્રાપ્ત કર્યું. શ્રી પાર્શ્વનાથ ગીત (પૃ. ૮૨) કીનઉ–કર્યું; તિલ ભરિ–તલ ભાર પણ; પ્રવહણ–વહાણ; આ ગીતમાં કવિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉદ્દેશીને કહે છે, “હે પ્રભુ! તમારી આજ્ઞા માથે ચડાવી હું મનવાંછિત સુખ પામું છું અને સદ્દકાર્યોને ભંડાર ભરું છું. અશરણના શરણ એવા તમારું શરણ ભળવાથી અને આપની કૃપાદૃષ્ટિ મળવાથી હવે મને પાપ કે નરકની તલભાર પણ બીક લાગતી નથી. આપની કૃપાથી જાણે ભવસાગર તરવાને નાવ મને મળી હોય એમ લાગે છે. હે પ્રભુ! હું હવે તમારું શરણ છોડીને બીજાને નાથ નહિ કરું.” શ્રી મહાવીર ગીત (પૃ. ૮૨) મેરઈ સામી-મારા સ્વામી; હીયડઉ–હૈયુ; હેજઈ હેતથી; સતીસાથે; અવિહડ-અલગ્ન, અખંડિત, સતત; જગીસઈ-જગીશ. સુપસાયસુપ્રસાદ-કૃપા; આરતિ–આત ધ્યાન; દુઈએ; પરિહરિ છોડી. Page #510 -------------------------------------------------------------------------- ________________ * ૪પ૭ કવિ કહે છે કે વીર પ્રભુનાં જ્યારે દર્શન થાય છે ત્યારે હૈયું હેતથી ભરેલું જ દેખાય છે. પ્રભુ સાથે મારે પરમ વિશ્વ સાથી ધર્મ પ્રીતિ લાગી છે. શાસન નાયક હે વીર પ્રભુ! હું તમારી આણુ માથે ધારણ કરું છું.' કલશની પંક્તિઓમાં કવિ કહે છે કે જે માણસો વીસે જિનવરાની સ્તુતિ ભાવથી ગાય છે તેઓ પિતાનાં મનવાંછિત ફલ પ્રાપ્ત કરે છે. ખરતરગચ્છના શ્રી જિનરાજસૂરિ ગુરુની કૃપાથી હે પ્રભુ! રાત અને દિવસ તમારા ગુણ ગાવાનું મનને ગમે છે. તે સ્વામી! દિવસે દિવસે તમારા સાંનિધ્યને અધિક લાભ મળે છે અને તેથી આર્ત અને રૌદ્ર એ બે ધ્યાન છોડીને નિત્ય ધર્મધ્યાનમાં મગ્ન બની જાઉં છું. ૧૦ વિનયવિનયજી શ્રી ઋષભદેવનું સ્તવન (પૃ. ૮૭) સેહર–શેખર, મુગટ; નિવાજિયા-પ્રતિબોધ આપે; આ સ્તવનમાં કવિએ સકળ કળા શીખવનાર, વ્યવહાર પ્રવર્તાવનાર, યુગલા ધર્મ નિવારનાર; નમિ-વિનમિતે વિદ્યાવંત કરનાર, આહુબલીને પ્રતિબોધ આપનાર મરૂદેવી માતાના પુત્ર અને શંત્રુજય તીર્થના શિખરની શોભારૂપ એવા આદિનાથ પ્રભુની સેવા કરવાને ઉપદેશ આપ્યો છે. શ્રી કષભદેવ જિન સ્તવન (પૃ. ૮૭) સુત-પુત્ર; સમરણ-સ્મરણે; આ સ્તવનમાં પણ કવિ કહે છે કે વિમલગિરિ (શ્રી શત્રુંજય) પર બિરાજતા શ્રી આદિનાથ ભગવાનનું સ્મરણ પ્રાતઃ સમયે કરતાં સર્વ પાપ નાશ પામે છે અને મનવાંછિત રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૮૮) ધન-વાદળ; સહસ-હજાર; પરચંડ–પ્રચંડ, મોટો; સમીર-પવન; જલધર-વાદળ. અવિહડ–મોટું. આ સ્તવનમાં કવિએ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવતી શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. કવિ ઉપમા આપે છે કે જેમ મોટા પવનથી ઘર વાદળાંઓ હટી જાય છે અથવા જેમ વાદળનાં પાણીથી દાવાનલ શમી જાય છે તેમ શ્રી શાંતિનાથ પ્રભુની સેવાથી વિન રૂપી વાદળ દૂર હટી જાય છે અને દુઃખરૂપી દાવાનલ શમી જાય છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૮૮) પહેતાં પહોંચતાં; નિરવાણી-નિર્વાણ, મોક્ષ; પસાય-કૃપા; નાણીજ્ઞાની; વરસો-વિચાર કરે; તરસે–ત્રાસ; મામ–આબરૂ, ઉજાણીઉજજવલગિરિ, આ સ્તવનમાં રાજુલ કહે છે, હે નેમિનાથ, હું તમારી દાસી છું. માટે તમે વાત વિચારી જુઓ. મને છોડીને ચાલી જવાથી જગતમાં તમારી હાંસી થશે.” આમ કહેતી રાજુલને જ્ઞાની નેમનાથને મેળાપ થાય છે અને બંને મેક્ષગામી બને છે. શ્રી નેમિનાથ સ્તવન-બીજું (પૃ. ૮૯) છેહ-અંત; પરવાલડી–પરવાળુ; ચિગટ-તેલ, ઘીના અર્થમાં આછિ–છાશ; લાછાં—હથેળીમાં કે પગને તળિયે લીમડાના પાનથી છાશ છાંટી પછી તાવેતાથી કામ પાડી ચિકિત્સા કરવી તે. શ્રી વિનય વિજયજીનું આ ખરેખર એક ઉત્તમ સ્તવન છે, કારણ કે કવિએ આમાં પોતાની કલ્પનાથી કેટલાંક સરસ મૌલિક દૃષ્ટાન્ડે આપ્યાં છે. રાજુલ કહે છે, “હે સ્વામી! તમારો રથ ફેરવવવાનું માંડી વાળીને આ બાજુ પધારે. જે તમારે એમ પાછા જ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ચાલ્યા જવું હતું તે મને શું કામ આવડી આશા આપી ? હું સ્વામી! ભાજનથાળ પોરસીને પાછી ન ખેંચી લઇએ. હેાડને પાણી સિંચીને પછી એનું મૂળ ન ઉખાડી લેવાય. માણુસને ખભે ચડાવીએ પછી એને ભૂમિ પર ન નાખી દેવાય એને તેવી રીતે કાઈ વસ્તુને ધાઈએ તા પછી એને ધૂળથી ન ભરાય. ' ચીકાશવાળા પદાર્થ એટલે કે ઘી, તેલ વગર કેવી રીતે કાઈ વસ્તું તળી શકાય ? • હૈ સ્વામી ! જેના આદિ-આરંભ ન હાય તેના અંત કથાંથી હાય ? જે પરણેલાં નહાય તેને વૈધવ્ય કથાંથી હાય ? પ્રેમ વિના રાષ કયાંથી હાય ? પાણી વિના પરવાળુ દૈવી રીતે વિધાય ? લુગડાં ભીનાં ન હાય તે તાપમાં કેવી રીતે મુકાય ? છાશ ન હેાય તેા ડામ વડે ચિકિત્સા કયાંથી થાય ? તે પછી પ્રેમ સુધા ચખાડવા વિના આવડે સંતાપ શાને કરાવા છે ? માત્ર મિષ્ટાન્નનાં દશનથી ભૂખ ન ભાંગે. લુખાં લાડ ન થઈ શકે. માત્ર તમારા આવી ગયાચી પ્રીત થતી નથી, એ તા સિચ્યા વગરના ઝાડના જેવી વાત થઈ. જેમ વૃક્ષને માટુ કરવા માટે એને સિ`ચવાની જરૂર છે તેમ પ્રીતિને પણુ સિંચનની જરૂર છે. ’ અંતે કવિ કહે છે કે રાજુલનાં આવાં વચનથી પ્રભુનું ચિત્ત ચળ્યુ નહિ. અને શ્રી નેમિનાથે રાજુલને ઉપદેશીને દીક્ષા આપી. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૯૦) ભેડ–ભેજ; રયણ–રત્ન તાવડ–તાપ; ખેલ ખેત, ખેતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની કીતિ જંગમાં ધણી મોટી છે. એમનાં દશ નથી સર્વ પાપ દૂર થઇ જાય છે. જેમ મેધથી ખેતી થાય છે તેમ આવા, સવ કષ્ટાના નિવારનાર, મુક્તિરૂપી રમણીને વરનાર, મુક્તિનેા ભાગ બતાવનાર સેવક ને સંકટમાંથી બચાવી લેનાર પ્રભુનું નામ મનમાં જે માણસ ભાવથી ધરે છે તેની આબરૂ જગતમાં વધે છે માટે કવિ શ્રી પાર્શ્વ પ્રભુનું' ધ્યાન ધરવાનું ઉદ્માધન કરે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી પાર્શ્વજિન સ્તવન-બીજુ (પૃ. ૯૧) ભીમ-ભયંકરના અર્થમાં પુત-પુત્ર; આગરૂ–સ્થાન, કવિ કહે છે “શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેમની દેવતાઓ હંમેશાં દાસની જેમ સેવા કરે છે તેઓ હંમેશાં આશાના પૂરનાર છે. ભયંકર ભવસાગરમાંથી તેઓ વહાણની જેમ લેકેના મોટા સમુદાયને તારે છે. શ્રી પાર્શ્વનાથની માતા વામાદેવી પિતાના પુત્રને જ નવાં નવાં હાલરડાં ગાઈને હીંચોળે છે અને પિતાના પુત્રનું અદ્ભુત તેજ જોઈ અત્યંત આનંદ અનુભવે છે. શ્રી પદ્માવતી દેવી ભક્તજનોની વાંછના પૂર્ણ કરે છે માટે કવિ પિતાના ચિત્તમાં શ્રી પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૯૧) સાસણ-શાસન; રત્તન-રત્ન; વસાય-કૃપા; કાસિર-કસર; કરકસ. આ સ્તવનમાં સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીના પુત્ર, પગના અંગુઠા વડે મેરૂ પર્વત ડોલાવનાર પિતાનાં કર્મો ખપાવી તેના પર વિજય મેળવનાર એવા મહાવીર પ્રભુની સ્તુતિ કરીને કવિ એમની પાસે રત્નત્રથી માગે છે કે જેથી બીજો કંઈ સંતાપ આવે નહિ. મનની અસ્થિરતા ઉપર પદ (પૃ. ૯૨), થિર-સ્થિર, પાઊરી–મેળવું, પામું; બેર બેર-વારંવાર; વરજ્યા ત્યાગ કર્યો; કુંજર-હાથી, છિન–ક્ષણ. આ પદમાં કવિ કહે છે કે જ્યાં મારું પોતાનું મન જ સ્થિર નથી ત્યાં પ્રભુની પ્રાપ્તિની આશા કઈ રીતે રાખી શકું? દિવસ આખે મેં વાતમાં ગુમાવ્યો અને રાત ઊંધીને પૂરી કરી, વારંવાર મેં દિલને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે રહેતું નથી. મન એ મદોન્મત હાથી જેવું છે. ઘડીકમાં તે ગરમ થઈ જાય છે, ઘડીકમાં ઠંડુ; ઘડીમાં તે હસે છે, ઘડીકમાં રહે છે, ઘડીકમાં તે બધી સંપત્તિ જોઈ હરખાય છે અને ઘડીકમાં તે બધું ગુમાવીને ઝૂરે છે. આ બધી મિથ્યા પ્રવૃત્તિ Page #514 -------------------------------------------------------------------------- ________________ છે. ભાગ્યમાં જે લખ્યું હોય છે તે મટતું નથી. મેં આ કર્યું અને હું આ કરું છું એમ કહેવું એ માત્ર પાણી લેવા જેવી નિરર્થક વાત છે. પિયુના–પ્રભુના ગુણ રૂપી ખેતીમાં મારા મનરૂપી દેરીને પરોવી હું હાર બનાવું છું, મતલબ કે હું મારું બધું જ મન પ્રભુની ભકિતમાં કેન્દ્રિત કરવા માગું છું, માટે હે પ્રભુ! મારા તરફ કૃપાની નજરથી જુવો ! સૂર્યપૂર ચેત્યપરિપાટિ–સં. ૧૬૮૯ માં સૂરત શહેરમાં જિન મંદિરનું દર્શન કર્યાનું વર્ણન આ અતિહાસિક સ્તવનમાં કવિશ્રીએ શ્રી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રકાશ સ્તવન-કવિએ સંવત ૧૭૧૬ માં સૂરતમાં ચોમાસુ રહી શ્રી ધર્મનાથની સ્તુતિ કરતું આ સ્તવન રચ્યું હતું. શ્રી પુણ્યપ્રકાશ સ્તવન (પૃ. ૯૪). આ વનમાં અહીં આપેલી છઠ્ઠી ઢાલમાં સાચા શ્રાવકની કૃતાર્થતા કઈ હોઈ શકે એ કવિએ બતાવ્યું છે અને ધર્મ કાર્યની અનુમોદના કેવી રીતે કરવી તેનું વર્ણન આપ્યું છે. જે દિવસે એણે દાન, શીલ, તપ વગેરે કરી, શત્રુંજય તીર્થની યાત્રા કરી પિતાનાં કમ ટાળ્યાં હોય, પુસ્તકે લખાવ્યાં હય, સાત ક્ષેત્રને સાચવ્યાં હોય, પ્રતિક્રમણ કર્યો હોય, સાધુ ઉપાધ્યાયને બહુમાન આપ્યું હોય, તે દિવસે એ ધન્યતા અનુભવી શકે. કવિ કહે છે દરેકે કરેલાં કમ ભોગવવાં જ પડતાં હોય છે. માટે સમતા રાખી પુણ્યની પ્રવૃત્તિ કરવી અને સારા ભાવની ભાવના કરવી એ જ સાચો ધર્મ છે. ૧૧. શ્રી આનંદઘનજી શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન (પૂ.૧૦૩) કાષ્ઠભક્ષણ-અગ્નિપ્રવેશ; સોપાધિક-ઉપાધિવાળી; સાદિ-આદિ. વાળી; Page #515 -------------------------------------------------------------------------- ________________ જહર જૈન ગૂર્જર સાહિત્ય-રન્ને અને તેમની કાવ્ય પ્રસાદ આ સ્તવનમાં કવિએ શુદ્ધ ચેતનાની ઉક્તિ રજૂ કરી છે. ચેતના કહે છે કે કષભદેવ મારા પ્રિયતમ છે. એમના સિવાય બીજા કોઈને હું ચાહતી નથી. તે મારા ઉપર રીઝ રાખે અને મારે સંગ ન છોડી દે તે હું મુકિત પામું. જગતમાં બધા લેકે પ્રીતિની સગાઈ કરે છે. પણ એ કંઈ સાચી પ્રીતિની સગાઈ નથી. પ્રીતિની સગાઈ તે એવી હોય કે જેમાં કઈ જાતની ઉપાધિ રહે નહિ. જે સગાઈમાં ઉપાધિ હોય તેની કશી કિંમત નથી. એથી તે જ્ઞાનાદિ રૂપી ધનને. નાશ જ થાય છે. કઈક પિતાના પતિને મેળવવાને કારણે અગ્નિપ્રવેશ કરે છે. મનમાં એમ માનીને કે દેડીને પતિને મળીશું, પરંતુ એ રીતે સ્વામીની પ્રાપ્તિ થતી નથી. કેઈક પતિના રંજન અર્થે ઘણું તપ કરે છે, પણ એથી પતિને રંજન થતું નથી. આવું પતિરંજન મેં મારા ચિત્તમાં વિચાર્યું નથી. પરમાત્મારૂપી સ્વામી સાથે અંતરથી મેળાપ કરી શકાય છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપ સાથે આત્માનું તન્મય બની જવું એ જ સાચું રંજન છે. એ જ સાચું પ્રભુમિલન છે. કઈક કહે છે કે આ જગત એ પરમાત્માની લીલા છે. પરમાત્માએ લીલા અર્થે જગતની રચના કરી છે. એની ભકિત કરીએ તે આપણું મનની આશાઓ પૂર્ણ થાય. પરંતુ આ મેગ્ય નથી, કારણ કે રાગદ્વેષરૂપી દોષથી રહિત એવા પરમાત્માને જગત રચવાની લીલા ઘટતી નથી, કારણ કે જ્યાં લીલા છે ત્યાં રાગદ્વેષરૂપી દોષનો. વિલાસ છે. પરમાત્મા શ્રી ઋષભદેવ એ જ સાચા પ્રિયતમ છે. એમના પૂજનથી ચિત્તની પ્રસન્નતા થાય છે. એમની પૂજા એ જ અખંડિત પૂજા હોવી ઘટે. સર્વ પ્રકારનાં કપટનો ત્યાગ કરીને પરમાત્મારૂપી સ્વામીને સર્વસ્વ અર્પણ કરવું એ જ પ્રભુમિલનને સાચો ઉપાય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથસ્તવન (પૃ. ૧૦૪) આ સ્તવનમાં કવિએ “શાંતિ અને સાચે અર્થ શું છે તે સમજાવ્યું છે. પહેલી કડીમાં “શાંતિનું સ્વરૂપ' સમજાવવા માટે આત્માએ પ્રભુને પ્રશ્ન કર્યો છે અને એ પછીની કડીથી શાંતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પ્રભુ કહે છે, હૃદયમાં વિશુદ્ધ ભાવ ધારણ કરવા એ પહેલું શાંતિપદ છે. એ પછી આગમોના જાણકાર, સમ્યકત્વના જાણકાર એવા ગુરુનું, બીજી જંજાળ છોડી દઈને આલંબન સ્વીકારે, તામસી વૃત્તિ છોડી દઈને સાત્વિક વૃત્તિ ધારણ કરે, દુષ્ટજનોની સંગતિ છેડી સુજનની સંગતિ સ્વીકારે, ચિત્તમાં સાચા ગીને ભાવ ધારણ કરે અને મોક્ષનું લક્ષ્ય રાખે, માન-અપમાન, સેનું અને પથ્થર, વંદક અને નિંદક, ઘાસ અને મણિ, મેક્ષ અને સંસાર એ બધા. પ્રત્યે જે સમ્યક્દષ્ટિ રાખે એ શાંતિના સાચા સ્વરૂપને પામી શકે છે. પ્રભુની આવી વાણી સાંભળી આત્મા કહે છે કે હે પ્રભુ! તમારા દર્શનથી મારાં બધાં કાર્યો સિદ્ધ થઈ ગયાં છે, મારું જીવન ખરેખર ધન્ય થયું છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૦૫) પ-વિનાને; યો–શે; કરણ–દયા. આ તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉકિત મૂકી છે. રાજુલ કહે છે કે આઠ ભવની આપણી પ્રીત છે. આઠ ભવની હું તમારી નારી છું અને તમે મારા કંથ છે. મુકિતરૂપી નારી સાથે. આપણને કંઈ કામ નથી. હે નાથ ! તમ મારે ઘરે પધારો. તમારો રથ પાછો ફેરવો. સ્ત્રી વિનાને પ્રેમ તે હેઈ શકે? હે નાથ, તમે પશુઓ ઉપર દયા આણી, પરંતુ મારા ઉપર–માણસ ઉપર કરુણું. ન આણી એ કોના ઘરને આચાર? પ્રેમરૂપી કલ્પતરૂને તમે છેદી નાખ્યું અને ગ રૂપી ધતૂરાને તમે ધારણ કર્યો. હે રાજન તમે મને Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી મૂકીને જાઓ છે તેમાં મારી બદનામી જરા પણ નથી, પણ તમે પિતે જ વિચાર કરે કે રાજસભામાં બેસતાં તમને કેટલી બધી શરમ આવશે ? જગતમાં પ્રેમ તે બધા કરે છે, પરંતુ તે નિભાવનારા તે ઘણું ઓછા છે. જે પ્રીત કરીને છોડી દે તેની આગળ આપણું શું ચાલે? જે તમારા મનમાં આવું જ હતું તે મારી સાથે પ્રીતિ શું કામ લીધી ? પ્રીતિ બાંધીને પછી છડતાં માણસને નુકસાન થાય છે. રાગી માણસની સાથે સહુ રાગ-પ્રેમ બાંધતાં હોય છે. વૈરાગી માણસ સાથે રાગ ક્યાંથી હોય? રાગ વિના તમે મુક્તિસુંદરીને માર્ગ કયાંથી દાખવો? હે સ્વામી જે ગે હું તમને જોઉં છું તે યોગે તમે મને જુઓ. એક વાર તમે મારા તરફ જુઓ તે મારા કાર્ય સિદ્ધ થાય. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૦૮) ધુવપદ-મોક્ષપદ; રામી–રમણહાર, નિકામી-કામવાસના રહિત, પર પરિણમન-૫ર દ્રવ્યમાં રમશું કરવું તે; જલભાજન–પાણી ભરેલું પાત્ર; રવિ-સૂર્ય; એમ–ક્ષેમ, કલ્યાણ; યજેનું જ્ઞાન મેળવવાનું હેય. તે, અહીં સર્વ દ્રવ્ય; વિનિશ્ચરુ-વિનાશક. સિદ્ધપણાના રમણહાર જે પ્રભુ છે તે કામરહિત છે, ગુણવાન છે અને સુજ્ઞાની છે. તેવા પરમાત્માને પામીને સમ્યક્દષ્ટિ જીવ પણ મેક્ષપદને પામે છે. હે પ્રભુ ! આપ સર્વજ્ઞ છો માટે સર્વવ્યાપી છે. પરંતુ આપનું આ પર પરિણમન સ્વરૂપ સમ અર્થમાં સમજવાનું છે, કારણ કે દ્રવ્ય અસ્થિર સ્વભાવનું હાઈ પરરૂપમાં રમણ કરવું એમાં ખરું તત્વ નથી. પણ ખરું તત્વ તે આત્મરમણમાં જ છે. દ્રવ્ય અનેક છે અને એનું જ્ઞાન પણ પાણીના વાસણમાં સૂર્યના પ્રતિબિંબની જેમ, અનેક છે. પરંતુ જીવ દ્રવ્યમાં રહેલું આત્મસ્વરૂપ એક છે માટે ગુણનું એકપણું જાણવું. માટે પિતાના પદમાં રમવામાં જ કલ્યાણ છે. રેય એટલે કે દ્રવ્ય વિનાશક છે માટે તેનું જ્ઞાન પણ વિનાશક છે Page #518 -------------------------------------------------------------------------- ________________ એવું કહેવામાં આવે, પરંતુ આત્મસ્વરૂપ નિત્ય છે માટે તેનું જ્ઞાન. વિનાશક નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલે અને સ્વભાવ–એ ચતુષ્કમથી આત્માને. પિતાને ધર્મ છે. તે ધર્મ બીજામાં ન પામી શકીએ. તે પછી જ્ઞાનથી સ્વપર દ્રવ્યનું જાણપણું કેમ થાય ? તેને ખુલાસો કરતાં કવિ સાતમી કડીમાં કહે છે કે જેમ અરીસામાં સર્વનું પ્રતિબિંબ પડે છે, પણ જેનું પ્રતિબિંબ અરીસામાં પડે છે તે વસ્તુમાં અરીસે પ્રવેશ કરતું નથી. અને તે વસ્તુ પણ અરીસામાં જતી નથી, તેવી રીતે જ્ઞાન માં પરિણમતું નથી અને સેય જ્ઞાનમાં પરિણમતું નથી. - છેલ્લી કડીમાં કવિ કહે છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન પારસ છે. એટલે કે જેમ પારસના સ્પર્શથી લેતું સેનું થઈ જાય છે તેમ પાર્શ્વનાથ પ્રભુના વેગથી જીવ પરમાત્મસ્વરૂપ પામે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૦૯) છઉમ-છસ્થ. છૂપું વીર-વી; સૂરપણું-શૌર્યપણું; દાણે-- સ્થાને, વિણાન-વિજ્ઞાન. આ સ્તવનમાં કવિ કહે છે કે હું શ્રી મહાવીર ભગવાનને પગે. લાગીને એમના જેવું વીર્યપણું માગું છું. જેમના વીર્યના ઉલ્લાસથી કુશ્રદ્ધારૂપ મિથ્યાત્વ અને મેહરૂપી અંધકારને ભય દૂર થયો છે એવા હે પ્રભુ! તમે અનાદિ કર્મરૂપી શત્રુને જીતી લઈને છતનું નગારું વગાડ્યું છે. આવું તમારું વીર્યપણું હું માનું છું કે જેથી હું પણ કર્મશત્રુને જીતી લઉં. જે મતિપૂર્વક અનેક કમ ગ્રહણ કરે તે અભિસંધિજવીય કહેવાયઃ ભાવયોગ તથા દ્રવ્યગ ૨૫ સૂક્ષ્મ તથા સ્કૂલ ક્રિયા કહેવાય. આવી ક્રિયામાં રંગાયેલે આત્મા સંસારમાં ઉમંગ પામી રહ્યા છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે અને તે એક એક પ્રદેશે અસંખ્યાતા વીર્યવિભાગ છે. એવી રીતે જીવને ગપણું અસંખ્યાત છે. જેવી ગબલ શકિત તેવા કર્મના દલ જીવ લે છે, ઉત્કૃષ્ટ એટલે Page #519 -------------------------------------------------------------------------- ________________ -૪૪ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી કે અનંત અચલ વીર્ય હોય ત્યાં કર્મ ન લાગે અને જ્યાં ચલ વીર્ય હોય ત્યાં કામ લાગે. એટલે કે આત્માના આઠ રૂચક પ્રદેશમાં કર્મગ્રહણરૂપ યોગક્રિયા નથી. જેમ કામવીર્યને વશ થઈ ભોગી પુરુષ સર્વ પર ભાવને વાંછે છે તેમ આત્મા પણું પરભાવને ભોગી થાય છે. પરંતુ એ જ આત્મા શરવીર બને તે અગીપણું પ્રગટ કરે. આવું વીરપણું આત્મામાં જ છે એમ મેં તમારી વાણીથી જ જાણ્યું. જેમ જેમ આત્માનું વીરપણું જાણીએ તેમ તેમ જીવ તેમાં રમીને પિતાનું ધ્રુવપદ ઓળખે છે. પરાલંબનપણું છોડતાં પરપરિણતીને નાશ થાય છે અને એથી અક્ષય જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્મા લયલીન થાય છે અને એથી એની પરમ આનંદમય પ્રભુતા જાગે છે. રામ કહે રહેમાન કહે કાન-કહાન, કૃષ્ણ, સ્વયમેવ–પોતે; ભાજન–પાત્ર; મૃત્તિકા-માટી; નિ કર્મરી-કર્મરહિત આપણું પ્રાચીન પદ સાહિત્યમાં કવિવર આનંદઘનજીનો ફાળે - ઘણો મોટો છે. એમનાં પદોમાં આપણને એક સાચા તત્વદશ અવધૂતની વાણી સંભળાય છે. કવિતા તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો તેમાં આપણને શબ્દોનું લાલિત્ય, સંગીતનું માધુર્ય અને રચનાની પ્રાસાદિકતા તથા સટતા જોવા મળે છે. એમનાં કેટલાંક પદો તે ગુજરાતી સાહિત્યની ઉત્તમ કાવ્યકૃતિઓમાં સ્થાન પામે એવાં છે. અહીં નમૂના તરીકે એમનાં છ પદ લેવામાં આવ્યાં છે. આ પદમાં કવિ કહે છે કે આ સંસારી લેકે પરમાત્માને જુદા જુદા નામથી ઓળખે છે અને એ નામે જુદો જુદો અર્થ કરીને અને એ બધાને પરસ્પર વિરુદ્ધ કલ્પીને મહેમાંહે લડે છે. અને એક બીજાના દેને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે અને પિતાના જ દેવ સાચા છે એવો મિથ્યા આગ્રહ રાખે છે. કઈ પ્રભુને રામ કહે છે, કોઈ રહેમાન કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કઈ મહાદેવ કહે છે, Page #520 -------------------------------------------------------------------------- ________________ કઈ પાર્શ્વનાથ કહે છે, કેઈ બ્રહ્મા કહે છે. આમ બધા લોકે પરમાત્માને જુદા જુદા સ્વરૂપે ઓળખાવે છે અને લૌકિક કે વ્યાવહારિક દષ્ટિએ તેમાં કશું ખોટું નથી. પરંતુ સંસારના બધા જ જીવોમાં એકસરખું ચૈતન્ય યા બ્રહ્મત્વ વ્યાપી રહ્યું છે. જેમ ભાટી એકની એક છે, પણ એમાંથી જુદી જુદી વસ્તુ બનાવતાં કોઈને આપણે ઘડે કહીએ, કઈને કેડિયું કહીએ, કેઈને ઈટ કહીએ, પરંતુ તે બધામાં સમાન તત્વ તે માટી છે તેવી જ રીતે જીવાત્મા અને પરમાત્મા સંબંધે સમજવાયું છે. અહીં આપણને કવિ નરસિંહ મહેતાની પંકિત યાદ આવે છે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે હેમનું હેમ હૈયે. આમ, આકારની દષ્ટિએ વસ્તુઓ ભિન્ન ભિન્ન છે, પરંતુ મૂળ તત્વની દૃષ્ટિએ તે તે એકરૂપ, અભેદરૂપ છે. આપણું જૈન પરિભાઅષામાં કહીએ તે વ્યવહાર નયની દૃષ્ટિએ જોઈએ તે આકૃતિભેદથી માટીની વસ્તુઓ અનેક છે અને સંગ્રહ નયની દૃષ્ટિએ જોઈએ તે તે બધી વસ્તુઓ અભેદરૂપ છે. તેવી જ રીતે વ્યાવહારિકનયથી જોતાં -જીવાત્માઓ ભિન્ન ભિન્ન છે, પણ સંગ્રહનયથી જોતાં સર્વે આત્માઓ એકરૂપ છે. ત્રીજી અને એથી કડીમાં કવિએ રામ, રહેમાન, કૃષ્ણ મહાદેવ વગેરે કયા અર્થમાં ઘટાવવા જોઈએ તે સમજાવ્યું છે. જે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમે તેને આપણે રામ કહીએ. જે જીવો ઉપર રહમ એટલે એટલે કે દયા રાખે તેને રહેમાન કહીએ; જે અનાસક્ત થઈ કર્મ કરે છે તેને આપણે કાન-કહાન–કૃષ્ણ કહીએ; જે રાગ દ્વેષને જીતી, કર્મોને ક્ષય કરીને મુકિત પામ્યા છે તેને આપણે મહાદેવ કહીએ, જે પિતાના શુદ્ધ સ્વરૂપને સ્પર્શે છે એટલે કે પામે છે તેને આપણે પાર્શ્વનાથ કહીએ; જે પિતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણે છે તેને આપણે બ્રહ્મા કહીએ. આવી રીતે આપણાં પોતાના કમરહિત, ચિતન્યમય આત્મસ્વરૂપને ઓળખવાને આનંદઘનજી ઉપદેશ આપે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી અબ હમ અમર ભયે પ્રાની–પ્રાણી, પકડેંગે-પકડીશું, ગ્રહણ કરીશું, થિરવાસી-સ્થિરતાના વાસી, ચેખે હે નિખરેગે–ચોકખા નીકળીશું. આ પદમાં શ્રી આનંદઘનજી કહે છે કે અત્યાર સુધી હું એમ જાણ હતું કે હું મરું છું. પરંતુ હવે મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખ્યું છે. મારો આત્મા અમર છે. કમને લીધે દેહનું મરણ છે. આત્માનું મરણ નથી. જન્મ મરણના મિથ્યાત્વબુદ્ધિના હેતુઓને મેં હવે ત્યાગ કર્યો છે. તેથી અન્ય ભવમાં દેહ ધારણ કરવાને અને મૃત્યુ પામવાને હેતુ હવે રહેતું નથી. અમે આત્માનું અમરપણું ઓળખ્યું છે, માટે હવે અમે અમર થયા છીએ. રાગ અને દ્વેષ એ બે જગતમાં બંધનકર્તા છે. પરંતુ એ બંધ નોને અમે હવે નાશ કરીશું. એને કારણે જીવ અનંતકાળથી દેહ ધારણ કરી મૃત્યુ પામે છે, ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે. પરંતુ અમે હવે એ કાળનું જ હરણ કરીશું. એ કાળને વશ ન થતાં એને જીતી લઈશું. દેહ વિનાશી છે, હું આત્મા અવિ. નાશી છું. માટે અમે અમારી ગતિને જ પકડીશું. એટલે કે અમે અમારી શુદ્ધ ચેતનની ગતિને-આત્માના શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને જ ગ્રહણ કરીશું. જેથી આત્મ દ્રવ્યથી જે ભિન્ન છે તે નષ્ટ થશે, અને અમે આત્મસ્વરૂપ સ્થિરતામાં જ વાસ કરીશું. અમે મિથ્યાત્વ કષાય ઈત્યાદિને, સઘળાં કર્મોને ક્ષય કરીને ચોખા-સ્વચ્છ અને શુદ્ધ થઈ ને નીકળીશું એટલે કે પરમાત્મસ્વરૂપ થઈશું. અત્યાર સુધી આત્મા સમજ્યા વગર, મમતા અને અજ્ઞાન કારણે અનન્તવાર જન્મ પામી મૃત્યુ પામે, પણ હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવાથી સાંસારિક સુખદુઃખ ભૂલી જઈશું. અંતમાં કવિ કહે છે કે દેહમાં વારંવાર ઉત્પન્ન થતા અને તદન નિકટના એવા આત્મા માટેના બે અક્ષર–હંસનું જેમ પણ નહિ તે અનંતવાર ભમવાનો વારો આવશે. Page #522 -------------------------------------------------------------------------- ________________ યા પુદ્ગલકા કયા વિસવાસા સુપનેકા-સ્વપ્નને; વાસા–રહેવાસ, શિવપુર-મેક્ષધામ. આ પદમાં શ્રી આનંદઘનજી કહે છે આ શરીરરૂપી પુગલને શો વિશ્વાસ કરવો? જેમ સ્વપ્નમાં કોઈ સરસ મહેલમાં રહેવાનું મળ્યું હેય પણ જ્યારે જાગીએ ત્યારે તેમાંનું કશું હોતું નથી તેવીજ રીતે આ શરીરરૂપી ઘરમાં આત્માને માટે સમજવું. જેવી રીતે વીજળી ક્ષણવાર ચમકી અદશ્ય થઈ જાય છે, જેવી રીતે પાણીમાં પતાસું ઘડીકમાં ઓગળી જાય છે, તેવી રીતે આ દેહને ક્ષણવારમાં નાશ થવાને છે. આવા ક્ષણભંગુર દેહને ગર્વ ન કરવો જોઈએ. અંતે એ દેહને નાશ જંગલમાં જ થવાનું છે, એટલે કે મૃત્યુ થતાં લેકે એને જંગલમાં સ્મશાનમાં બાળી આવશે. કવિ કહે છે કે આ સંસારની બધી વસ્તુઓ, તન, ધન, યૌવન, ઘરબાર-બધાં જ જુઠાં છે. સત્ય વસ્તુ જો કોઈ હોય તે તે આત્મતત્ત્વ છે. માટે આત્મસ્વરૂપને પામવું, મોક્ષ મેળવી મેક્ષધામમાં વાસ કરવો એજ સત્ય છે. ક્યા સેવે, ઊઠ જાગ બાઉ-ભેળા, મૂર્ખ, આયુ-આયુષ્ય, વરિય–ધડિ પર; ના–નાવ, ધ્યાઉ–ધ્યાન ધર. આ પદમાં કવિ કહે છે, “હે મૂખ, ભોળા, બહાવરા જીવ, તું શું મોહનિદ્રામાં પડી રહ્યો છે? અંજલિમાંથી પાણું જેમ ઝડપથી સરવા લાગે છે તેમ આ આયુષ્ય ઝડપથી ઘટી રહ્યું છે. પહેરેગીરે ઘડી પર ટકોરા મારે છે તે બતાવે છે કે આયુષ્ય ઘટી રહ્યું છે. ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર અને મોટા મોટા મુનીન્દ્રો-આવા બધાઓનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું ગયું અને તેઓ બધા ચાલ્યા ગયા. મૃત્યુ આગળ કેણુ ટકી શક્યું છે? મેટા મેટા રાજાઓ હેય, ચક્રવતી, બાદશાહ કે રાણું હેય, પણ તેથી મૃત્યુ આગળ તેમનું શું ચાલે? ૩૦ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી આ સંસારમાં ભમતાં ભમતાં પ્રભુની ભક્તિરૂપી નાવ સંસારરૂપી સાગરને પાર પામવા માટે મળી છે તે તું તેને ઉપયોગ કરી લે. અરે ભોળા ! તું શા માટે વિલંબ કરે છે. સંસાર સાગર તરવાનું તને હવે સાધન મળ્યું છે, તે તું હવે શાને કાજે પ્રમાદ કરે છે. હે જીવ, તું શુદ્ધ, નિરંજન, ચિંતન્યમય એવી જેની મૂર્તિ છે, તેનું ધ્યાન ધરી લે એટલે કે તું તારા શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખીને એનું ધ્યાન ધરી લે. આમ, આ પદમાં કવિએ ક્ષણે ક્ષણે ઘટતા જતા આયુષ્યને, વહી જતા સમયનો સદુપયોગ કરવાને, આત્મધ્યાનમાં લીન બનવાના ઉપદેશ આપે છે અને આ ક્ષણભંગુર દેહ તે મોટા મોટા માંધાતા ને પણ ટકે નથી, માટે આ ભવસાગરને પાર પામવાનું સાધન પ્રભુભક્તિમાં રહેલું છે તેનું શરણ સ્વીકારવામાં વિલંબ કે પ્રમાદ ન કરવાનું ઉોધન કર્યું છે. જગ આશા જંજીરકી જંજીર-બંધન; ઝકર્યો-બાં; પરતીત-વિશ્વાસ; હલચલચપલતા છિન છિન–ક્ષણ, ક્ષણ, સૂછમ–સૂક્ષ્મ આ પદમાં કવિ કહે છે કે આ જગતમાં પ્રાણીઓને અનેક વસ્તુઓની આશા લાગે છે, પરંતુ આશા એ જંજીર છે, બેડી છે. આ બેડીની ગતિ જગતની ગતિ કરતાં ઊલટા પ્રકારની છે. લેડાની બેડીથી જકડાયેલે માણસ ખરેખર બંધનમાં મુકાય છે. એ કયાંય ગતિ કરી શકતા નથી, પણ એ બેડીમાંથી મુકત થતાં માણસ ચારે બાજુ ગતિ કરી શકે છે. પરંતુ આશારૂપી બેડીથી જકડાયેલે માણસ સંસારમાં દરેક વસ્તુ મેળવવા માટે દેડે છે અર્થાત સંસારમાં ચેરાસી લાખ છવાયેનિમાં પરિભ્રમણ કર્યા કરે છે, પણ જે જીવ આ આશારૂપી બેડીમાંથી મુક્ત થાય છે તે એક મુક્તિરૂપી સ્થાનમાં સ્થિર થાય છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ હે અવધૂત! તું શરીરૂપી મઠમાં હજી સુધી મોહનિદ્રામાં શું સૂઈ રહ્યો છે? તું જાગીને તારા હૃદયમાં જે. તું તારા શુદ્ધ આત્મા સ્વરૂપને જે. તું દેહરૂપી મઠને વિશ્વાસ ન કરતો. એ તે એક પળમાં ઢળી પડશે, આયુષ્ય ખૂટતાં એક પળમાં એને નાશ થશે. તું હલચલ મિટાવી દે. એટલે કે રાગદ્વેષની ચંચલતા ભરી તારી બધી પ્રવૃત્તિઓ તું બંધ કરી દે અને તારા શુદ્ધ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર. તું રાગદ્વેષ છેડી દઈશ એટલે તને સમતારૂપી જળમાં તારો આત્મા રમતે જણાશે. એ રીતે તું તારા આત્માને ઓળખી શકશે. દેહરૂપી મઠમાં પંચમહાભૂતને–પૃથ્વી, પાણું, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતનો વાસ છે અને વળી તેમાં શ્વાસોશ્વાસરૂપી ધૂર્ત ખવીસ તેમાં રહેલો છે અને તે તારા આત્માને ક્ષણે ક્ષણે છળવાની ઈચ્છા ધરાવે છે, આવો એ મઠ છે. માટે તારે તેમાં ઊંધવું ન જોઈએ. પરંતુ તનમનની આવી દશા હોવા છતાં મૂખ શિષ્ય તે સમજી શકતો નથી અને તનમની ભમતા રાખીને તેમાં સૂઈ રહ્યા છે. ત્રીજી અને ચોથી કડીમાં કવિ કહે છે કે, હે અવધૂત! તારે મસ્તક પર પંચ પરમેશ્વર વસે છે અને મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધરૂપી સૂક્ષ્મ બારી છે. કોઈ વિરલા જ્ઞાનીઓ પોતાના શુદ્ધ આત્માભ્યાસથી પોતાના આત્માને ત્યાં ધ્રુવના તારાની જેમ સ્થિર જોઈ શકે છે. જે કોઈ અવધૂત આશાને ત્યાગ કરીને પિતાના હૃદયરૂપી ઘરમાં આસન લગાવી આત્માના જાપ-અજપાજાપ જપે તે તે ચેતન્યમય, નિરંજન એવા પરમાત્માનાં દર્શન કરે છે. નિશદિન જેઉ તારી વાટડી હેલા-પ્યારા, સ્વામી; અમલા-અમૂલ્ય: લાલ-માણેક, જવાહરીઝવેરી; પરંતર–અંતર, વેગળું; પય-પગ; નિહારત–જોઈ રહું છું; લયણે-લોચનથી; ઢગ-દષ્ટિ, અડાલા-નિશ્ચલ; ઝકેલા-મગ્ન રહેલા; ખેલા-હૃદય ખેલીને; ચેલા-અસ્થિરતા; સેજડી-પથારી. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર જૈન ગુર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી સમતા અથવા ચેતના પિતાના સ્વામી ચેતન તત્વ એટલે કે આત્મતત્વને આ પદમાં સંબોધન કરતાં કહે છે, “હે સ્વામી હું તમારી દિવસરાત વાટ જોઉં છું, હવે તે તમે મારે ઘરે પધારે. તમારે મારા જેવી લાખે સ્ત્રીઓ છે, પરંતુ મારે તે જેનું મૂલ ન થાય એવા તમે એક જ છે. આત્મતત્ત્વ જેવું આ જગતમાં બીજું કંઈ નથી. ઝવેરીએ લાલ માણેકની કિંમત કરે છે, પરંતુ આત્મરૂપી લાલ માણેકની કદી કિંમત કરી શકતા નથી, માટે એ માણેક અમૂલ્ય છે. માણેક વગેરેનો આભૂષણ તરીકે ઉપયોગ થાય છે, તેને શરીર પર ધારણ કરવામાં આવે છે. કહે કે છાતી પર ધારણ કરવામાં આવે છે. પણ તેથી શું? એને હૃદયમાં તે ધારણ કરી શકાતું નથી. માટે તે હૃદયથી તે વેગળું જ છે. જ્યારે આત્મારૂપી માણેક તે હૃદયમાં ધારણ કરી શકાય છે. માટે તે બાહ્ય જગતના અનેક માણેક કરતાં ચઢિયાત છે. જગતના બીજા માણેકનું તેજ એક સરખું નથી હોતું, અને તેથી તેમની કિંમત પણ એક સરખી નથી હોતી, પણ આત્મારૂપી માણેકના તેજને કંઈ પાર નથી, વળી તે હૃદયથી ભિન્ન નથી માટે તેની કિંમત કેઈ આંકી શકતું નથી. ચેતના કહે છે કે હે સ્વામી! હું તમારા જ પગ નિહાળતી બેઠી છું. મારી દષ્ટિ સતત તમારા જ ચરણનું દર્શન કરવામાં મગ્ન બની રહી છે. જેવી રીતે યોગી સમાધિ લગાવીને બેસે છે અને તેમાં જ તેનું મન સતત વળગેલું રહે છે તેવી જ રીતે મારી આંખોએ તમારા ચરણ માટે સમાધિ લગાવી છે. હે સ્વામી ! તમારા વિના મારી વાત કેણ સાંભળી શકે? હું બીજા કેની આગળ મારુ હૃદય ખોલીને વાત માંડી શકું? મારી વાત તમારા સિવાય બીજું કોઈ સાંભળી કે સમજી શકે એમ નથી. બીજા કાઈને એ અધિકાર નથી. હે સ્વામી! તમારે પ્રભાવ એટલે બધે Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ છે કે તમારા મુખનું દર્શન થતાં જ મારા હૃદયની અસ્થિરતા-ડામાડોળ સ્થિતિ ટળી જાય છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે સમતાના આવા શબ્દો સાંભળી મિત્ર વિવેકે એને કહ્યું કે “હે સમતા! તું હવે ખેદ ન કર. આનંદના જેવા તારા સ્વામી આત્મા જરૂર તારા મંદિરમાં પધારશે અને તારી સાથે આનંદમાં રંગરેળ થશે. આશા એરિનકી ક્યા કીજે ઔરનકી બીજાની; કૂકર-કૂતરે; જાયા-પુત્ર; કબહુ-ક્યારેય; અવટાઈ–ઉકાળીને. આ પદમાં કવિ કહે છે કે હે ચેતન, તારે બીજાની આશા શી રાખવી? તારે તો જ્ઞાનરૂપી અમૃત રસ પીવો જોઈએ. કૂતરો રોટલાના ટુકડાની આશાએ લેકાના બારણે બારણે ભટકતા હોય છે. અને છતાં તેને કંઈ સંતોષ વળતો નથી તેવી રીતે તે પણ આટલા આટલા ભવ સુધી કંઈ કંઈ આશાએ ભટક્યા કર્યું છે. જે લેકેએ કંઈક અહિક સુખની આશાની ખુમારી અનુભવી હોય છે તે ખુમારી થોડા વખતમાં જ ચાલી જાય છે. પણ આત્માના અનુભવરૂપી અમૃતરસના પાનની ખુમારી જે રસિકેને ચડે છે તે તે કયારેય ઊતરતી નથી. જે માણસે આશારૂપી દાસીના પુત્ર બને છે તે માણસ આખા જગતના દાસ બને છે. એટલે આશાથી વશ બનેલા માણસે લાચારીથી આખા જગતનું દાસત્વ સ્વીકારે છે અને જ્યાં ત્યાં કરગરતા ફરતા હોય છે. પરંતુ જેઓ આશાને પોતાની દાસી બનાવી પોતે એના નાયક બને છે, એટલે કે જેઓ આશાને પોતાને વશ રાખે છે તેવા આત્માનુભવીઓ જ અમૃતપાનના અધિકારી બને છે. ત્રીજી કડીમાં કવિ વધુ એક રૂ૫ક યોજીને કહે છે કે મનરૂપી યાલામાં પ્રેમરૂપી મશાલ ભરીને એને તનરૂપી ભઠ્ઠીમાં બ્રહ્મરૂપી અગ્નિથી બાળીએ અને ઉકાળીએ અને તેને કસ કાઢીને પીએ તે Page #527 -------------------------------------------------------------------------- ________________ અ૭૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી અનુભવ-જ્ઞાનરૂપી લાલી આત્મામાં જાગ્રત થાય છે, એટલે કે જે માણસો બાહ્ય જગતની તૃષ્ણ કે લાલસાનો નાશ કરી આત્માનુભવમાં મગ્ન રહે છે અને તેની ખુમારી અનુભવે છે તેને સાચા આત્માનંદને અનુભવ થતો હોય છે. છેલ્લી કડીમાં કવિ કહે છે, “હે ચેતન ! સામાન્ય માણસોને સમજાય નહિ એવો અગમ અનુભવનો પ્રેમરસનો હાલે તું પી જા. અધ્યાત્મસ્વરૂપમાં વાસ કરીને તારે આ પ્રેમરસ પ્યાલે પીવાનો છે. એમ કરવાથી અનુભવ રસની એટલી ખુમારી ચડશે કે આનંદને સમૂહ એવો ચેતન ત્યાં પિતાના સ્વરૂપમાં ખેલવા લાગશે અને દુનિયાને તમાસારૂપે દેખવા લાગશે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે આવાં ૧૦૮ પદે લખેલાં છે અને તે દરેકનો વિસ્તારથી અર્થ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે પિતાના ગ્રંથમાં સમજાવેલો છે. તે માટે જિજ્ઞાસુઓએ “આનંદઘન પદ સંગ્રહ” (અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ તરફથી પ્રકાશિત) જેવું. ૧૨ મહોપાધ્યાય શ્રી માનવિજયજી અઢારમા શતકના આરંભની પહેલી પચીસીમાં સં ૧૨૫ આસપાસ પિતાની ચોવીસી રચનાર આ કવિત્રીએ પરંપરા પ્રમાણે લખાતાં સ્તવને કરતાં કંઈ ન જ ભાવ કે વિચાર પિતાના સ્તવનમાં વ્યક્ત કર્યો છે. એમની કેટલીક રચના ખરેખર ઉચ્ચ કવિતાની કટિ સુધી પહોંચી શકે એવી છે. શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૧૧૩). મહેર-કુપા; પરે–જેમ; નિવા-નિભાવ; ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે કે હે પ્રભુ ! તમારા દર્શનથી મને પરમ આનંદ થાય છે. હું દિવસરાત તમારું જ ધ્યાન ધરું છું. તે મારા ઉપર હે પ્રભુ! કૃપા કરજે. આપણી પાછળ જે આપણને વળગેલા હેય એટલે કે જેમણે આપણે આશ્રય લીધો હોય Page #528 -------------------------------------------------------------------------- ________________ તેમને અળગા કરવાથી શું અર્થ સરવાને છે? એમને અળગા કરવામાં આવે તે પણ તેઓ વળગેલા જ રહેવાના છે. મેરનાં પીછાંની . જેમ તેઓ જુદા થવાના નથી. વળી તમારાથી અળગા થયે કેમ ચાલશે? કારણ કે રૂડી ભક્તિ તેઓને આકર્ષવાની જ છે. મારું મનડું અત્યંત ચંચલ સ્વભાવનું છે તે પણ તમારા પ્રત્યેની પ્રીતિમાં દઢ છે. માટે તમે જે સમયે સમયે તમારું સ્વરૂપ બદલા તો એમ કેવી રીતે પ્રીતિને નિભાવ થાય ? માટે હે સ્વામી ! આપણું આ સંબંધમાં ખામી ન આવે એ જોશે. કારણ કે તમે તે મારા ભવોભવના નાથ છે ! શ્રી શાંતિનાથ સ્તવન (પૃ ૧૧૪) નિરાગી-રાગરહિત કુપાલ-કુપાળું; ખુસિપાલ–ખુશ. આ સ્તવનમાં પણ શ્રી ઋષભદેવના સ્તવનના જેવો જ ભાવ કવિએ વર્ણવ્યું છે. કવિ શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે. હે સ્વામી! મેં તમારે કેડે લીધે એટલે હવે તમારાથી છુટાવાનું નથી. તમારે પ્રસન્ન થવું જ જોઈએ, તમે વિતરાગપણે દાખવીને ભોળા માણસોને ભૂલાવો છે. પરંતુ મેં તે આપને રાગરહિતને પણ મારી ભકિત વડે આકર્ષી છે. મેં મારા મનમાં તમને વસાવ્યા છે, તો હવે તમને કેમ જવા દેવાય? જે ભેદભાવ વિના તમે મને મળે એટલે કે તમારી અને મારી વચ્ચે ભિન્નતા ન રહે તો જ તમારાથી છૂટાશે. હવે તમે મારા કબજામાં છો તો તમારાથી હે કૃપાળું ! મારા પર કઈપણ ઉપકાર કર્યા વિના એમને એમ કેવી રીતે છૂટાશે? માટે જે આ પ્રમાણે જ સ્થિતિ છે તે શા માટે તમે હઠ કરી રહ્યા છે ? હે પ્રભુ! તમે મારા પર પ્રસન્ન થાવ ! શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૧૫) નિરંજણ–નિરંજન, અલિપ્ત, સંસારને રંગ જેમને લાગ્યું નથી તેવા; થળે-સ્થળે; કૃપાણ-કિરપાણ વયણ–વચન, શબ્દ, વેણ–ચોટલે; તિ-ધેર્ય, સંવેગ-વૈરાગ્ય; શર-બાણ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી માનવિજય કવિની આ એક રૂપકના પ્રકારની ઉત્તમ રચના છે કારણ કે બીજા કવિઓનાં સ્તવન કરતાં એમણે આ સ્તવનમાં નિરાળું આલેખન કર્યું છે. આ સ્તવનમાં એમણે નેમિનાથને મેહ નામના દ્ધા સામે લડતા અને અંતે એમાં વિજય પામતા બતાવ્યા છે. કવિ કહે છે કે મોહે આ સૃષ્ટિમાં બધે જ કેર વર્તાવ્યો પણ નેમિજિણુંદ પર એ બધાની કંઈ જ અસર થઈ નથી, કામદેવે સ્ત્રીરૂપી પિતાના યોદ્ધાઓ મેકલ્યા તે એકલમલ્લે એ બધાને એકલે હાથે હરાવ્યા. ખરેખર! સ્વામીના બળની તુલના થઈ શકે એમ નથી. કોઈક સ્ત્રી નયન કટાક્ષરૂપી તીણ બાણ છેડતી, તે કઈક પિતાનાં વેધક વચનરૂપી ગોળી, વાણીરૂપી ગળી છેડતી કે જે વાગતાં અચૂક પ્રાણ નીકળી જાય; કઈક સ્ત્રી પિતાની આંગળીરૂપી કટારી ઘેચતી, કઈક પિતાના ચોટલારૂપી કિરપાણ ઉછાળતી, કેઈક પોતાના સેંથારૂપી ભાલ ઉગામતી, કેઈક ફૂલના દડારૂપી ગોળી સંયમરૂપી ગઢ પર છોડતી તે કેઈક પિતાના સ્તનરૂપી હાથીના કુંભસ્થળથી હૃદયરૂપી ગઢના બારણું પર પ્રહાર કરતી, તે પણ શીલરૂપી નાથ તે એ બધાથી પર જ રહ્યા. એ દુશ્મનની એક પણ ગળી એમને વાગી નહિ, એટલું જ નહિ મોહના એ બધા સુભટો પરાજ્ય પામી દશેદિશામાં નાસી ગયા એ પછી નવજાતની પ્રીતિએ વિવાહ મંડપરૂપી કેટ સજીને એક નવું યુદ્ધ શરૂ કર્યું પણ પ્રભુએ તે એને પણ નિશાનથી બરાબર ચોટ દીધી. એટલે કે વિવાહરૂપી યુદ્ધમાં પણ નેમિનાથ અપરાજિત રહ્યા. પછી નેમિનાથે રાજુલ પાસે મેહની ચાકરી છેડાવી એને મેક્ષમાર્ગે વાળી અને પોતે પણ રેવતગિરિ (ગિરનાર) જઈને સંયમરૂપી ગઢની રચના કરી, પછી તેમણે શ્રમણ ધર્મ અંગીકાર કરી મેહની સામે યુદ્ધ માંડયું. પિતાનાં સંવેગરૂપી ખડગ અને ધમરૂપી ઢાલ લઈ કેશરૂપી ભાલા ઉડાડયા, શુભ ભાવનારૂપી નાલ ગડગડાવી, ધ્યાનરૂપી બાણની ધારા વરસાવી મોહને નષ્ટ કર્યો અને એ રીતે તેઓ જગતના નાથ બન્યા. આમ, એકંદરે કવિએ એક સરસ રૂપકની યોજના કરી છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ અંતમાં કવિ કહે છે કે મેં આવા પ્રભુના સાથ લીધા છે. શ્રી પાર્શ્વજિન સ્તવન ( પૃ ૧૧૬) ૪૭૭ સુરનર દેવા અને માનવેા, આપદ-આપત્તિ, સંકટ, ઉત્સંગે— ખાળામાં; વામા–સ્ત્રી; પરતક્ષ-પ્રત્યકક્ષ; નિપાધિ-ઉપાધિ વગરની; વીતરાગ–જેમાંથી રાગ ચાહ્યા ગયા છે એથી, અવલખ્યા–આધાર લીધેા છે; પાયા–પગ. કવિ આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્તુતિ કરતાં કહે છે. હે સ્વામી ! આપની પ્રતિમા પ્રભાવશાળી છે મારા મનને એ અત્યંત ગમી ગઈ છે. જે દિવસથી મે એ જોઈ છે તે દિવસથી મારી આપત્તિ દૂર થઈ ગઈ છે. આપનું પ્રસન્ન નયન જોતાં ભાવિક જનનુ મન રીઝે છે આપનાં પ્રસન્ન નયન જોતાં જાણે તે સમતા રસનાં કચાળાં ન હાય! એટલે કે આપની આંખમાં નથી. ઈર્ષ્યાના ભાવ, ક્રોધના ભાવ કે તિરસ્કાર કે ધૃષ્ણાને ભાવ આવતા. આખા જગત પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે સહાનભૂતિ ધરાવા છે. આપની મૂતિ ખીજા કેટલાંક દેવદેવીઓ જેવી નથી. આપના હાથમાં હથિયાર નથી, જપમાળાના પ્રચાર નથી. આપના ખેાળામાં સ્ત્રી નથી કે જેથી કામ વિકાર ઊપજે આપની મૂતિ નટની જેમ નૃત્યના ચાળા કરતી નથી. ગાતી અજાવતી નથી કે જીણું કે નવાં વસ્ત્ર ધારણ કરતી નથી. એટલે કે આપની મૂતિ તદ્દન નિરૂપાધિક અને વીતરાગ દશાની છે. માટે જ મે આપના ચરણુનું શરણ સ્વીકાર્યુ છે. શ્રી મહાવીર જિન સ્તવન ( પૃ ૧૧૭ ) કરમ--ક'; રિઅલ-દુશ્મનાનું સન્ય; અન’તાનુબ"ધી–[પ્રસ્વરૂ પતા; વડયાધ્યા–ચારકષાયા આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીને સાચા વીર અતે અરિહંત તરીકે ઓળખાવ્યા છે. એમણે કરૂપી દુશ્મતાના દળને Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી હરાવ્યું છે અને મોહને માર્યો છે. આ રીતે કેવલ પ્રાપ્તિથી શ્રી મહાવીર સ્વામી જગતમાં જીત્યા છે અને જગતમાં સાચું સુખ એમણે મેળવ્યું છે. પહેલાં એમણે ચારે કષાયરૂપી મોટા મોટા યોદ્ધાઓને ચોટ મારીને હણી નાખ્યા, એ પછી મિથ્યાત્વરૂપી મંત્રીને, આયુષ્યને, હાસ્ય, રતિ, અરતિ, શક ઈત્યાદિ દ્ધાઓને માર્યો, મેહરાયની પટરાણીઓને ગઢમાંથી બહાર કાઢી સંહારી; અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઈત્યાદિ કર્મોને માર્યો અને આ રીતે મોહનું સૈન્ય પરાજિત થતાં શ્રી મહાવીર સ્વામીને વિજય થશે. આપણું મધ્યકાલીન સ્તવન સાહિત્યમાં યુદ્ધના રૂપકની પરિભાષા છ લખાયેલાં આ કવિનાં સ્તવનો અન્ય સ્તવનોમાં એક જુદી જ ભાત પાડે છે. ૧૩. મહેપાધ્યાય થી યશવિજયજી શ્રી ઋષભદેવ જિન સ્તવન–સંતવન પહેલું, સેવન્ન વન્ન સુવર્ણને વર્ણ માન-માપ; વિધન વિન; લક્ષલાખ સહસ-હજાર; નિધાન–ભંડાર; રયણ-રત્ન; આ સ્તવનમાં કવિ શ્રી મહેપાધ્યાય યશોવિજયજી મહારાજે શ્રી ઋષભદેવ ભગવાનનાં નામ માતા, પિતા, નગરી, લાંછન, કાયા, આયુષ્ય, સાધુ સાધ્વીને પરિવાર, યક્ષ, દેવી વગેરેનો પરિચય આપ્યો છે. સ્તવનની ભાષા સરળ છે. સ્તવનમાં કેટલાક શબ્દો ઉપર આપેલા આંકડા જોતાં સમજાશે આ સ્તવનમાં નામ, માતાપિતા, લાંછન વગેરે - ૧૪ વસ્તુનું નિરૂપણ કવિએ કર્યું છે. શ્રી ઋષભદેવ જિન સ્તવન સ્તવન બીજું પાખલિ-વિના; આ સ્તવનમાં કવિ કહે છે કે “હે ઋષભ જિનેશ્વર ! તમારી સાથે મારે સાચી પ્રતિ લાગી છે. મારું મન તમારા ગુણમાં જ લાગેલું છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તમારા સિવાય ખીજા કાઈ દેવમા મારુ ચિત્ત લાગવાનું નથી. હું સ્વામી ! તમે કામણુ કરીને અમારુ ચિત્ત ચારી લધુ છે. હવે મારી આંદ્ય પ્રથાની તમને લાજ છે, એટલે કે હવે મારા ઉદ્ઘાર નહિ કશ તેમાં તમારી જ આબરૂ જવાની છે. ' શ્રી ઋષભ જિન સ્તવન—સ્તવન ત્રીજુ અંબુજ-કમળ, અષ્ટમી શશિ-આઠમને ચન્દ્ર; અહિય-આાર્ડ; અભ્યંતર-અંદરના; ઉત્તુ ંગ-માટું; ઘુણ્યાં–સ્તવ્યો. આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી મરૂદેવી માતાના પુત્ર ઋષભદેવ ભગવાનના મુખનું દર્શન કરવાથી સુખ ઉપજે છે. પ્રભુની આંખ કમળની પાંખ જેવી, કપાળ આર્ડમના ચન્દ્ર જેવુ અને મુખ શરદ ઋતુના ચન્દ્ર જેવું છે. એમની વાણી અત્યત રસાળ છે. પ્રભુના શરીર પર એક હજાર અને આઠ ઉદાર લક્ષણા શાભે છે. એમના હાથ અને પગમાં અનેક શુભ રેખાએ છે અને અભ્યંતર શુભ લક્ષણા તે અનેક છે. પ્રભુને દેવ્ડ ઇન્દ્ર, ચન્દ્ર, સૂર્ય અને પર્વતના ઉત્તમ ગુણા એકત્ર કરીને ધડવામાં આવ્યા છે. પરંતુ પ્રભુનું જે અદ્ભુત ભાગ્ય છે તે કયાંથી આવ્યું તેનુ ભારે આશ્ચ છે. પ્રભુએ સધળા ગુણાને સ્વાધીન કર્યો છે, અને દોષોને દૂર કર્યો છે. આવા પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે કે અમને સુખની પુષ્ટિ આપજો. આ સ્તવનમાં કવિએ વિવિધ ઉપમાઓ વડે પ્રભુનું ખાદ્ય સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રી શાંતિનાથ જિન સ્તવન સ્તવન પહેલું અચિરારા–અચિરાના; અચરજ-આશ્ચય; અરૂપી પદ-મેાક્ષ. આ સ્તવનમાં કવિ કહે છે કે જે દિવસે શ્રી અચિરા દેવીન પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનનું મુખ જોઈ ને સુખ પામીશું તે વખતે વિરહ–ત્ર્યથાનાં બધાં દુખ દૂર થશે. હે પ્રભુ ! તમારામાં રહેલા ગુણા જેણે જરા પણ જાણ્યા છે તેને ખીજી કાઈ વસ્તુમાં રસ ન રહે. જેણે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જૈન ગૂર્જર સાહિત્ય--રને અને તેમની કાવ્ય પ્રસાદી અમૃત રસ ચાખે તેનું મન બીજા રસમાં લાગે નહિ. તમારા સભ્ય કત્વરૂપી રસને હું જાણવા વાળ છું, છતાં મેં ખાખ રૂપી ખરાબ ભજન ઘણું વખત સુધી સેવ્યું પરંતુ ફરી કદાચ કર્મના યોગે તેને સેવવાને વખત આવે તે પણ સમકિત ગુણ રૂપી અમૃતની ઈચ્છા તે તે જરૂર ફરીથી કરે. તમારું ધ્યાન તેજ સમક્તિ છે, એજ જ્ઞાન છે. અને એજ ચારિત્ર્ય છે. એથી સઘળાં પાપ નષ્ટ થાય છે અને ધ્યાન ધરનાર ધ્યેય સ્વરૂપને પામે છે. હે પ્રભુ! તમારું અદ્ભુત સ્વરૂપ નિહાળીને ભવ્ય જીવ અરૂપી ૫દ એટલે કે મોક્ષ મેળવે છે તે આશ્ચર્ય છે. તમારી કળા તમે જ જાણો છે. મારું મન ત્યાં પહોંચી શકતું નથી. આથી શ્રી યશોવિજયે તમારું સ્મરણ અને ભજન કરે છે. - શ્રી શાંતિનાથ જિન સ્તવન–સ્તવન બીજું નયર-નગર પાતિક-પાપ; તનુ-શરીર; સાધ્વી--આદમી; તિહુ અણુ-ત્રિભુવન, નિરવણ-યક્ષિણીનું નામ * આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનનાં માતા-પિતા, નગર લાંછન, કાયા, આયુષ્ય, સાધુ સાધ્વીને પરિવાર, યક્ષ, યક્ષિણી વગેરેને પરિચય આપ્યો છે. સ્તવનની ભાષા સરળ અને સમજાય તેવી છે. શ્રી શાંતિનાથ જિન સ્તવન–સ્તવન ત્રીજું મનમથ-કામદેવ; અકિંચન-જેની પાસે કશું ન હોય તેવા; થિરતા–સ્થિરતા; આ સ્તવનમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સ્વરૂપ વર્ણવતાં કવિ યુક્તિથી કેટલેક વિરોધાભાસ રજુ કરી સાચી વસ્તુ દર્શાવે છે. કવિ કહે કે “હે પ્રભુ! તમે લેકના મનનું રંજન કરનારા અને કામદેવના બળનું ખંડન કરનારા છો, છતાં તમારા ચિત્તમાં રાગદ્વેષ નથી. તમારે શિરે છત્ર છે અને દેવ દુદુભિ વાગી રહ્યાં છે. આમ, તમારી ઠકરાઈ શોભે છે, છતાં તમે તે તદ્દન અકિંચન છે. તમે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ સમતા, સ્થિરતા, ધૃતિ ઇત્યાદિ સ્ત્રઓને વરેલા છે। છતાં તમે બ્રહ્મચારી છે. તમે સંસાર પ્રત્યે રાગ ધરાવનાર નથી, તમને દાષા પ્રત્યે આસકિત નથી, મૃગ એ તમારુ લાંછન છે. હે પ્રભુ ! કેવળી સિવાય તમારા ગુણાનું વર્ણન કાણુ કરી શકે ? શ્રી તેમનાથ જિન સ્તવન—સ્તવન પહેલુ આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનાં માતાપિતા, નગર, લન, ઇત્યાદિ વર્ણવી ખીજથી સાતમી કડી સુધીમાં નેમિનાથના જીવનના સુપ્રસિદ્ધ પ્રસંગેા વના છે અને એ પછી છેલ્લી ત્રણ કડીમાં એમના સાધુ સાધ્વીના પરિવારને અને એમના આયુષ્ય વગેરૈના પરિચય આપ્યો છે. શ્રી તેમનાથ જિન સ્તવન—સ્તવન ખીજુ કુરંગ-મૃગ; વયણુડે;–વચને; પતિ-પ્રતીતિ-વિશ્વાસ; બાલ–સ; વિલવતી વિલાપ કરતી; આ સ્તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉકિત રજૂ કરી છે. એ કહે છે કે હે સ્વામી ! અનુકંપાને કારણે તમે તારણેથી પાછા ફર્યું. તે વખતે તમને અનેક વડીલોએ વિનવ્યા, પરંતુ મારી સાથેના નવ ભવના સ્નેહને અવગણી તમે પાછા ચાલ્યા, તેમાં લગ્ન માટે જોષી પાસે યાગ્ય મુદ્દત જોવડાવવામાં તે કંઈ ફેર પડયો નથી ને ! હે નાથ! જે મૃગથી ચન્દ્ર કલ ંકિત બન્યા છે અને જે મૃગને કારણે રામ અને સીતાના વિયેાગ થયા તે ગનાં વચન સાંભળી એના પ્રત્યે અનુક’પાં આણી તમે પાછા ચાલ્યા ગયા છે એવી વાતની પ્રતીતિ અને થાય ? લેાકેા તે। એમ જ માનવાના કે તમે ભૃગની યાનું માત્ર બહાનું કાઢ્યું. તમારા પાછા ચાલ્યા જવાનું કારણ. કંઇક બીજું જ હોવુ જોઈ એ. નાથ ! મને તો એમ જ લાગે છે કે જેતે અનંત સિદ્ધોએ ભાગવી છે અને જે અનેક મુમુક્ષુઓને પોતાના તરફ્ આકર્ષે છે એવી ધૂતારી મુગતિ રૂપી સ્ત્રીએ તમને ભાળવ્યા હેાવા જોઈએ, માટે તમે મારા કરથી હેત ઉતારી નાખ્યુ છે. હે નાથ ! પ્રીતિ વરવી સહેલી છે, પણ નિભાવવી અધરી હે Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી છે. જેવી રીતે સાપને રમાડવા કે અગ્નિની ઝળને પકડવી એ સહેલાં કામ નથી તેવી રીતે પ્રીતિ નિભાવવી એ પણુ સહેલુ કામ નથી. છેવટે રાજુલ એટલી વિનંતી કરે છે. કે હે નાથ ! લગ્ન વખતે આપે મારા હસ્ત પર આપને હસ્ત મૂકયો નહિ, પણ હવે હું જ્યારે આપની પાસે સયમ લ" ત્યારે મારા મસ્તક પર તે અવશ્ય હાથ ધરજો. આ રીતે વિલાપ કરતી રાજુલે નેમિનાથ પાસે દીક્ષા લીધી, શ્રી નેમિનાથ જિન સ્તવન-સ્તવન ત્રીજું તારત-તાડત; આ સ્તવનમાં પણ કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉક્તિ રજુ કરી છે. પરંતુ આગળના સ્તવન કરતાં આમાં મારવાડી ભાષાની છાંટ વધારે છે, એક બે સ્થળે આગળના સ્તવન કરતાં ભાવ કે વિચાર જુદા છે. રાજુલ કહે છે કે હે નાથ ! તમે તેારણેથી પાછા ફરીને આ શું કર્યું...? દિલમાં એક વખત સ્તે આણીને પછી છેોડી દેવા ન જોઈ એ. મૃગનું બહાનુ કાઢી પ્રીતિ તેાડતાં તમારા મનમાં લાજ કેમ નથી આવતી ? જેના હૃદયમાં વિરહનું ખાણુ લાગ્યુ હોય તેની પીડા તમે કયાંથી જાણેા? તમારા વગર શરીરના શત્રુગાર શાલતા નથી. પથારી સૂતી લાગે છે, અને શરીરનું તેજ ચાલ્યુ' ગયું છે. હે સ્વામી ! તમે મારે મંદિર પધારો. તમારે સાધુત્વનેા અંગીકાર કરવા હાય તે વૃદ્ધાવસ્થામાં કરજો. હું તમારા સગ કદાપિ નહિ હું. આમ વિલાપ કરતી રાજુલ અ ંતે તેમિનાથ પાછળ ગિરનાર ગઈ અને ત્યાં એણે નેમિનાથ પાસે દીક્ષા લીધી, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ અને મુક્તિરૂપી મહેલમાં અંતે આનંદ કરી રહ્યાં છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન સ્તવન પહેલ મુર અરિ–મારારી, કૃષ્ણુ આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કવિએ એમનુ ગૌસ્વ વિવિધ પ્રકારની ઉપમા આપી દર્શાવ્યું છે; કવિ કહે છે કે Page #536 -------------------------------------------------------------------------- ________________ : ૪૮૪ જેમ માં ઈદ્ર, પર્વતમાં મેરૂ પર્વત, પશુઓમાં સિંહ, વૃક્ષમાં ચંદન, સુભટમાં કૃષ્ણ, નદીઓમાં ગંગા, રૂપવાનોમાં કામદેવ, કૂલમાં કમળ, રાજાઓમાં ભરત ચક્રવતી, વ્યાખ્યાનોમાં અને કથાઓમાં જિન કથા, મંત્રમાં નવકાર મંત્ર, રત્નોમાં ચિંતામણિ રત્ન, સાગરમાં સ્વયંસૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુકલ ધ્યાન શોભે છે તેમ સમસ્ત મુનિઓમાં વિભાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ શોભે છે. - શ્રી પાર્શ્વજિન સ્તવન–સ્તવન બીજું તિસના-તૃષ્ણા; સાયર-સાગર; તોરઈ-તારે, ઉદ્ધાર; વરવાનલ– -વડવાનલ, સમુદ્ર નીચેનો અગ્નિ, તિમિંગલ–મોટામાં મોટો મગરમચ્છ. આ સ્તવનમાં કવિએ સમુદ્રના તોફાનનું રૂપક પ્રયોજ્યું છે. શ્રી પાર્શ્વજિન પ્રભુને સંબોધીને કવિ કહે છે કે આ ભીષણ ભવસાગરમાં ચાર કષાય રૂપી પાતાળ, તૃષ્ણા રૂપી પ્રચંડ પવન, કામવાસનારૂપી વડવાનલ, વ્યસનરૂપી મગરમચ્છ, પ્રમાદરૂપી પિશાચ, અનીતિરૂપી વ્યંતરી વગેરે તોફાન મચાવી ત્રાસ આપી રહ્યાં છે અને ધર્મરૂપી જહાજને વમળોમાં પ્રતિક્ષણે ડૂબવાની બીક છે ત્યાં, હે પ્રભુ ! તમે અમારા આ ધર્મરૂપી જહાજને ચલાવી સામે પાર ઉતારે. શ્રી પાર્શ્વજિન સ્તવન સ્તવન ત્રીજું આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં માતાપિતા, નગર, લંછવ, દેહવ, આયુષ્ય, સાધુસાગ્રીને પરિવાર, વગેરેને પરિચય આપે છે. શ્રી મહાવીર જિન સ્તવન – સ્તવન પહેલું છીલ્લક જળ-છીછરા જળનું ખાબોચિયું; પરસુર-બીજા દેવ; ગિરૂઆ-મોટો. આ સ્તવનમાં મહાવીર સ્વામી પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે કે હે પ્રભુ! આપના ગુણ ઘણુ મેરા છે. એનું વર્ણન સાંભળતાં. મારા કાનમાં જાણે અમી ઝરે છે અને મારી કાયા પવિત્ર થાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી તમારા ગુણ રૂપી ગંગામાં હું હાઉં છું અને એથી નિર્મળ થાઉં છું. મને બીજી કશી પ્રવૃત્તિ ગમતી નથી. હું બસ, હંમેશાં તમારા જ ગુણ ગાયા કરે એમ થાય છે. જેઓ ગંગાજળમાં સ્નાન કરે છે છે તેઓ પછી ખાચિયાના છીછરા અને ગંદા પાણીમાં જતા નથી. જેઓ માલતીના ફૂલની સુગંધ લે છે તેનું મન પછી બાવલિયા તરફ ક્યાંથી મહે? તેવી રીતે હે પ્રભુ! અમારુ મન તમારા ગુણમાં લાગેલું છે, એથી જેઓ પરનારમાં આસકત થયેલા છે એવા બીજા દેવો તરફ અમારું મન કયાંથી લાગે ? હે પ્રભુ! તમે જ અમારી ગતિ છે, અમારી મતિ છે, અમારા આલંબનરૂપ છે, અમારા જીવનાધાર છે. એટલે કે અમારે મન તમે જ સર્વસ્વ છે. શ્રી મહાવીર જિન સ્તવન-સ્તવન બીજું ફૂડ-સંતુષ્ઠ થ; કામઘટ-ઈચ્છાઓ પૂરી પાડનાર પાત્ર; માતંગ-હાથી. આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે સ્વામી ! તમે અમારે માટે કલ્પતરૂ, કામધેનું સમાન છે. તમારી કૃપાથી અમારે આંગણે અમીવૃષ્ટિ થવા લાગી છે. બીજી અને ત્રીજી કડીમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતાપિતા, નગર, લંછન, વર્ણ કાયા, આયુષ્ય વગેરે જણાવી એમના સંયમનાં ગુણગાન ગાયાં છે. • એ પછી કવિ કહે છે કે હે પ્રભુ! તમારા વચન રૂપી સાગરે ઝીલતે એ હું મિથ્યાત્વને અને મેહને દૂર કરી ધર્મના પંથ તરફ આવી રહ્યો છું. તમારા ગુણને કારણે કુમતિરૂપી માતંગની હવે મને જરા પણ બીક નથી. શ્રી મહાવીર જિન સ્તવન–સ્તવન ત્રીજું આ સ્તવનમાં કવિ કહે છે, “પ્રભુનાં દર્શનથી મારાં દુઃખ દૂર થયાં છે.” પછી કવિ વિનતી કરે છે કે હે પ્રભુ! હવે તમે મારા મનમંદિરમાં પધારે. એ પછીની કડીઓમાં કવિ એ મંદિર એટલે કે Page #538 -------------------------------------------------------------------------- ________________ મહેતાનું રૂપકશેલીથી વર્ણન કરે છે. આ મહેલમાં સમ્યફત્વરૂપી વજને પીઠબંધ કર્યો છે. ભ્રાંતિરૂપી કચરો એમાંથી કાઢવ્યો છે. ચારિત્રરૂપી ત્યાં ઊંચા ઊંચા ચંદરવા છે. સંવર રૂપી રૂડી ભીંતે છે. કર્મરૂપી ગોખમાં મોતીનાં ઝૂમણ છે. આવા મહેલમાં હે પ્રભુ! તમે પધારો અને સમતારૂપી રાણુની સાથે આનંદ કરે. જો તમે એકવાર આવશો તે પછી અહીંથી તમને પાછા જવાનું મન નહિ થાય, છેલ્લી કડીમાં કવિ કહે છે કે પિતાની આ અરજ સાંભળી પ્રભુ મન મંદિરમાં પધાર્યો અને તુષ્ટ થયા. અધ્યાત્મ પદ (પુ, ૧૩૮) આ પદમાં કવિ કહે છે કે જ્યાં સુધી મનને સંયમમાં રાખવામાં આવતું નથી ત્યાં સુધી બાહ્ય દષ્ટિએ ગમે તે કરો-જરા રાખો, ભસ્મ ચોપડે, મુખેથી રામનામને જાપ કરે, બીજી ગમે તે ક્રિયા કરે પણ તે આકાશમાં ચિત્ર દોરવાની માફક વ્યર્થ છે. પરમાત્મા દર્શન (પૃ. ૧૩૯) આ પદમાં કવિ ચેતન તત્વને–શુદ્ધ આત્મતત્વને સંબોધી, એનું સ્વરૂ૫ વર્ણવી, એને મહિમા દર્શાવી, પિતાને દર્શન આપવાની અરજ કરે છે. કવિ કહે છે તમારા દર્શન વિના તપ, સંયમ, ક્રિયા, જ્ઞાન વગેરેને કંઈ અર્થ નથી. કેટલાક માત્ર ક્રિયાની રુચિવાળા હોય છે, કેટલાકને જ્ઞાન પ્યારું છે. પણ એ બંનેના સમન્વયને રસ તેઓ જાણતા નથી. હે પ્રભુ ! તમે એ બન્નેથી ન્યારા છે. હે પ્રભુ! યેગીઓ, સંન્યાસીઓ તમારી જ કરે છે, પરંતુ તમે તે સહજ રૂપે સર્વવ્યાપી છે. આગમના અભ્યાસથી તમારું અગમ્યરૂપ હું વખાણું છું. ૧૪. મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી શ્રી કષભજિન સ્તવન (પૃ. ૧ર) નરેસર–નરેશ્વર, રાજા; ભાણ–સૂર્ય, જામ-જેમની. ' Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમની કાવ્ય પ્રસાદી આ સ્તવનમાં કવિ કહે છે કે મરૂદેવી-માતાના પુત્ર, જગતના આધાર સમા શ્રી ઋષજિનેશ્વરની આજે આપણે સેવા કરીએ. શત્રુંજય પર્વતના છત્રસમાન, નાભિ રાજાના પુત્ર આજ સૂર્યના તેજની જેમ પ્રકાશી રહ્યાં છે. એમની પાસે હું સેવક બનીને આવ્યા છું. જિનેશ્વર ભગવાન સિવાય દાસને બીજા ક્રાની આશા હાય ? પ્રભુના નયનપ્રસાદ માટે મારું મન આશા રાખે છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૪૩) ષટ્યું’ડ–છ ખંડ, શિવપુર-મેાક્ષ; સુરતરુ-કલ્પવૃક્ષ; બાઉલીયા— આવળિયે; પરિજન–પેાતાની આસપાસના માણસેા; અરિજન-દુશ્મના; ભાવ—ભવનાં દુઃખા; ભાંજે-ભાંગે. આ સ્તવનમાં કવિ મેશ્વવિજયજી કહે છે કે શ્રી શતિનાથ પ્રભુ શાંત મહારસના સાગર જેવા બધા સેવકની આશા પૂરે તેવા છે માટે તેમનું શરણુ સ્વીકારવું જોઈ એ, જેઓ સમતા પ્રત્યે મમતા રાખે છે એટલે કે પેાતાના જીવનમાં સમતા ધારણ કરે છે અને હધ્યમાં શાંતિ સધરી રાખે છે. પ્રભુની સેવાથી તેનાં ભવનાં કષ્ટ બધાં દૂર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુએ પાતાના ગૃહવાસ દરમિયાન અઢળક ઋદ્ધિ ભાગવી અને મેાક્ષસુખની સાથે તીર્થંકર પદની પણ સેવા કરવા લાગે છે તે કલ્પવૃક્ષની છાયા ત્યજીને ખાવળિયા તરફ ઘડતા હાય છે. પ્રભુને માટે તા સ્વજના, દાસ અને દુશ્મને બધા સરખાં છે. વળી તેમને માટે તે રાજા અને રક પણ સરખા છે કારણ કે તેઓ તે। વિતરાગ દશા ધરાવનારા અને મેધની જેમ સમતા રસથી ભરપૂર છે; શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૪૪) આ સ્તવનમાં કવિ શ્રી નેમિનાથ ભગવાનને મહિમા બતાવે છે અને પાતાના ઉલ્હાર કરવા માટે પ્રભુને અરજ કરે છે. કવિ કહે છે ધણા લેાકેા તમારા પ્રત્યે રાગ ધરાવનારા છે. પણ તમારી સેવાને જોગ ખધાને મળતા નથી. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૪૫) આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વર્ણવતાં કવિ કહે છે કે તમારી કૃપાથી સહુ કાર્ય સિદ્ધ થાય છે. ઘરમાં મંગલ થાય છે. તંત્રમંત્ર જપ્યા વગર સેવકને પ્રભુ સુલતાન કરે છે એટલે કે ઉચ્ચ સ્થાને પહોંચાડે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૪૫) ઓળંભડે–ઉપાલંભથી, ઠપકાથી. આ સ્તવનમાં કવિ વિનતી કરે છે કે મારા ગમે તેટલા ગુન્હા હોય અને મેં ગમે તેટલા ઉપાલંભ આપ્યા હોય તે પણ મનમાં રીસ ન આણી, મારા પર સ્નેહ, કૃપા વરસાવો. મારું મન હવે તમારામાં જ લાગેલું છે. આ કવિની રચનાઓમાં ફારસી ભાષાની છાંટ સવિશેષ જોવા મળે છે. ૧૫. શ્રી વૃદ્ધિવિજયજી શ્રી કષભદેવ. જિન સ્તવન (પૃ. ૧૪૭) હેજ–હેતથી, સ્નેહથી. આ સ્તવનમાં કવિ નાભિનાથના પુત્ર, જીવનના જગદાધાર એવા, પિતાના અંતરયામી શ્રી ઋષભદેવને વિનતી કરતાં કહે છે, “હે પ્રભુ! તમારું મુખ જોતાં મારું મન મોહ્યું છે. તમને મળવાને માટે મારું મન તલસે છે, વળી હેતથી હૈયું હર્ષ અનુભવે છે અને તમારું મિલન થતાં મારા સર્વ મનોરથ ફળ્યા છે અને સર્વ ભવકષ્ટ અને બંધન દૂર થયાં છે. હે પ્રભુ! જે તમે પ્રીતિની રીતિ બરાબર પાળવા ચાહતા હે તે પ્રેમથી મારી સામે નજર કરો. મારી આ વિનતી ધ્યાનમાં લઈ મારાં વંછિત કાર્યો પાર પાડે. હે પ્રભુ ! જે તમે મને તમારા સેવક તરીકે સ્વીકારતા હે તે મારી વિનતિ દિલમાં આણીને મારા ઉપર કૃપા કરીને મને તમારી સહાય આપે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૪૮) તિહું લેય ત્રલે લેક; અહનિસિ–દિવસરાત; હેજઈ–હેતથી. આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુ મનમાં આવીને વસેલા છે. સો વરસ થાય તે પણ એમને ભૂલ્યા ભૂલી શકાતા નથી. રાતદિવસ, સૂતાં જાગતાં આપણે આ ત્રણે લોકના તિલક સમાન આપણા અંતરયામીને દિલથી દૂર કરી શકતા નથી. એમના સ્વરૂપનું નયનથી દર્શન કરતાં હૈયું આનંદથી ઊભરાય છે. જ્યારે દૂર હેલું છું ત્યારે તમારા દર્શનની ઈચ્છા થાય છે, પરંતુ હે પ્રભુ! તમે જે મારી બાંહ ઝાલે, એટલે કે મને તમારા શરણે લે તે મારા મનની બધી ઈચ્છા ફળીભૂત થાય. માટે હે પ્રભુ ! મારા પર દયા લાવી દર્શને આપે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૪૯) સમય–સાજન; નાહલા–નાથ; ચૂક પડઈ–ભૂલ થાપ ખાય; પિસુહા-પિશુન–ચાડી કરનાર; સહઈ–સહન કરે; પરધર ભંજન-પારકાનું ઘર ભંગાવનાર; પરકજૂ–પરગજુ. આ સ્તવનમાં કવિ શ્રી વૃદ્ધિવિજયે રાજુલની ઉક્તિ મૂકી છે. અન્ય સ્તવનમાં જોવા મળતી રાજુલની ઉક્તિ કરતાં આ ઉક્તિ થોડી જુદી પડે છે કારણ કે આમાં રાજુલે સંસારના રાગદ્વેષ, ઈર્ષ્યા, ખટપટ, વગેરેની વાત કરી છે. રાજુલ કહે છે, “હે નેમિનાથ પ્રભુ! હે સાજન મારી વાત સાંભળો. હે પ્રભુ હું તમારા પર વારી ગઈ છું. પરંતુ તેમ કરવામાં મેં કંઈ ભૂલ કરી નથી, જે મુગ્ધજન હેય, ભેળાં હેય તે ભૂલ કરે. જે ચતુર માણસ હોય તે તે બીજાની ચાડી કરેલી વાતથી પ્રેરાઈને પણ ભૂલ કરી બેસે. ચાડી કરનાર ષવાળા માણસો બીજાનું ઘર ભાંગવા માટે ખોડખાંપણ બતાવતા હોય છે. આ જગતમાં પરગજુ માણસે બહુ જ વિરલ હોય છે પણ પારકાનું ઘર ભાંગનારા Page #542 -------------------------------------------------------------------------- ________________ તે કરોડો માણસ હોય છે. જે માણસને પિતાને વિયોગ પીતો હોય છે તે માણસે બીજાના સંયોગની અદેખાઈ કરતા હોય છે. આ કળિકાળમાં આવા અદેખા લેકે ઘણા હોય છે. પરંતુ હે પ્રભુ! જે ગુણ અને અવગુણને આપ ચતુરાઈપૂર્વક વિચાર કરી જોશો તે તમે મારી વિનતી જરૂર માનશે.” શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૫૦) આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! આ દાસ જે અરજ કરે છે તે તમે સાંભળો. જો મને આપ આપના ચરણની સેવા કરવા માટે આપની પાસે રાખ તે હું પ્રેમથી તમારી સેવા કરુ, - હે પ્રભુ! હું દિવસરાત મનમાં તમારી આશા રાખું છું કે જેથી મારે માથે બીજી કોઈ પરવા હોય નહિ. હે સાહેબ, મેં તમારું શરણ લીધું છે તેથી હવે બીજો કોઈ મારા મનમાં વસતે નથી. જેમ કલ્પવૃક્ષ મળ્યા પછી માણસને કચરો ગમતું નથી તેમ તમને સેવ્યા પછી બીજે કઈ દીઠે પણ સારો લાગતો નથી. જેમણે ગંગાજળ મળ્યું છે તેમને વરસાદના પાણીથી સંતોષ કેમ થાય? મેં અનેક દેવો જોયા છે, પણ તેમાં તમે તે અનુપમ . તમારી તુલના બીજાની સાથે થઈ શકે તેમ નથી, માટે જ, હે પ્રભુ! મેં તમારા સત્યસ્વરૂપને આશ્રય લીધે છે. - શ્રી વીરજિન સ્તવન (પૃ. ૧૫૦ ). આ સ્તવનમાં કવિ શ્રી વૃદ્ધિવિજયજીએ શ્રી ગૌતમસ્વામીના શ્રી મહાવીર સ્વામી પ્રત્યેના અનુપમ રાગ અને વિરહવ્યથાનું વર્ણન કર્યું છે. શ્રી ગૌતમ સ્વામી કહે છે કે હે પ્રભુ ! તમે મને ભેળાને ભેળવ્યો. અત્યાર સુધી મને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું તે તમારા પ્રત્યેના અનુ. રાગને કારણે જ ને? હે પ્રભુ! અત્યાર સુધી તમે મારા પર મહેર કરી કરીને મારી તમારા પ્રત્યેની મમતા વધારી. પણ આ અવસરે જે તમે મારાથી અંતર રાખ્યું અને મારું કાર્ય સિદ્ધ ન કરી આપ્યું. તમે મારા ગુરુ હતા અને હું તમારો શિષ્ય હતા એ વાતને હવે શો Page #543 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી અર્થ રહ્યો? તે પણ હે સ્વામી! જ્યાં સુધી તમે જવાબ નહિ આપો ત્યાં સુધી હું તમારે જ જાપ કર્યો કરવાને.” ૧૬. શ્રી ચાચિકુશલ શ્રી અષભજિન સ્તવન (પૃ. ૧૫૩). અહિ-સાપ નાગ; સાયરસાગર; સીપ-છીપ, જલદ-વાદળ, વલ્લભ-પ્રિયતમ; રેવા-અહીં નદીના અર્થમાં આ સ્તવનમાં કવિને ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કેટલીક સુંદર ઉપમાઓ આપી સ્તવનને અલંકૃત કર્યું છે. કવિ કહે છે નાગ અને ચંદન, શંકર અને ગંગા, કમળ અને ભમરો, સાગર અને ચન્દ્રમા, મેતી અને છીપ, વાદળ અને મેર, વૃક્ષ અને પંખી, વિરહિણી અને પ્રિયતમ, હાથી અને નદી ઈત્યાદિ વચ્ચે પરસ્પર પ્રેમને લીધે જેમ એકાત્મ ભાવ રહેલું છે તેમ હે પ્રભુ! તમારી અને અમારી વચ્ચે એકાત્મભાવ રહેલું છે, કારણ કે અમારું મનડું તમારા પ્રત્યે મેહ્યું છે. હે પ્રભુ! જગતના સકળ ને તારણ કરવાને એક તમે જ સમર્થ છે ! તમારા ગુણસંકીર્તનથી અમારી જીભ સફળ અને પવિત્ર થઈ છે. અને અમારાં પાપ ટળ્યાં છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૫૪) હરખિત- હર્ષિત, આનંદિત; પટ–વસ્ત્ર, આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુ સાથે ચિત્તડું અમારું વિંધાયું છે. તેમાં કંઈ ફેર થઈ શકે તેમ નથી. તેમનું સુકમળ નિરૂપમ અંગ નીરખતાં લેચન આનંદ અને ધન્યતા અનુભવે છે. કવિ સરખામણ આપતાં કહે છે કે આંબાનું અમૃતફળ મૂકીને આકડો જેમ કોઈ ન ખાય, તેમ, હે પ્રભુ ! આપની મનોહર મૂર્તિ છોડીને બીજાને કોણ ભજે? જેમ મજીઠના રંગનું વસ્ત્ર ગમે તેટલી વાર દેવાં છતાં રંગ જ નથી તેમ જેનું જ્યાં દિલ લાગ્યું હોય તે ગમે તેટલા Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉપાય કરવાં છતાં ટળતું નથી. હે પ્રભુ! હું તમારી પાસે યાચક અનીને આવ્યો છું ! મને નિરાશ ન કરશેા. પ્રેમથી દિલાસે આપીને મારી આશા પૂર્ણ કરશે. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૧૫૫) પાવસ-વર્ષી; આ સ્તવનમાં કવિએ વિરહિણી રાજુલનુ ચિત્ર દોર્યુ છે. નેમિનાથ ભગવાન રથ ફેરવી ચાલ્યા ગયા એ સખી મારફત સાંભળતાં રાજુલ મૂર્છા પામી, ચેતનરહિત થઈ ધરણી પર ઢળી પડી. એની આંખમાંથી આંસુની ધારા ચાલવા લાગી. પછી વિલાપ કરતી તે કહેવા લાગી કે ' હે વાહા ! તમે મારામાં એવા શા અવગુણુ જોયા કે મને તરછેાડીને ચાલ્યા ગયા ? નિર્દોષ અબળાને ત્યાગ કરવામાં તમારી શાભા નથી. હે નાથ ! હું મનમાં એમ ધાતી હતી કે મારા હાથ ઝાલવાને એક તમે જ યાગ્ય છે! માટે હું તમારી આટલી બધી આશા રાખતી હતી. પરંતુ તમે મને છેાડીને સાવ નિરાશ કરી દીધી છે. એથી સસરાજીને મારી ચાલ જોવા ન મળી. મને સાસુજીના પાસે પડવાનું ન મળ્યું અને દિયરાને મારા હાથની સુશડી ચાખવા ન મળી. ” અંતમાં કવિ કહે છે કે વિરહિણી રાજુલે વૈરાગ્ય ધારણ કર્યાં અને પીયુ પહેલાં મેક્ષ સંચરી. આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં મૂકેલી કલ્પના શ્રી લાવણ્યસમયના નેમિનાથ સ્તવન (ખીજું) માં આવતી એ પ્રકારની કલ્પનાની આપણને યાદ અપાવે છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૫૬) "6 આ એક સાદી રચના છે. તેમા કવિ પાર્શ્વનાથ ભગવાનનાં માતાપિતાનાં નામ અને જન્મસ્થળના પરિચય આપી કહે છે કે હું પ્રભુ ! તમારાં દશનથી આજ દિવસ ધગ્ય બન્યા છે. તમારા અનંત ગુણાને યાદ કરતા પાર આવે તેમ નથી. દિવસ, રાત, સુતાં જાગતાં Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેમની કાવ્ય પ્રસાદી તમારા જ ગુણા દિલમાં ગાઉં છું. હે સ્વામિ ! હું બીજું કઈ જ માગતા નથી. મારી એટલીજ અસ્વાસ છે કે આપના જેવી પદવી મળે પણ મળે !” શ્રી મહાવિર સ્તવન (પૃ ૧૫૭) પરષદા—પદા, સભા; યાતિજન ગામિણી–જોજનો સુધી સંભાળતી પાણી; સુપસાય–સુપ્રસાદ કૃપા; આ સ્તવનમાં આરંભની કડીઓમાં શ્રી મહાવીર પ્રભુ સમાવસરણમાં એસી દેશના આપે છે તે પ્રસગનું ચિત્ર કવિએ દાયુ છે. દેવતા કુસુમષ્ટિ કરે છે. વાજિંત્રો વાગે છે. દેવાંગનાએ સાળ શણુગાર સજીને નાટક કરે છે. એ પ્રભુનુ સ્મરણ કરતાં મનની ઈચ્છા સિદ્ધ થાય છે, વિશ્તા દૂર થાય છે. એવા પ્રભુને જન્મ આપનાર ત્રિશલા માતાને ખરેખર ધન્ય છે. ૧૭. શ્રી તત્ત્વવિજયજી આ કવિની ચેાવીસીની હસ્તપ્રત ન મળવાથી ઋષભદેવ સ્તવનની પહેલી અને મહાવીર સ્વામિ સ્તવનની છેલ્લી કડી, જે છપાએલા ગ્રંથમાંથી મળી છે., તે અહી આપી છે. ૧૮. શ્રી જીવનવિજયજી શ્રી આદિનાથ જિન સ્તવન (પૃ ૧૬૧) મધુકર-ભમરા; છે-છે; વિસાવાવીસ-વિશ્વાસ; નંદ-પુત્ર; આદિકરણ–કેટલીક બાબતેામાં પહેલ કરનાર; સુત-પુત્ર. આ સ્તવનમાં કવિએ પ્રભુની મૂતિની માહકતાનું અને પ્રભુ પ્રત્યેના પેાતાના પ્રેમનું આલેખન કર્યુ છે. કવિ કહે છે–હે પ્રભુ ! મારા મનરૂપી ભમરા આપના ગુણરૂપી ફૂલ તરફ મેઘો છે તે હવે ઊડાવ્યે ઊડે તેમ નથી. હે પ્રભુ! આપની મૂતિ' અમૂલ્ય છે, અને એને જોતાં નયત કરે છે. આપને મલવા મને ઘણી આશા છે, પરતુ મારાં કર્મો વચ્ચે આવે છે અને મને અટકાવે છે તેા પણ મને Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પુરેપુરા વિશ્વાસ છે કે આપના પ્રતાપે મારામાં રહેલા અશુભ કર્મો દૂર થશે. કાઈ પૂર્વભવના સ્નેહથી દેરવાઈને હું તમારી સન્મુખ આવી રહ્યો છું. હું તમારા સેવક છું માટે મારાથી રખેને તમે અંતર રાખતા. મારી વાત તમે જાણા છે અને હેત ધરાવીને તમે એને તમારા હૈયામાં સ્થાન આપ્યું છે ! જ્યારે પણ મારા ઉદ્ઘાર કરવાની વેળા આવી પહેાંચે ત્યારે હે પ્રભુ! તમે જરા પણ વિલંબ ન કરતા. નાભિનાથ અને મરુદેવીના પુત્ર એવા આપ ખરેખર જગતમાં મારા જય કરનાર છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬૧) સનમુખ–સામે, આ સ્તવનમાં કવિ કહે છે—હે પ્રભુ ! તમારાં દર્શન અમારાં નયનને આનંદ આપનારાં છે. આપને મળવાને આજે એક અપૂર્વ અવસર મળ્યા છે તે ાણુ ગુમાવે? વળી આપના સાન્નિધ્યથી અને આપણા ચરણની સેવાથી મારા તનના અને મનનાં બધાં દુ:ખ દૂર થઈ જાય છે. માટે તમારા આ દાસને નિરાશ ન કરશે!તમારી પાસે આવવાથી જાણે ગંગાજળમાં ન્હાયા હાઉં એટલું સુખ હું અનુભવું છું. વળી આપ જ્યારે સન્મુખ હા છે ત્યારે અસવૃત્તિઓ રૂપી દુશ્મના પણ દૂર રહે છે, માટે આપને મળવા માટે એકચિત્તથી ધ્યાન ધરવાની જરૂર છે. હે પ્રભુ! આપ મારા તરફ્ કૃપા નજર રાખી મારીમાડુની જંજાળ દૂર કરા અંતમાં કવિ કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનનું ચિત્તમાં સ્મરણ કરીને આપણે મુક્તિપદ મેળવવાની તૈયારી કરવી જેઈએ. શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ ૧૬૨) નાહ–નાથ; આલેાચિયા-વિયાર કર્યાં; એલ બે-ઉપાલ’ભથી પકાથી; શિવપુર-મેાક્ષ; આ સ્તવનમાં શરૂઆતમાં કેટલીક પંકિત કવિએ રાજુલના મુખમાં મૂકી છે અને પછીની પકિતમાં રાજુલનુ વર્ષોંન કર્યું છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી રાજુલ કહે છે, મારે કંથ ઈઝેલાં સુખ અને આનંદ આપનાર કલ્પવૃક્ષ જેવો છે, કામણગારે છે ગુણવાળો છે. એમને સંબોધી રાજુલ કહે છે કે હે પ્રભુ! તમારે રથ પાછો વાળે. જે મને તજવાની જ તમારી વૃત્તિ હતી, અને જે શિવપદની તમને આટલી બધી હોંશ હતી તે પછી મારા જેવી એક બાલિકાની ઉપેક્ષા કરવાની ધુંસ તમે કેમ કરી? મતલબ કે તમારે સગપણ કરતાં પહેલાં પૂરતે વિચાર કરવો જોઈ તે હવે તેને બદલે તમે તે પાણી પીધા પછી ઘર પૂછવા જેવું કરે છે, પરંતુ એ કંઈ કામ ન આવે. કવિ કહે છે કે રાજુલે આપેલા આવા ઉપાલંભથી કંઈ એના ભરતા ઘરે આવ્યા નહિ એટલે એમને વંદન કરવાની ઈચ્છા કરી રાજુલ પિતે ગિરનાર પર્વત પર ગઈ. ત્યાં એણે સંયમવ્રત ધારણ કર્યું અને એણે મેક્ષપદ મેળવી અનુપમ સુખ મેળવ્યું. જિનેશ્વર પ્રભુની સ્તુતિ કરતાં કરતાં એણે પિતાનાં સમ્યકત્વને ઉજજવળ કર્યું. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (પૃ ૧૬૩) નિધાન ભંડાર, પાપનિકંદન પાપ નષ્ટ કરનાર, નંદન-પુત્ર; સુર-દેવ; કવિએ આ સ્તવન પિતાના સમય હિંદી ભાષામાં લખ્યું છે. એમાં તેમણે પાર્શ્વનાથ પ્રભુના જીવનની કેટલીક હકીકતે આપી કહ્યું છે કે પૂર્વ ભવના પુણ્યના પ્રભાવથી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન હું પામી શકયો છું. અશ્વસેન અને વામાદેવીના આ પનોતા પુત્રનું મનહર સ્વરૂપ જોઈ દેવો પણ એના પ્રત્યે મડી ગયા છે. નીલ રંગવાળા પ્રભુ જ્યાં બિરાજતા હોય છે ત્યાંથી ભય, શોક વગેરે હમેશાં દૂર ભાગતાં હોય છે. કમઠને મદને ગાળી નાખનાર તથા કમઠના ક્રોધને દૂર કરનાર, એવા પ્રભુ ચાર કર્મ દૂર કરી કેવલ જ્ઞાન પામ્યા એવા શ્રી પાર્શ્વ પ્રભુના પસાયથી મેં અનુભવ જ્ઞાનને રસ પં. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૯પ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૬૪) હેજે-હેતથી; વલ્લભ-નાથ; મચ્છરમત્સર; ઈર્ષ્યા; તુક-તુષ્ટ; રાજી થાય, આ સ્તવનમાં કવિ કહે છે કે હવે મહાવીર પ્રભુ સાથે જેમ જેમ હું નિકટતા અનુભવું છું તેમ તેમ મારી જંજાળ, ઉપાધિઓ વગેરે દૂર થતી જાય છે. હે પ્રભુ! આપ મને મળ્યા એ મારું મોટું સૌભાગ્ય છે. હું આપની નિરંતર સેવા કરીશ. મારા ઉપર કૃપા કરી હે નાથ! તમારી જે સંપત્તિ છે તેવી મારી પણ સંપત્તિ થજે. એટલે કે સંયમ વ્રત ધારણ કરી, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી આપે છે સિદ્ધિ મેળવી છે તેવી સિદ્ધિ મને પણ મળે એવી મારી અભિલાષા છે. હે પ્રભુ! દિવસરાત, સૂતાં બેસતાં મને આપનું જ સ્મરણ થયા કરે છે. માટે મને ભૂલી જતા નહિ. મેં મદ, મત્સર વગેરે અસદ્ વૃત્તિ એને ત્યાગ કરી આપનું સ્મરણ કર્યું છે અને આપને પ્રાર્થના કરી છે. તમે જે રીઝે તે મને ઘણું મોટી સંપત્તિ મળી છે એમ હું કહી શકું. કળશની કડીઓમાં કવિએ પિતાના ગુરૂઓને ઉલ્લેખ કર્યો છે. અને શ્રી રાણપુરમાં સંવત ૧૭૩૮માં પિતે ચોમાસુ રહ્યા ત્યારે આ વીસીની રચના કરી હતી એમ જણાવ્યું છે. આપણે જેને કવિએમાં કૃતિને અંતે રચના સાલ સૂચક શબદોમાં લખવાની એક મૌલિક પદ્ધતિ છે તેને ઉપયોગ આ કવિએ પણ કર્યો છે. એમણે ૧૭૩૮ ન લખતાં શશિ = : મુનિ = 0; શંકરનાં લેચન = ૩ અને પર્વત = ૮ એમ શબ્દ દ્વારા રચના સાલ આપી છે. ૧૯. શ્રી મેઘવિજયજી આ કવિની ચોવીસીની હરતપ્રત ન મળવાથી તેમની ચોવીસી અહીં આપી શકાઈ નથી. એ ચોવીસીની કળશની પંક્તિઓ બીજા ગ્રંથમાંથી મળવાથી તે અહી આપી છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ જય જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી કળશ (પૃ. ૧૬૬) ગાયતાં–ગાતાં જિનરાગી-જિનેશ્વર ભગવાન પ્રત્યે અનુરાગ ધરાવનાર; ચઉમાસી-ચોમાસુ; રયા–રહ્યા; ગિરૂઆ-મેટા; સીસ-શિષ્ય, પંકજ-કમળ, મધુકર-ભમરે ઘો-આપે; સુષ-સુખ. કળશની પંકિતઓમાં કવિ આ સ્તવનેની રચના કયાં કરી તેની માહિતી આપે છે. કવિ કહે છે કે વજીરપુર નગરમાં પારેખ આસકરણના આગ્રહથી મેં જિનસ્તવનની રચના કરી છે. સંવત ૧૭૩૯ માં મેઘવિજયજી વજીરપુર નગરમાં માસુ રહ્યા ત્યારે તેમણે સકલ સંધને સુખકર એવી આ વીસીની રચના કરી જે સાંભળતાં અને ગાતાં જન્મ પાવન થાય છે અને પાતકે દૂર થાય છે. અંતની બે કડીમાં કવિએ પિતાના ગુરૂ શ્રી ગંગવિજય અને એમના ગુરૂ શ્રી લાભવિજયનો પરિચય આપે છે અને કહ્યું છે કે આ ચોવીસ તીર્થકરેની સ્તુતિ આપણને ઘણું માંગલિક સુખ આપ. ૨૦ શ્રી નવિજયજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૧૬૭) આ સ્તવનમાં કવિ શ્રી નયવિજય શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે મેક્ષસુખ મેળવનાર પ્રભુને નીરખીને દેવો અને માન ખૂબ હર્ષ અનુભવી એમને પ્રણામ કરે છે અને એમનાં ગુણગાન ગાઈ એમનું ધ્યાન ધરી આનંદથી રાસ ખેલે છે. કવિ કહે છે કે જેમણે પ્રભુના દર્શન થયાં છે અને જેમણે સ્વમુખે એમનું સ્તવનસંકીર્તન કર્યું છે તેમને અવતાર ખરેખર ધન્ય થઈ ગયો છે. ષભદેવ પ્રભુ તે મોક્ષ સુખના આપનારા, અનેક ગુણના ભંડાર, અરે ! સુખની ખાણ જ છે એમ જાણું ભાવિકજનોએ એમની સેવા કરવી. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬૮) તસ-તેના; સુઠા-પ્રસન્ન થયા; ખિણ-ક્ષણુ; આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુની મનમાં ઉમંગ આણીને સેવા કરવી એ પણ એક લ્હાવા છે. જેએ ક્ષણ માત્ર પશુ પ્રભુની સેવા કરે છે તેમની ઈચ્છાઓ પાર પડે છે એવા પ્રભુને મહિમા છે; પ્રભુની સેવા કરનાર પે!તાના જન્મ સફળ બનાવી જાય છે માટે હંમેશાં પ્રભુની સેવા કરવી જોઈએ. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૧૬૯) આ સ્તવનમાં કવિ કહે છે કે ' હું ભવિકજનેા ! કામદેવરૂપ હાથીને હરાવનાર સિદ્ધ જેવા, ધૈય'માં મેરૂ પવત જેવા, બ્રહ્મચારીઆના રત્ન જેવા, જેમનાં ગુણગાન કરતાં પાર ન આવે અને જેમનું ન થતાં હૃદયમાં આનંદ પ્રગટે એવા, અને મનોકામના પૂરી કરવામાં કલ્પવૃક્ષ જેવા, યાદવા કુળના શણુગાર શ્રી નેમિનાથ ભગવાનને હમેશાં ભાવથી વંદન કરવાથી પરમ ઉચ્ચ આનદ મળે છે.' શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૭૦) કામગવિ–કામધેનું; પરિ-જેમ; ભલા–સુંદર; સન્–તેજસ્વી. * આ સ્તવનમાં કવિ કહે છે કે હું વિકજને ! જેમનું શરીર ભૂરા કમળ જેવું શાભે છે. જેમનું તેજ સૂર્યની જેમ પ્રકાશે છે. જેમનાં કાનનાં કુંડળા અને માથાના મુગટ સૂર્ય, ચન્દ્ર અને તારાઓના. તેજની માફક ચળકે છે, જેમણે અનંત જ્ઞાન મેળવીને મેાક્ષસુખ મેળવ્યું છે, જેમને જોતાં જ હૃદયમાં આનંદ થાય છે અને જેએ આપણી ઇચ્છાઓને કલ્પવૃક્ષની જેમ પૂરી પાડે છે એવા, આપણાં પાપરૂપી અધકારને દૂર કરનાર સૂર્ય જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારું કાટિ કલ્કાણુ કસ, શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૭૧ ) ચરણુાંમુજસ્નુરૂપી કમળ; સીસ-શિષ્ય; કલિમલ=ક પીમેલ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી આ સ્તવનમાં કવિ શ્રી વીર જિનેશ્વરને સંબોધીને કહે છે, “હે પ્રભુ તમારા દર્શનથી મને ઘણું ઘણું આનંદ થાય છે. તમારા ગુણ રૂપી ગંગાજળમાં મારા મનરૂપી હંસ સ્નાન કરી પિતાનાં મલિન કર્મ રૂપો મળને નાશ કરી નિર્મળ થાય છે. હે પ્રભુ! કેળળ જ્ઞાનરૂપી લક્ષ્મીના કંથ બનીને મન વાંછિત અનંત સુખની તમને પ્રાપ્તિ થઈ તેથી તમારો માનવ ભવ સફળ થયે છે, મારી પણ એજ મને કામનાઓ છે જે તમે જ પાર પાડી શકે એમ છે. હે પ્રભુ તમારી સેવા કરતાં કરતાં હું તમારા મનમાં વસુ એ મોટી વાત છે પરંતુ હું ઈચ્છું છું કે તમે મારા મનમાં રાત દિવસ વસો હે સ્વામી! તમારા ચરણ રૂપી કમળની મારી સેવા જરૂર સફળ કરજે. મારી આશા પૂરી પાડજે.” કળશની કડીઓમાં કવિ શ્રી નયવિજયજી કહે છે કે જિનેશ્વર પ્રભુનાં ગુણગાન કરતાં મન નિર્મળ થાય છે અને મન વાંછિત રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સંવત ૧૭૪૬માં ઊન્નનપુરમાં (ઊના બંદર) આ ચોવીસીની રચના ગુરુના પસાયે કરી. ર૧. શ્રી દાનવિજયજી શ્રી આદિનાથ જિન સ્તવન (પૃ ૧૭૩) સુવિહાણ-પ્રભાતભાણ-સૂર્ય, સહકારઆંબેફ ગેહ-ધરે. આ સ્તવનમાં કવિએ બાદીવટ ભગવાનનાં દર્શનથી પિતાને થયેલા અપૂર્વ આનંદને વ્યક્ત કર્યો છે, કવિ કહે છે, મંગલવેલી વધારવાને જે જિનેશ્વર મેઘ સમાન અથવા તે જલની ધારા સમાન છે એવા આદિનાથ પ્રભુને આધાર મને સદ્ભાગ્ય મળ્યો છે જગતના બંધવરૂ૫ જિનેશ્વર પ્રભુ ત્રણે ભુવનનાં લેકેને તારનાર છે. આજ પ્રભુરૂપી સૂર્યને ઉદય થવાથી આજ દિવસ સફળ થયો છે. બીજી ઉપમા આપતાં કવિ કહે છે કે આજ મારે આંગણે આંબાનું વૃક્ષ Page #552 -------------------------------------------------------------------------- ________________ ફળ્યું છે. અથવા બીજી રીતે કહીએ તો આજ મારા પાસા તળવા પડયા છે, અને તેથી જગતમાં જ્યકાર વર્યો છે, આગળ કવિ કહે છે કે આજે જાણે મારા ઘર પર મોતીડાંને વરસાદ થયો છે. અથવા મારા હાથમાં ચિંતામણિ રત્ન આવ્યું છે જાણે મારે ઘેર બેઠાં ગંગા આવી છે આજ હૃદયમાં સમુદ્રની ભરતીની જેમ હર્ષની ભરતી થઈ છે. પ્રભુનું દર્શન કરતાં દુઃખને દાહ દુર થઈ ગયો છે. શ્રી શાંતિનાથજીન સ્તવન (પૃ. ૧૭૪) દવ–અગ્નિ; પરવાહ-પ્રવાહ, બુધ-ડાહ્યા પંડિત; પખે–વિના; વહિ–અગ્નિ. આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ જિનેશ્વરની મૂર્તિને પ્રભાવ વર્ણવે છે. કવિ કહે છે, “હે પ્રભુ! તમારી સુખકર, મીઠી મૂતિ અમૃતની જેમ દુઃખ હરનારી છે. એ જોતાં મનને બધે જ સંતાપ મટી જાય છે, જેમ મેઘ વરસતા વનનો દવ શમી જાય છે તેમ. જેમ ગંગાનો પ્રવાહ ગિરિ પરથી ઊતરી બધે જ પિતાનો લાભ આપે છે. તેમ પ્રભુને સમતારસરૂપી અમૃતને પ્રવાહ ચારે દિશામાં કરે છે. એ દેખી, સ્વભાવગત કે જાતિગત વેર પણ શમી જાય છે. એમાં રાગ કે દેષનું ચિહ્ન સરખું પણ જોવા મળતું નથી, પ્રભુની મૂર્તિમાં રાગદ્વેષને અભાવ છે તેથી ડાહ્યા, સુબુધ માણસે અટકળ કરે છે કે અગ્નિ વિના ધૂમાડે ક્યાંથી નીકળે. પ્રભુની મૂર્તિ દેવદેવાંગનાઓ પ્રેમથી નિહાળે છે પણ તેમનામાં તલભાર વિકાર પણ જન્મતે નથી એવી સમતાવાળી એ મૃતિ છે. આવી લકત્તર મહત્તાનું ચિત્તમાં ચિંતવન કરતાં મહારસ ઊછળે છે, આવી ચંદ્રકળા જેવી, અકલંકિત મૂર્તિનું દર્શન કરતાં નયન આનંદ અનુભવે છે. | શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૧૭૫). , અથિર-અસ્થિર, હરિચાપ-મેઘ ધનુષ્ય, ખિણમાંહે--ક્ષણમાં સુપના-સ્વપ્ન હય-ઘોડા; મઢ-કિલ્લે, ફાર-સુંદર; કિપાક-એક ઝેરી વૃક્ષ-કટુક-કડ, વિપાક–અહીં પરિણામના અર્થમાં રિખી-ઋષિ, Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જૈન ગૂર્જર સાહિત્ય રત્ના અને તેમની કાવ્યપ્રસાદી (6 નશ્વરતા પર ભાર મૂકી સયમનું મહત્વ કવિએ સમજાવ્યું છે. કવિ કહે છે, આ સંસાર અસ્થિર, અનિત્ય સ્વરૂપના છે. પતંગને રંગ જેમ ક્ષણે ક્ષણે પલટાય છે, એટલે કે એ જેમ સાચે નથી હાતા અથવા ખાજીગરની બાજી જેમ જૂઠી હાય છે તેમ સ ંસારની ભાયા જુદી છે. આકાશમાં જેમ મેધ ધનુષ્ય એક ક્ષણ દેખાય છે અને ક્ષણુમાં જ અદૃશ્ય થઈ જાય છે તેમ આ જીવનનું રૂપ પણ ચંચલ છે. એને ચટા ચાર દિવસના જ હોય છે. પછી તે એ પણ ચાલ્યુ' જાય છે. કવિ બીજી એક સરખામણી આપતાં કહે છે કે જેમ કાઈ માણસને સ્વપ્નમાંરાજ્ય કરવાનું મળે અને જેમાં હાથી, ઘેાડા, કિલ્લો, મહેલ વગેરે બધું જોઈ આનંદ આનંદ અનુભવે, પણ પછી જ્યારે જાગે ત્યારે પોતે એકલા જ હોય તેવી રીતે ઋદ્ધિ કે સ ંપત્તિને કે યૌવનના ગવ કરવા નકામા છે. કિ'પાકનાં મૂળ દેખીતાં બહુ જ સરસ લાગે છે અને એના સ્વાદ પણ બહુ જ મીઠો હાય છે. પરંતુ એ ઝેરી હાવાથી અંતે માણસનું મૃત્યુ થાય છે તેવી રીતે સ્ત્રી સાથેને સભાગ તરત સુખ આપનારા પણ અંતે કડવા દુ:ખદ રસના સ્વાદ ચખાડનારા છે. આ સંસારને આવેા ઓળખી, શિવાદેવીના પુત્ર નેમિ કુમાર રાજ્ય, સ્ત્રી અને ઋદ્ધિ છેડીને ચાલ્યા ગયા અને પાતે ઋષિ થયા. મુનિ થઇને એમણે પોતાનાં કર્યાં ખપાવી શિવસુખ પ્રાપ્ત કર્યુ. *વિ દાનવિજય કહે છે કે એ પ્રભુનું નામ લેતાં ભવસાગર તરી જવાય છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ( રૃ. ૧૭૬ ) તરુ-વૃક્ષ; જલધર–વાદળ; જલધિ–સમુદ્ર; સવિસ; સુરતરુ-કલ્પવૃક્ષ; સજલ–જલવાળા; જલ–મેદ્ય; જસ-જેમની; સૌદામિતી–વીજળી; રવ–અવાજ; પુનગ—નાગ; પલાય નાસી જાય; દિનરાય—સૂર્ય. આ સ્તવનમાં કવિએ જિતેશ્વર પ્રભુને વૃક્ષનુ પોષણ કરનાર જલધર તરીકે, જગતના ગુરુ તરીકે અને ભવસાગર પાર કરાવનાર જહાજ તરીકે ઓળખાવ્યા છે એવા પ્રભુનાં મતે માજ દર્શન થયાં Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ અને એથી મારાં બધાં કાર્ય સફળ થયાં છે. મનવાંછિત સુખ મેળવવા માટે કલ્પવૃક્ષની જેમ જેમને મહિમા છે તેવા પાર્શ્વનાથ પ્રભુની નીલવરણી કાયા જલ ભરેલા મેઘની જેમ શોભે છે. અને એમના શિર પર વીજળીની જેમ, નાગની ફણાનાં મણિના કિરણ ઝળકવા લાગે છે. કવિએ આ એક અત્યંત મનહર ઉપમા આપી છે. એવી જ બીજી એક સુંદર ઉપમા આપતાં કવિ કહે છે કે ગરુડના મોટા અવાજથી જેમ નાગોનું જૂથ એકદમ નાસી જાય છે, તેમ પ્રભુના નામની કૃપાથી મોટાં મોટાં સંકટો બધાં નાસી જાય છે. જેમ સૂર્યના ઉદયથી કમળના તળાવમાં કમળ ખીલે છે તેમ પ્રભુચરણ નીરખી મારું હૈયું પ્રેમ અને હર્ષ અનુભવે છે. વામાદેવીના પુત્ર પાર્શ્વનાથ પ્રભુનાં ચરણની કૃપા પામીને દાનવિજય હંમેશાં સુખી છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૭૭) સાયરૂ-સાયર–સાગર; જસ–જેમના; મેરા–મેર; જસ-યશઅવદાત-વૃતાન્ત, અહનિશ-રાત દિવસ રાતી-રક્ત-તલ્લીન; ધાતુધાતુ; રાતા–અનુરક્ત. સકલ સુખના સાગર રૂપ, શાસન નાયક વર્ધમાન જિનરાજના નામથી હંમેશાં નવનવાં મંગલ પ્રાપ્ત થાય છે. એમની સાથે ધર્મ નેહ મજીઠના રંગ જેવો પાકો છે. જેમાં મોરના દિલમાં મેહ વસી રહેલે હેય તેમ મારા દિલમાં પ્રભુ રાતદિવસ વસેલા છે. મારી સાતે ધાતુ એટલે કે મારે આ દેહ પ્રભુના ગુણ રાગમાં અનુરક્ત બન્યા છે. એ પ્રભુના યશને વૃત્તાન્ત વિવિધ રીતે વખાણીએ છીએ. એવા એ ચોવીસમા જિનવર મારા ભવનું દુઃખ દૂર કરે. એ સાહેબના ગુણના રંગે જે દિવસ રાત અનુરક્ત છે તેને ઘરે સુખનાં, આનંદનાં વધામણાં હોય છે. શ્રી વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે સુખસંપત્તિના દાતાર અને વર્ધમાન શાસનના નાયક એવા ચોવીસમા તીર્થંકર ૩૨ Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી મહાવીર સ્વામીને પિતાના સકલ મનોરથ પૂરવા માટે આ વિનંતિ કરી છે. ૨૨. શ્રી જ્ઞાનવિમલસૂરી શ્રી આદિ જિન સ્તવન-પહેલું (પૃ ૧૮૨) આ સ્તવનમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે અને એમને મહિમા દર્શાવે છે. શ્રી આદિનાથ જિન સ્તવન-બીજું (પૃ ૧૪૨) આ સ્તવનમાં કવિએ પહેલી ચાર કડીમાં પ્રભુના પૂર્વભવો ગણાવ્યા છે. (૧) ધન નામના સાર્થવાહ (૨) યુગલિક (૩) સૌધર્મ નામના પહેલા સ્વર્ગમાં દેવ (૪) મહાબળ નામે રાજા (૫) ઈશાન નામના બીજા દેવલોકમાં લલિતાંગ નામના દેવ ૬ વાધ નામે રાજા (૭) યુમલિક (૮) સૌધર્મ દેવલે કમાં દેવ (૯) વૈદ્ય (૧૦) અમ્યુક્ત દેવલેમાં દેવ (૧૧) વનાભ નામે ચક્રવત ૧૨) સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અને ત્યાંથી (૧૩) ઋષભદેવ તરીકે તેઓ અવતર્યા. પછીની કડીઓ માં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનના સુપ્રસિદ્ધ પ્રસંગે વર્ણવ્યા છે તીર્થકરના પૂર્વ ભવો વિગતે જેમાં વર્ણવાયા હોય એવાં સ્તવન ભાગ્યે જ જોવા મળે છે. એ રીતે આ કવિનાં સ્તવને એક જુદી જ ભાત પાડે છે. કવિએ તીર્થકરોના પૂર્વ ભવો વર્ણવ્યા છે. તે અંગે વધારે માહિતી માટે જિજ્ઞાસુઓએ તે તે તીર્થકરોનાં ચરિત્ર વાંચવાં. શ્રી શાંતિનાથ સ્તવન–પહેલું (પૃ. ૧૮૩) આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુનો મહિમા વર્ણવતાં કહે કે એમના નામથી અક્ષય સુખ મળે છે, શાંતિ મળે છે, દુખ દરિદ્રતા મટે છે, મિથામતિ કે ભ્રાંતિ દૂર થાય છે. તેઓ રાગરહિત હોવા છતાં લે કોના ચિનને રીઝવે છે. પ્રભુ આમ બધી જ રીતે સહાય થાય છે. એમના ગુણ ગણુતાં પાર આવે એમ નથી. Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી શાંતિનાથ સ્તવન-બી (પૃ. ૧૮૪) આ સ્તવનમાં કવિએ પહેલી સાત કડીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવો વર્ણવ્યા છે. (૧) શ્રીષેણ રાજા (૨) યુગલિક (૩) સૌધર્મ દેવલોકમાં દેવ (૪) વૈતાઢય પર્વત ઉપર અમિતતેજ રાજા (૫) પ્રાણત દેવલેકમાં દેવ (૬) મહાવિદેહમાં અપરાજિત નામે બળદેવ (૭) અશ્રુત કલ્પમાં ઈન્દ્ર (૮) વશ્વયુધ નામના ચક્રવતી (૯) ત્રીજા શ્રેયકમાં દેવ (૧૦) મેઘરથ નામે રાજા (૧૧) સર્વાર્થ સિદ્ધિમાં દેવ અને ત્યાંથી (૨) તીર્થકર શ્રી શાંતિનાથ. આમ એમના બાર ભવ કવિએ વર્ણવ્યા છે. પછીની કડીઓમાં કવિએ એમને પરિચય આપ્યો છે. શ્રી નેમિનાથ જિન સ્તવન–પહેલું (પૃ. ૧૮૫) આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના આગળના ભો વર્ણવ્યા છે. (૧) ધન નામે રાજા (૨) સૌધર્મ દેવલોકમાં દેવ (૩) ચિત્રગતિ નામને વિદ્યાધર રાજા (૪) મહેન્દ્ર દેવલોકમાં દેવ (૫) અપરાજિત નામે રાજા (૬) આરણ દેવલોકમાં દેવ (૭) શંખ નામે રાજા (૮) અપરાજિત વિમાનમાં દેવ અને નવમા ભાવમાં શ્રી નેમિનાથ તીર્થકર. આગળના આઠે ભવમાં નેમિનાથ અને રાજુલ પતિ પત્ની હતાં. એથી એમની પ્રીતિ આઠ ભવથી ચાલી આવતી હતી. છેલ્લા કડીમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનાં માતા પિતા, લાંછન વગેરેને પરિચય આપ્યો છે. શ્રી નેમિનાથ સ્તવન-બીજું (પૃ. ૧૮૬) શિવ સુંદરી-મુકિત રૂપી સુંદરી. . આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે અને રાજુલ સાથેના એમના પ્રસંગને નિર્દેશ કર્યો છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન પહેલું (પૃ. ૧૮૭) આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને કમઠના પૂર્વ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી ભવો વર્ણવ્યા છે. (૧) પહેલા ભવમાં, જબુદીપમાં પિતનપુરમાં અરવિંદ નામે રાજાના પુરોહિતને કમઠ અને મરુભૂમિ નામે બે ભાઈઓ હતા. બીજા ભવમાં તેઓ અનુક્રમે કર્કટ સર્પ અને હાથી થયા. (૩) ત્રીજ ભવમાં તેઓ અનુક્રમે પાંચમી નરકમાં અને સહસ્ત્રાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (૪) ચોથા ભવમાં પહેલો સર્ષ અને બીજે કિરણગ નામને વિદ્યાધર થયો (૫) પાંચમા ભવમાં પહેલો પાંચમી નરકે અને બીજે અચુત ક૫માં દેવ થયા (૬) છઠ્ઠી ભવમાં પહેલો પશ્ચિમ મહાવિદેહમાં ભિલ થયો અને બીજો વજીના નામે રાજા થયો (૭) સાતમા ભવમાં પહેલો સાતમી નરકે ગયો અને બીજો મધ્ય શ્રેયકમાં દેવ થયો. (૮) આઠમા ભાવમાં પહેલો પૂર્વ મહાવિદેહમાં સિંહ થયો અને બીજે સુવર્ણબાહુ નામે ચક્રવતી થ (૯) નવમા ભવમાં પહેલા ચોથી નરકે ગયે અને બીજો પ્રાણત ક૫માં દેવ થયે અને (૧૦) દસમા ભવમાં પહેલો કમઠ થયો અને બીજા તીર્થંકર પાર્શ્વનાથ થયા. કમઠનો જીવ અગિયારમે ભવે મેઘકુમાર દેવ થયો. તેણે પાર્શ્વનાથ પ્રભુને વૃષ્ટિનું કષ્ટ આપ્યું અને એ રીતે વૈર રહિત થયો. સાતમી કડીમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં માતાપિતા, લાંછન, નગરી, દેહવર્ણ વગેરેને ઉલેખ કર્યો છે અને છેલ્લી કડીમાં ભવસમુદ્ર તારવા માટે તેમને અરજ કરી છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન-બીજું (પૃ. ૧૮૭) આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! જેમ બપૈયો વાદળ વિના બીજા કશાને યાચના ન કરે, તેમ હું તમારા વિના બીજા કોઈ આગળ યાચના કરું નહિ.” કવિ પ્રભુની કૃપાની યાચના કરે છે અને પિતાની વંછિત આશા સફળ કરવાની વિનંતી કરે છે. શ્રી મહાવીર જિન સ્તવન-પહેલું (પૃ. ૧૮૮) આ સ્તવનનાં કવિ કહે છે કે શ્રી વદ્ધમાન જિનવરના ધ્યાનથી Page #558 -------------------------------------------------------------------------- ________________ વદ્ધમાન જેવા થાય છે, સાચું સુખ પમાય છે. તેઓ જગતના પ્રાણધાર છે. જે તેમની કૃપાથી સુધારસ પામી શીતલતા અનુભવે છે તેઓને જન્મ કૃતાર્થ થ સમજવો. છેલ્લી કડીમાં કવિએ પ્રભુનાં ચરણ કમલની હંમેશાં સેવા કરવાની મળે એવી પ્રભુને યાચના કરી છે. શ્રી મહાવિર જિન સ્તવન-બીજું (પૃ. ૧૮૯) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવો વર્ણવ્યા છે. (૧) નયસાર નામે ગ્રામચિંતક (૨) સૌર્ધામમાં દેવ (૩) મરીચિ (૪) પાંચમાં દેવલેકમાં દેવ (૫) કૌશિક નામે બ્રાહ્મણ (૬) સૌધર્મમાં દેવ (૭) પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ (૮) પહેલા સૌધર્મ કલ્પમાં દેવ (૯) અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ (૧૦) બીજા દેવલોકમાં દેવ (૧૧) અગ્નિ નામે બ્રાહ્મણ (૧૨) ત્રીજા દેવલોકમાં દેવ (૧૩) ભારદ્વાજ નામે બ્રાહ્મણ (૧૪) ચેથા દેવલોકમાં દેવ (૧૫) સ્થાવરક નામે બ્રાહ્મણ (૧૬) પાંચમા દેવકમાં દેવ (૧૭) વિશ્વભૂતિ નામે યુવરાજનો પુત્ર (૧૮) શુક્ર દેવલેકમાં દેવ (૧૯) ત્રિપુષ્ઠ નામે વાસુદેવ (૨૦) સાતમી નરકે નારકી (૨૧) સિંહ (૨૨) ચોથો નરક પૃથ્વીમાં નારકી (ર૩) પ્રિય મિત્ર નામે ચક્રવતી (૨૪ સાતમા દેવલેકમાં સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ (૨૫) નંદન નામે રાજપુત્ર (૨૬) પુપિત્તર વિમાનમાં દેવ (૨૭) તીર્થકર શ્રી મહાવીર સ્વામી. કવિએ આ દરેક ભવ કેટલા વરસને હતા તે પણ સાથે સાથે જણાવ્યું છે. અગિયારમી કડીમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતા પિતા નગર, લંછન વગેરે જણવ્યાં છે વૈરાગ્ય પદ વિરથા-વૃથા, ગમાયા-ખેયા; ચીવર-વસ્ત્ર; ગુરુ વિના જન્મ વૃથા નીવડે છે, માટીમાં મળી જાય છે એ આ સાદી અને ટૂંકી છતાં અસરકારક રચનામાં કવિએ જણાયું છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી ૨૩. શ્રી કેશરવિમલ શ્રી ઋષભજિન સ્તવન (પૃ.૧૯૪) રાતુ-અનુરકત; મીન-માછલી; મેહ-મેઘ-વાદળ; ચકરા-ચકેર પક્ષી; સહકાર-આંબો; ભલેરી–સારી; નિહારી-નિહાળી; મુગતિ–મુક્તિ; નરેસર-નરેશ્વર–રાજા; આ સ્તવનમાં કવિ કહે છે, ઋષભ નિણંદની સાથે મારું મન લાગ્યું છે. દિવસ રાત પ્રભુનું જ મુખ મારી આગળ રમ્યા કરે છે, જેવી રીતે માછલી પાણીમાં થાકયા વગર રમતી હોય છે તેવી રીતે. કવિ બીજી ઉપમા આપે છે. જેમ મેહ-વાદળને જોઈને મેર આનંદમાં આવી જઈ નાચે છે, ચંદ્રને જોઈ ચોર પક્ષી આનંદ અનુભવે છે, આંબાને જઈ કાયલ આનંદ અનુભવે છે. તેમ પ્રભુની આ કીર્તિને જોતાં મને બહુ પ્રેમ અને હર્ષને અનુભવ થાય છે. પ્રભુના મુખની શોભા દેખીને મારાં લગ્ન અધિક ઉલાસ અનુભવે છે. અને એ જણે કહેતાં હોય છે કે પ્રભુની સારી રીતે સેવા કરવાથી ભવને ફેરો દૂર ટળી જાય છે. પ્રભુની મનોહર મૂતિ જેવી કામણગારી અને ઉપકારી મૂર્તિ જગમાં બીજી જોઈ નથી. એ મૂર્તિએ જ વારંવાર પાસે આવી આવીને છટકી જતી, ઠગી જતી મુકિતને વશ કરી છે. જેમ જેમ એ મૂર્તિને હું વધારે ને વધારે નિહાળું છું તેમ તેમ એ મને વધારે પ્યારી લાગે છે. આવી મનોહરી મૂર્તિનાં વારંવાર દર્શન કરવાનું મન થાય છે. જાણે એના પર વારી જાઉં છું. સ્તવનની ઉપરનો કડીઓમાં પ્રભુના મુખની અને એમની મનેહર મૂર્તિની પ્રશંસા કરી કવિ હવે છઠ્ઠી કડીમાં ઋષભ દેવનો પરિચય આપતાં કહે છે, નાભિનંદન રાજાના કુલમાં અવતાર લેનાર, મરુદેવી માતાને તારનાર, સુનંદા અને સુમંગલાને વરનાર, રાજ્યની પ્રથા ચાલ કરનાર, નિર્મળ કેવળજ્ઞાન ધારણ કરનાર, શેત્રુંજય પર્વત પર પગલાં ધરનાર અને એ વડે ત્યાંને મહિમા વધારનાર ઋષભ જિનેશ્વ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ રની પ્રતિમાને જે નરનારી વંદન કરે છે. તે જગતમાં જયવંતા થાય છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૯૫) પૂરણ-પૂણું; મેહા-મેધ–વાદળ; જયંજી–જેવી રીતે; નેહી-સ્નેહી સપસન્ન–સુપ્રસન્ન; પંકજ-કમળ; પરમાણુ–પ્રમાણુ; હેજે હેતથી, આ સ્તવનમાં કવિ શ્રી કેશરવિમલ શ્રી શાંતિનાથ જિનેશ્વરની સ્તુતિ કરતાં દર્શન આપવાની અને પિતાના પર હેત રાખવાની પ્રભુને વિનતિ કરે છે. આ સ્તવનમાં કવિએ દરેક પંકિતને પહેલો શબ્દ વચ્ચે “હે પ્રભુ મૂકી લેવડાવ્યા છે, જેને લીધે કાવ્યની ગેયતા અને ચારતા વધી છે. કવિ કહે છે, “હે પ્રભુ! મારા મનની વિનતિ સાંભળે અને મારા મનની આશા પૂર્ણ કરો, કારણ કે આપ મળતાં અને તે સુરમણિ મળ્યો છે. હે પ્રભુ! જેવી રીતે મેધને જોતાં મોરનું મન હર્ષોલ્લાસ અનુભવે છે, જેવી રીતે ચન્દ્રને જોતાં ચકેર આનંદ અનુભવે છે તેવી રીતે આપનાં ચન દેખી હું હર્ષ અનુભવું છું. જેવી રીતે સૂર્યના ઉદયથી કમળ ઉલ્લાસ અનુભવે છે તેવી રીતે હું તમારા પ્રત્યે સાચો પ્રેમ અનુભવું છું, માટે હે પ્રભુ! તમે મારા પર પ્રસન્ન થાવ અને મારા મનમાં વસી અને સુખ આપે; મારા પ્રત્યે સાચી પ્રીત ધરાવી મારા પર આપને પ્રેમ વરસાવે. હે પ્રભુ! સાચી સેવા શું છે તે, આપ જાણે છે. હે પ્રભુ! મારા પર હેત ધરાવી મને વાંછિત સુખ આપે; મને દર્શન આપી મારા મનોરથ પૂર્ણ કરે, હે અચિરા માતાના પુત્ર, આપ જગતના ધણું છે એમ જાણી વિનતી કરી છે તે મને દર્શન દેજે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૯૭) વિસારી-ભૂલી, છરી-છોડી, પરિહરી-છોડીને, સયણ-સજજન; Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રન્ને અને તેની કાવ્ય પ્રસાદી જલધર-વાદળ, મહીધર–પૃથ્વીને ધારણ કરનાર; નિગુણુ-ગુણહીન; આરહે–આરાધે; શિવ સુખ મોક્ષ સુખ. ઋષભદેવ અને શાંતિનાથના સ્તવનમાં કવિએ પિતે પ્રભુને વિનતિ કરી છે પરંતુ આ સ્તવનમાં કવિએ રાજુલને પ્રભુને વિનંતિ કરતાં વર્ણવી છે. રાજુલ કહે છે, “હે સ્વામી! હું તે તમારી ભવોભવની નારી છું. તે તમે મારી પ્રીતિ વિસારીને, રથ ફેરવીને મને છોડીને કેમ ચાલ્યા જાઓ છો ? મારી પુરાણ પ્રીત છોડીને તમે તરણેથી કેમ પાછા ચાલ્યા? ભારા અપરાધ વગર મને શિક્ષા કેમ કરો છો? અડધેથી વ્રત લઈ વનમાં જવાનો અર્થ શો? એક વાર પ્રીતિ કરી તે કેમ તેડી શકાય? જેની સાથે પ્રીતિ જેડી હોય તે છોડવાથી અપજશ મળે છે. જેનાથી જશ મળે તે, પ્રભુ! કરવું જોઈએ. એક વાર કહેલું કામ કરી જાણવું જોઈએ. જે ઉત્તમ પુરુષો જ આદરેલું કાર્ય છોડી દે તો પછી પૃથ્વીને ધારણ કરનાર મેરૂ પર્વતની પાળે અચલતાની કેવી રીતે અપેક્ષા રાખી શકાય? જે તમારા જેવા સજ્જનો પિતાના કર્તવ્યમાં ચૂકે તે પછી વાદળ પણ પૃથ્વી પર ધારા વર્ષાવવાનું પિતાનું કર્તવ્ય કેમ ન ચૂકે? જે નગુણા માણસે પોતાને ધર્મ ભૂલે તે તેને ત્યાગ કરી શકાય. નિર્ગુણ માણસો સાથે પ્રીતિ ન નભી શકે. પણ તમારા જેવા ગુણવાન માણસે જે ભૂલી જાય તો પછી જગતમાં હવે કોને જઈને કહેવું? એકપક્ષી પ્રીતિ જે કોઈ નિભાવે તે તેનો અવતાર પણું ધન્ય થાય છે. આમ કહી રાજુલ નેમિનાથને ગિરનાર પર મળી અને ત્યાં સંયમ વ્રત ધારણ કરી મોક્ષસુખ પામે છે. શ્રી કેશરવિજ્યજી કહે છે કે છેવટના મનના મનોરથ ફલ્યા. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૯૭) નેહ-નેહ, મહીલય–પૃથ્વીવરતાવણ–પ્રવર્તાવનાર; દિનરાજ-સૂર્ય; વરણ-વર્ણ–રંગ, અવર–બીજા સજલ–પાણીથી ભરેલું, આ સ્તવનમાં કવિ પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કહે છે, “હે Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ! તમે અમારા તરફ સ્નેહની નજરથી નિહાળે કારણ કે તમારા સાંનિધ્યથી અમે મંગલ સુખ પામીએ છીએ, તેમ સકલ જગતનો વ્યવહાર પ્રવર્તાવનાર સૂર્ય છે તેમ પૃથ્વી પર શિવસુખને માર્ગ દર્શાવનાર તમે જ છે, ને કેટલાક લેકે મેહથી અંધ બનીને બીજા દેવની આરાધના કરે છે તેઓ પાણીથી ભરેલા સરોવરને મૂકી મૃગજળની પાછળ ભમે છે, હે પ્રભુ! મારું પરમાર્થ એટલે કે સાચું સ્વરૂપ તે એક જ છે, પણ દર્શન ભેદને કારણે તમે બહુ રૂપ ધારણ કર્યો હોય એવા દેખાવ છે, જેમ સ્ફટિક મણિ જુદા જુદા રંગનાં મિશ્રણથી બહુ રંગી દેખાય છે તેમ ભવદુઃખનું ભજન કરનારા એવા હે નિરંજન પ્રભુ! અમને તમારા ચરણની સેવા કરવાની તક આપો. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૯૮) સી-સિદ્ધ થાય; દાલિદ્ર-દરિદ્રતા; ગિરૂઆ સેવા-મોટાની સેવા, આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે “હે પ્રભુ! તમે જ મારા સાચા સ્વામી છે. તમે જ મારી મનાકામના પૂરી કરી શકે એમ છે. તમારી કૃપાથી અમે દરિદ્રતા દૂર કરી સાચું સુખ પામી શકીએ છીએ કારણ કે તમારા જેવા મેટા માણસની સેવા સાચા ભાવથી કરી હોય તે તે નિષ્ફળ જતી નથી. માટે હે પ્રભુ! મારી વિનંતી સાંભળી આપનાં દર્શન આપે, જે મારી દુર્ગતિને દૂર કરશે કલશ (પૃ. ૧૯૮) સૌખ્ય–સુખ, ભંગુરા-નાશવંત; કલશની પંકિતઓમાં કવિએ ચોવીસ તીર્થંકરની સેવા કરવાને અનુરોધ કર્યો છે, તીર્થંકરના સમવસરણને,ચોત્રીસ અતિશય, પાંત્રીસ વાણુ વગેરેને ઉલ્લેખ કરી છેલ્લી કડીઓમાં કવિ પિતાના ગુરુ શ્રી શાંતિવિમળને પરિચય આપે છે અને સં. ૧૭૫૦ માં માંગરેલમાં આ ચોવીસીની રચના પિતે કરી તે જ|વે છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી કળશ પછી આ કવિ કેશરવિમલે રચેલા સકિતમાલાના ૩૭ છોમાંથી પહેલા અને છેલ્લે છંદ અહીં આપવામાં આવ્યો છે. પહેલા છંદમાં કવિ કહે છે કે સકલ કર્મોને વારનાર એક્ષપદના અધિકારી, કેવળજ્ઞાન ધરાવનાર તીર્થંકર ભગવાનની જે કઈ પૂરા ભકિતભાવથી સેવા કરે છે તે સુખ પામે છે. છેલ્લા છંદમાં કવિ કહે છે કે સંસારનાં વિષયતણાં સુખોને અત્યંત ચંચળ અને નાશવંત જાણીને જે એને ત્યાગ કરે છે અને પિતાને કર્યો ખપાવી, કેવળજ્ઞાન પામી મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે તે માણસ આ સંસારમાં ખરેખર ધન્ય બને છે. ૨૪. શ્રી માણકયવિજયજી શ્રી ગષભદેવ સ્તવન (પૃ. ૨૦૨) સર–તેજસ્વી; પ્રાહુણ–પરે; અમહિ–અમારે; ગેરે-ઘેર આ સ્તવનમાં કવિ ઋષભદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપ પરેણા તરીકે અમારે ઘેર પધારો, અમે તમારી સારી રીતે સેવા કરીશું. મારું મન આપના દર્શન માટે અત્યંત આતુર બન્યું છે. આપના દીદાર-આપને દેખાવ જોવા માટે મારી આંખડી ખૂબ અપેક્ષા રાખે છે. હું ઘડી ઘડી એક શ્વાસે તમને સંભારું છું. આપની મનોહર વેલ સમી મૂર્તિ વધારે પ્રકાશી રહી છે, ભી રહી છે, ભકતજનોના મનની વાંછનાઓ પૂરવા માટે જાણે કલ્પતરુના અંકુર જેવી છે. તમારી સાથે પ્રીત રાખવાથી, એક તમારી જ ટેક ધારવાથી આત્મા નિર્મલ થાય છે અને સારી રીતે યશ પમાય છે. હે પરમ પુરુષ પરમેશ્વર ! હે જગતના નાથ, જગતના બંધુ ! હું આપને હાથ જોડીને પ્રણામ કરું છું. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૦૩) અશિવ-અકલ્યાણકારી, અશુભ; નવેસરૂ-નરેશ્વર; સાર–ઉત્તમ, મુગતાફલ-મોતી, કડલી-કડા. Page #564 -------------------------------------------------------------------------- ________________ કવિ કહે છે કે શ્રી શાંતિનાથ જિનેશ્વરની સેવા કરતાં ઘરમાં શાંતિ સ્થપાય છે; ભાવથી આરાધના કરવાથી અશુભ અને અકલ્યાણકારી વસ્તુઓ શમી જાય છે, એવા સરસ અને સલુણ શ્રી શાંતિજિનેશ્વર છે. ગજપુરનગરના રાજા, વિશ્વસેન રાજાના કુલમાં, અયિરા માતાની કુખે જન્મેલા પ્રભુનાં નયન કમલની પાંખડી જેવાં છે, એમની કાયા કેશરના વર્ણ જેવી છે. એમના મુખનું દર્શન અત્યંત મનોહર છે. મસ્તકે મુગટ શોભે છે, કાને ઉત્તમ કુંડળ પહેર્યા છે, હાથમાં રત્નજડિત કડી છે અને ગળામાં મોતને હાર છે. આવા ચક્રવર્તીનું સુખ ભેગવનાર ભગવંતને પ્રણામ કરું છું. ' શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૦૪) સબલઈસાજણ્યે-મોટા સાજન સાથે; હિતિ-પહોંચી, સેહરે શિખર.. આ સ્તવનમાં કવિ કહે છે, સૌરીપુર નગરમાં સમુદ્રવિજય નામના રાજા છે. તેમની રાણી શિવદેવી જાણે બીજી રંભા જેવી છે તેમની કુખે કમળના તળાવના હંસ જેવા નેમિકુમાર અવતર્યા. બ્રહ્મચારીઓમાં શિખર સમાન, યાદવ વંશના મુગુટ સમાન એવાશ્રી નેમિકુમારને વિવાહ જલક્રીડા કરતા કરતા શ્રીકૃષ્ણની ગોપીઓએ મનાવ્યો. જ ઉગ્રસેન રાજાની કુંવરી રાજુલ સાથે નેમિકુમારનાં લગ્નનું નક્કી કર્યું. મોટી જાન લઈ પ્રભુ લગ્નના માંડવાના તેરણે આવ્યા પરંતુ તે સમયે પશુઓના પિકાર સાંભળી પાછા ચાલ્યા અને એમણે સંયમ લીધો. રાજુલ એમની પાછળ ચાલી અને ગિરનાર પર પહોંચી,. ત્યાંથી તેને નેમિકુમારે મુક્તિ મહેલમાં પહોંચાડી. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૦૪) પરતખ-પ્રત્યક્ષ; પુરવ-પૂર્વ પસાઉલે–પસાયથી કૃપાથી; પલ– કુંપળ; ઉલક્ષ્યાં–આનંદથી ડોલવા લાગ્યાં; અમીયઅમૃત સાગ–શક. Page #565 -------------------------------------------------------------------------- ________________ પાર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી આ સ્તવનમાં કવિએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. -કવિ કહે છે કે પુરુષાદાની એવા પાર્શ્વનાથ પ્રભુને હું હંમેશાં પ્રણામ કરું છું પ્રત્યક્ષ પરચો પૂરવાવાલા એવા ઈન્દ્ર પ્રભુની સેવા કરે છે. પૂર્વનાં પુણ્યની કૃપાથી હે પ્રભુ! તમારા દુર્લભ દર્શન મને થયાં છે, હૃદયની કુંપળો આનંદથી ડોલવા લાગી છે, મારાં નયન અમૃત અનુભવવા લાગ્યાં, એ દર્શનથી રોગ, શેક, ચિંતા, દુઃખ દારિદ્રય, સંકટ વગેરે નષ્ટ થઈ ગયાં, ઉપદ્રવ, આપત્તિ અને ઘણું ભારે અશુભ કર્મો પણ દૂર થયાં. હે પ્રભુ! આપનું દર્શન અમૃતના પાન કરતાં પણ મીઠું છે. મારી પુણ્યદશાને હવે ઉદય થયું છે. અને તેથી મારાં પાપને ચૂરે થે છે. મને મનવાંછિત ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એથી હું અધિકાધિક આનંદ અનુભવવા લાગ્યો છું. શ્રી વીરજિન સ્તવન (પૃ. ૨૦૫) પર્મ–પરમ મિહિર-મહેર-કૃપા, સમરથ-સમર્થ, રાય-રાજ; સિદ્ધારથ-સિદ્ધાર્થ પેખી–જોઈ; લછિ-લક્ષ્મી; જામ-જેમનું; વિરાજ શેભે છે; સંપ્રતિ-વર્તમાન સમયમાં ચરમ-છેલ્લા; સિસ-શિષ્ય. આ સ્તવનમાં કવિ કહે છે, “હે મારા પરમ કૃપાળુ પ્રભુ ! તમે મારા ઉપર કૃપા કરો. દીન ઉપર દયા કરવાને તમે સમર્થ છે. મારી અરજ સુણીને, મારા ઉપર દયા કરીને મને દર્શન આપો. હે સિદ્ધાર્થ રાજાના પુત્ર! આપનું મુખ દેખીને હું આનંદ અનુભવું છું. તમારાં ચરણ કમળ નિહાળતાં મારાં પાપ દૂર થાય છે. પ્રભુનું લાંછન કેસરી સિંહ છે, અને પ્રભુનો દેહ કેસરી વર્ણનો શોભે છે. પ્રભુની કૃપાથી ઘરે મંગલ લક્ષ્મીને નિવાસ હોય છે. હે ત્રિશલા માતાના વીર પુત્ર! આપ ધય ગુણમાં મેરૂ પર્વત સમા છે, અને ગાંભીર્યમાં સમુદ્ર જેવા છે. આવા પ્રભુ મુનિજનોના મનમાં વસેલા છે. વર્તમાન સમયમાં જેમનું શાસન છે એવા છેલ્લા જિનેશ્વર પ્રભુને વંદન કરું છું. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સિભાગ્યવિજયજી શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૨૦૬ ) પુવી-પૃથ્વી; હય-ઘડા; ગાય-હાથી; રયણ-રત્ન; સુખાસણ પાલખી: કનક-સોનું; કવિશ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્તવનમાં શ્રી ઋષભદેવ ભગવાનના પારણાનો પ્રસંગ વર્ણવ્યો છે. પ્રભુ ગજપુરમાં પધારે છે તે વખતે દે મેટો મહત્સવ કરે છે. પ્રભુ સંયમ ધારણ કરી પૃથ્વી પર સ્થળે સ્થળે વિયરે છે. જોકે તેમને હાથી, ઘોડા, રત્ન વગેરે ભેટ ધરાવે છે, પરંતુ પ્રભુને એનું કામ નથી. બાહુબલ રાજા અને સેમયશા રાણીના પુત્ર શ્રી શ્રેયાંસ રાજાએ જાતિ સ્મરણ જ્ઞાનથી જાણ્યું કે પ્રભુ પિતાને ઘરે પધારે છે એટલે તેઓ પ્રભુને શેરડીનો રસ વહેરાવીને પ્રથમ પારણું કરાવે છે. સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ થાય છે, પંચ દિવ્ય પ્રગટ થાય છે અને દેવ મેટા સ્વરથી “અહાદાન' “અહોદાન” એમ બોલે છે. કવિ કહે છે શ્રી તીર્થકર સમાન કઈ ઉત્તમ પાત્ર નથી, અને શ્રેયાંસ કુમાર સમાન કોઈ દાતા નથી કારણકે આ આરામાં શ્રેયાંસ કુમાર પ્રથમ દાતા છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૦૭) આ સ્તવનની પહેલી બે કડીમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુનું નામ એવું શા માટે પડયું તે જણાવી પ્રભુને સંબોધી કહે છે કે હે પ્રભુ! ભક્તજના આપની ભવ્ય આંગી રચીને પૂજા કરે છે. હું પણ આપણા ચરણ કમલની રાત દિવસ સેવા કરું છું તે મારા મનની આશા પૂર્ણ કરે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૦૮) આમાં કવિએ પહેલી ત્રણ કડીની નટ નારાયણ રાગમાં અને Page #567 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી બીજી ચાર કડીમાં માલિની રાગમાં રચના આપી છે. એ બંનેમાં કવિએ રાજુલના મુખની ઉકિત વર્ણવી છે. પહેલી રચનામાં રાજુલા કહે છે કે હે નાથ ! તમે તોરણે આવેલા પાછા ન ચાલ્યા જાઓ. એથી લેકમાં તમારી હાંસી થશે. તમે આવ્યા ત્યારે લેકોને કેટલે બધે આનંદ થયો હતો પરંતુ પશુઓના પિકાર સાંભળી તમે એકદમ • ઉદાસીન બની ગયા. બીજી રચનામાં રાજુલ કહે છે કે મારા નાથને મળવાની મને ઘણું હેશ છે. જે કોઈ મારા પતિને મનાવી લાવશે એને હું ઘણું ઘણી વધામણી આપીશ. છેવટે રાજિમતિ શ્રી નેમિનાથનું ધ્યાન ધરે છે. અને તેમનું ધ્યાન “ધરતાં પરમ આનંદ પદ એટલે મેક્ષ પામે છે શ્રી પાથ જિન સ્તવન (પૃ ૨૦૦) સારદ-શરદ ઋતુમાં, મહિયલિ-પૃથ્વીમાં આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુ આ પૃથ્વોમાં બીજા કોઈ પણ દેવ કરતાં અધિક શમે છે. સૂર્યનાં કિરણના સમૂહ જેવી તેજસ્વી એમની મનોહર મૂર્તિ છે, એમનું મુખ શરદ ઋતુના સોહામણા ચન્દ્ર જેવું છે. એમનું નાગનું લાંછન ચિત્તને ગમી જાય એવું છે. પ્રભુની મૂર્તિની જ્યારે આંગી રચવામાં આવી હોય છે ત્યારે ફૂલેના જાણે મહેલમાં બેઠેલા હોય એવા અને દે. ભાન, અસુરે એના બારણામાં બેસી જાણે એમની સેવા કરતા હેય છે. એવા પ્રભુનું દર્શન કરનાર ખરેખર ધન્ય બને છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ ૨૧૦) પ્રેમલક્ષણા ભકિતના ગાનાર નરસિંહ, મીરાં, દયારામ વગેરે કવિઓએ બાલ કૃષ્ણનું અવનવી રીતે વર્ણન કર્યું છે તેની યાદ અપાવે એવા આ સ્તવનમાં કવિએ મહાવીર સ્વામીની બાલ્યાવસ્થાનું Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ વર્ણન કર્યું છે. ત્રિશલા માતાના લાડિલા પુત્રનાં મુખ, આંખ, નાક હોઠ, માથે હીરાજડિત ટોપી, ગળાને હાર, કાનનાં કુંડલ, કપાળનું તિલક, બાજુબંધ, કેડને કરે, પગની ઘૂઘરી વગેરેનું કવિએ વર્ણન કર્યું છે. ૨૬. શ્રી સુખસાગરજી શ્રી ઋષભદેવ સ્તવન (પૃ ૨૧૧) ફુલ મંડણ-કુલની શોભા; પંચસયાં-પાંચસે; માન-માપ; જીવિતઆયુષ્ય; જસ-જેમનું; નયરી–નગરી; જક્ષચક્ષવાનિ–વાને, રંગે; ઈખાગ–ઈવાકુ; આ સ્તવનમાં કવિએ ઋષભદેવ ભગવાનનાં દેહ, લાંછન આયુષ્ય, નગરી, યક્ષ, શાસન દેવી, માતા પિતા, વંશ વગેરેને ઉલેખ કર્યો છે. આ બધી વિગત જિજ્ઞાસુએ ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાંથી જોઈ લેવી. શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ ૨૧૨ ) વનિ-વને, વર્ણ; નર-નગર; તાય–તાત, પિતા; આય–આયુષ્ય; જખ-વક્ષસહસ-હજાર; મુણદ-મુનિઓ; અગાહ-અગાધ. આ સ્તવનમાં પણ કવિએ શ્રી શાંતિનાથ તીર્થંકરનાં લંછન, આયુષ્ય, દેહ, યક્ષ, શાસન દેવી વગેરેને ઉલ્લેખ કર્યો છે, જેની માહિતી જિજ્ઞાસુએ શાંતિનાથના ચરિત્રમાંથી જોઈ લેવી. | શ્રી નેમિનાથ સ્તવન (૫ ૨૧૩). નેહસું નેહથી; દિનમણિ-સૂર્ય; અણગાર-સાધુ; આપઈ-પોતે; આ સ્તવનમાં પણ કવિએ શ્રી નેમિનાથ ભગવાનની મુખ્ય મુખ્ય આબતોને પરિચય આપે છે. છેલ્લી બે કડીમાં કવિએ નેમિનાથને પશુઓ પ્રત્યે ઊપજેલી દયાને ઉલ્લેખ કર્યો છે, અને કહ્યું છે કે પારકાને સુખ આપવાથી તેઓ પિતે અવિચલ સુખ પામી શક્યા. પિતાનાં ભંગ કર્મને હવે ઉદય નથી. એમ જાણતાં તેમણે પરણ્યા વગર વ્રત લીધું હતું. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેની કાવ્ય પ્રસાદી શ્રી પાથીજિન સ્તવન (પૃ ૨૧૪) તનુ-શરીર; અહિ-સાપ, નાગ; ગિરૂઆ-મોટા; સાણ-સાધ્વી ભવદવ-ભવરૂપી અગ્નિ; આ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથના જીવનની માહિતી આપી છે. છેલ્લી બે કડીમાં કવિ કહે છે કે હે પ્રભુ! જેમ આપે સપને બચાવ્ય તેમ મને પણ ભવદળમાંથી ઉગારે કે જેથી મને પરમ આનંદ થાય. જે તમારી આરાધના કરે છે, તેને સમ્યકત્વનું ફળ મળે છે. શ્રી વીરજિન સ્તવન (પૃ ૨૧૪) સાહણી–સાવી; પડિલેહઈ-પ્રતિબોધે, ઉપદેશ આપે, પ્રવણવહાણ. આ સ્તવનમાં પણ શ્રી મહાવીર સ્વામીની સુપરિચિત બાબતને કવિએ ઉલ્લેખ કર્યો છે. અતમાં કવિએ પિતાને ભવ સાગરમાંથી તારવાને માટે પ્રભુને પાર્થના કરી છે. આમ એકંદરે જોતાં આ કવિએ પિતાની વીશીના દરેક સ્તવનમાં માત્ર તીર્થકરનો પરિચય કરાવ્યું છે. બીજા કવિઓની રચનામાં જે અવનવા ભાવ જોવા મળે છે તેવા ભાવનું આલેખન આ કવિની રચનામાં જોવા નથી મળતું. કવિએ આ પાંચે સ્તવનમાં તીર્થકરોને પરિચય આપતી જ પંક્તિઓ લખી છે. કળશની કડીઓમાં કવિ કહે છે, જેમની સેવાથી સમ્યકત્વના ગુણની હંમેશાં વૃદ્ધિ થાય છે એ સેવા હું દિવસ રાત અને ભવ માગું છું. મેં જે આ સ્તવનેની રચના કરી છે તે, બાળક જેમ માતાપિતા આગળ કાલી વાણીમાં બોલે તે પ્રમાણે કરી છે. કવિશ્રીએ તેર બેલથી ભગવાનની સ્તવના કરી છે એ તીર્થકરના ગુણનું જે કઈ ભાવથી ધ્યાન ધરે તેના ભવોભવને ભય ટળી જાય છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ ૨૭. શ્રી ગઇષભસાગરજી શ્રી ઋષભ જિન સ્તવન (પૃ. ૨૧૭) આ સ્તવનમાં કવિ શ્રી ઋષભ દેવને જિનનાયક, સુખદાયક, જગનાયક, વગેરે વિશેષણોથી સંબોધી એમના દર્શનની અને એમના પ્રસાદની યાચના કરે છે. એ માટે કવિ દિવસ રાત પ્રભુનું નામ જપે છે અને બીજા કોઈ દેવની આરાધના કરતા નથી. શ્રી શાંતિનાથ સ્તવન (. ૨૧૮). આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુને અરજ કરી પિતાને ઉધારવાનું કહે છે. કવિ પ્રભુના ગુણે સંભારે છે અને કહે છે કે સૂતાં જાગતાં હે નાથ ! હું તમારું જ ધ્યાન ધરું છું. છેવટે કવિ કહે છે કે તમે કુડકપટ કરનારા ધુતારાને તારે છો તે એક મને જ કેમ વિસારે છે? તમારૂં તારક બિરૂદ સંભારીને મને જરૂર તારજે.એમ પ્રભુના ચરણને નમસ્કાર કરી વિનંતી કરે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૨૦) આ સ્તવનમાં કવિએ વિરોધાભાસી આલેખન કરી શ્રી નેમિનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે. કવિ કહે છે કે હે પ્રભુ ! તમે આખા જગતના મનનું રંજન કરો છે અને છતાં તમે નિરંજન છે; તમે ત્રણે ભુવનની પ્રભુતાના ભગી છે અને છતાં તમે જોગીશ્વર કહેવામાં છે. તમે એક કેડી પણ દીધી નથી અને છતાં તમે દાતાર શિરોમણિ કહેવાઓ છે, તમે સ્વપ્નામાં પણ ક્રોધ કરતા નથી. અને છતાં અરિદળને સંહારનાર કહેવાઓ છે. અંતે કવિ પિતાના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુને અરજ કરે છે. - શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૨૧) દલિદ-દરિદ્રતા; અજ-બકરી; ભજનચે પડવું; કામગવી-કામધેનું આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! તમારી ભક્તિમાં જ મને અનંત સુખ મળે છે. મેં તમારું જ અવલંબન સ્વીકારેલું છે. ૩૩ Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી તમે જ મારા આત્માના આધાર છે. તમારા સિવાય બીજા કોઈ દેવની આરાધના હું કરતો નથી. બીજા દેવને ભજીને હું તમને કેમ લજવાવું? કંકુ લગાડ્યા પછી મુખે હું કાદવ કેમ લગાડું? હાથી પરથી ઊતરી ખચ્ચર પર શું કામ બેસું. કામધેનુ મળ્યા પછી ઘરમાં બકરી લાવીને શું કામ બાંધું ? શ્રી મહાવીર સ્તવન (પૃ. ૨૨૨). આ સ્તવનમાં કવિ રૂપક શૈલીથી વસંતના ઉત્સવને વધાવવાનું કહે છે અને પછી પ્રભુના મુખનું દર્શન કરી સંસારના સર્વ તામ શમાવવાનું કહે છે. ૨૮. શ્રી વિનયકુશળજી આ કવિની વીસીની આખી હસ્તપ્રત મળી ન હોવાથી તેમાંથી અહીં એક જ સ્તવન આપવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (પૃ. ૨૪) સુવિસેસ-સુવિશેષ; સનેહી-સ્નેહી; પરંવેસ-પ્રવેશ; પરસંસ– પ્રશંસા; પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે, “મારા પરમ સ્નેહી જિનેશ્વર ભગવાન કાશી દેશમાં, વાણારસી નગરમાં વિચરે છે, જ્યાં પાપને બિલકુલ પ્રવેશ થઈ શકતું નથી, અશ્વસેન રાજા અને વામા રાણીના આ પુત્રની દેવ પણ પ્રશંસા કરે છે. પ્રભુનું લાંછન નાગ છે અને પ્રભુનો દેહ નીલવણે છે. એમને પ્રભાવ સૂર્યસમો તેજસ્વી છે અને એમનું દર્શન ચિત્તને હિતકારી છે. પ્રભુએ શુભ મુહૂર્તે વડના વૃક્ષ હેઠળ કાઉસગ ધારણ કર્યો તે વખતે કમઠે આવી મેઘની વૃષ્ટિ કરી, પરંતુ ધરણે આવી પ્રભુને એ વૃષ્ટિમાંથી બચાવ્યા તે સમયે પ્રભુને કેવળજ્ઞાન થયું. પ્રભુનું પૂનમના ચન્દ્ર જેવું મુખ નિહાળતાં આનંદ થાય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ ર૯ શ્રી કાંતિવિજયજી સુજ સેવેલીની ૪થી ઢાલ.(પૃ. ૨૨૬) શ્રી કાંતિવિજય ગણિએ સુજસવેલી ભાસ નામની પિતાની રચનામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનને પરિચય આપ્યો છે. એ ભાસમાંથી લેવામાં આવેલી એથી ઢાલમાં આરંભમાં યશોવિજયજીની રચનાની પ્રશંસા કરી પછી તેઓ સંવત ૧૭૪૩માં ડભોઈમાં ચેમાસુ રહ્યા હતા અને ત્યાં સ્વર્ગવાસી થયા હતા તેને પરિચય કવિએ આપ્યો છે. આ ભાસ “શ્રી યશોવિજયજી સ્મૃતિ ગ્રંથમાં પ્રગટ થયો છે અને ત્યાં વર્તમાન મુનિશ્રી યશોવિજયજીએ એને અનુવાદ પણ, ટિપ્પણુ સાથે આપેલ છે. શ્રી ગષભ જિન સ્તવન, શ્રી મહાવીર જિન સ્તવન અને સંવેગ રસાયણ બાવનીની પ્રશસ્તિ–આ ત્રણે રચનાઓ અહીં સંપૂર્ણ ન આપતાં એની છૂટક ડીક કડીઓ આપવામાં આવી છે. જે કડીઓ આપવામાં આવી છે તે સરળ છે. ૩૦ શ્રી હંસરત્ન શ્રી ગષભ જિન સ્તવન (પૃ. ર૩૧) જંગમ–હરતા ફરતા; નરિંદ–રાજા; જાત-પુત્ર; પ્રમુખ-મુખ્ય પાણ–પાણિ, હાથ; વાણું–વાણ; પંચમ ઠા–મોક્ષ. ષભદેવ પ્રભુની સ્તુતિ કરતાં આ સ્તવનમાં કવિ કહે છે કે પિતાનાં બધાં જ વાંછિત સુખ મેળવવા માટે હરતા ફરતા ક૫ વૃક્ષ સમાન શ્રી ઋષભ દેવની સેવા કરવી જોઈએ. મરૂદેવીના પુત્ર અને ભરત તથા બ્રાહ્મીના પિતા તરીકે વિખ્યાત એવા ઋષભ દેવની સેવા પૂર્વ ભવના પુણ્યના પ્રતાપે મને મળી છે. અને મારા ભવનું દુઃખ ઓછું થયું છે. બીજીથી સાતમી કડી સુધીમાં કવિએ અષભ દેવને પરિચય સરળ ભાષામાં આવે છે. છેવટે કવિ શ્રી ઋષભદેવની સેવા ભવોભવ મળે એવી પ્રાર્થના કરે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેની કાવ્ય પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ર૩ર) અભિરામ-સુંદર; પદ્ધર–મોટું; અનર-ચમકતું, તેજસ્વી, સુંદર, આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ જિનેશ્વર શરણાગત માટે રૂડા આધાર છે. ગુણોના આવાસ સ્થાન જેવા તેઓ ઘણા ઉપકારી છે. ભવોભવનો તાપ દૂર કરવા માટે જાણે જલની ધારા જેવા છે. બીજી, ત્રીજી અને ચોથી કડીમાં કવિએ શાંતિનાથ પ્રભુએ પિતાના પૂર્વ ભવમાં, મેઘરથ રાજાના અવતારમાં પારેવડાને જે રીતે બચાવ્યું તે પ્રસંગનું વર્ણન કર્યું છે. ત્યાંથી પછી ત્રીજા ભવમાં તેઓ અચિરા રાણીની કુખે જન્મ્યા તેનો કવિએ ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લી બે કડીમાં તેમની દીક્ષાને, કેવળજ્ઞાનને, સંધની સ્થાપનાને અને મેસે સિધાવ્યાના પ્રસંગને કવિએ નિર્દેશ કર્યો છે. એકંદરે કવિની ભાષા સરળ અને ભાવવાહી છે. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૩૩) વિમાસ-વિચાર કરો; આ સ્તવનમાં રાજુલ નેમિનાથને સંબોધીને કહે છે હે નાથ ! તરણેથી રથ ફેરવીને હવે કેમ મને છેહ આપીને પાછા ચાલ્યા જાવ છે ? આપણી પ્રીત તે આઠ આઠ ભવની છે, છતાં તમને મારા પર સ્નેહ ન થયો ? હું તો તમારા પર વારી ગઈ છું. હે સ્વામી ! જેને પાલવ પહેલાં ઝાલ્યો હોય તેને પછીથી કેમ તરછોડાય? તમને બાંહ્ય રહ્યાની લાજ છે. તેને પણ તમે વિચાર કરો. હે નાથ ! પ્રીતિ તે સરસ બે પંખીડાંની છે, જે રાત દિવસ એકઠાં રહે છે અને એક બીજાથી એક પલક પણ ટાં પડતાં નથી. એવાં પંખી ઉપર હું ઓવારી જાઉં છું. હે પ્રભુ! એક ઘડીને સંગ હોય તે તે પણ આ જગતમાં ભૂલ્યો ભૂલાતો નથી, તે પછી જેની સાથે મનથી ગાઢ પ્રીતિ બંધાઈ હેય તે કેમ કરીને ટાળી શકાય? સારા ગુણવાળી વ્યક્તિ Page #574 -------------------------------------------------------------------------- ________________ - ૫૨૧ સાથે કરેલી પ્રીતિ તે જન્માંતર સુધી ભૂલાતી નથી. માટે જે સંબંધ બધાયે તે નિભાવ જ જોઈએ એજ જગતની ઉત્તમ રીતિ છે.” આ રીતે શિવાદેવી માતાના પુત્ર નેમિનાથને રાજુલે વિનંતી કરતાં કહ્યું કે “વહાલા, જલદીથી તમારો રથ પાછો વાળીને મારી પાસે આવે અને મારા મનના કેડ પૂરા કરો. અંતે કવિ કહે છે કે નેમિનાથ અને રાજુલ, મોક્ષધામમાં બંને સાથે મળ્યાં. એ રીતે બંનેની પૂર્વ ભવની પ્રીતિ ફળી. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૩૪) આ સ્તવનમાં કવિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અરજ કરે છે કે હે નાથ ! તમે મારા પર કરુણું લાવી મને ભવપાર ઉતારે. આ સંસારમાં કંઈ સાર નથી. એ માટે જ મેં તમારું શરણ સ્વીકાર્યું છે. તમે જગતમાં તારનાર તરીકે પ્રસિદ્ધ છે. તમે બીજા સેવકને તાર્યો છે તે મારી સાથે શા માટે અંતર રાખે છે? શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૩૪) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર સ્વામીને અરજ કરતાં કહે છે હે સ્વામી ! તમારા દર્શનથી મારા મનના મારથ સફળ થયા છે. આટલા વખત સુધી હું ભૂલે ભમ્યો હતો, પરંતુ હવે તમારા દર્શન પછી બીજા દેવો દીઠામાં પણ આવતા નથી. કલ્પતરુની ડાળે મળ્યા પછી બાવળિયે કાણુ બેસવાનું હતું? હે પ્રભુ! તમે મારા જીવનના પ્રણસમા છો. હું તર્મારી આજ્ઞા ભવોભવ માથે ચઢાવું છું. કવિ છેવટે પ્રાર્થના કરતાં કહે છે કે હે પ્રભુ મારા ચિત્તમાં વસે ૩૧. શ્રી વિનયચન્દ્રજી શ્રી કષભદેવ સ્તવન (પૃ. ૨૩૮) ખિણુ–ક્ષણ; મકરંદ-મધ; - આ સ્તવનમાં કવિ કહે છે કે પ્રભુ પ્રત્યે લાગેલું મન એક ક્ષણ Page #575 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી પણ દૂર થતું નથી. તેઓ હૃદયમાં વસી ગયા છે અને માટે તેજ વહાલા લાગે છે. બીજા ગમે તેટલા રૂડા હોય તો પણ તેમાં મન લાગતું નથી. શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૨૨૯) ગોવિંદ-કૃષ્ણ; ગૌરી-પાર્વતી, હે પ્રભુ! જેમ ગપાનું મન કૃષ્ણમાં, પાર્વતીનું મન શંકરમાં, કુમુદિનીનું મન ચંદ્રમાં વસેલું હોય છે તેમ મારું મન તમારામાં વસેલું છે. હે સ્વામી ! હું તમને બધી વાત કરું છું પણ તમે મુખથી બોલતા કેમ નથી? તમે વાતોના રસિયા છે છતાં જવાબ કેમ આપતા નથી? મન ભળ્યા વગર પ્રીતિ કેવી રીતે નભી શકે? હે પ્રભુ! જેવી રીતે વૃક્ષ પિતાનું ફળ પોતે ખાતું નથી પણ પારકાંને આપે છે. એટલે કે તે પરઉપકારી બને છે. તમે પણ મારા ઉપર ઉપકાર કરી અને તમારા જેવો બનાવે. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪) સેતી-સાથે; ઈણભાંતઈ-આ રીતે. પ્રભુ! તમારી મૂર્તિ શિવ સુંદરીના કપાળમાં તિલકની જેમ શોભે છે. મારી અરજ સાંભળીને મારા પર આપ કરુણુ કરો. હું તમને મારા હૈયામાં ધારું છું. તમે મારે મન સર્વસ્વ છે. મારા પર ઉપકાર કરતાં તમે શી ચિન્તા રાખે છે? તમારી કીર્તિ એટલી બધી પ્રસરેલી છે કે એની તે શી વાત કરું ? શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૪૧). આ સ્તવનમાં કવિએ જુદી જુદી ઉપમા આપી અને અઃ નવી કલ્પના કરી દરેક કડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન Page #576 -------------------------------------------------------------------------- ________________ પ૨૩ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૪૩) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુ પ્રત્યેની પિતાની પ્રીતિનું વર્ણન કરે છે અને પિતાને ઉઠાર કરવામાં વિલંબ કરવા માટે પ્રભુને ઉપાલંભ આપે છે. ૩ર, શ્રી વિનીતવિજયજી શ્રી ગષભ જિન સ્તવન (પૃ. ૨૪૫) કવિ કહે છે કે પ્રભુની ચરણ સેવાથી મારાં બધાં વંછિત કાર્યો ફળ્યાં છે અને ભવનાં દુઃખ દૂર થયાં છે. મારે આંગણે અમૃતને વરસાદ થયો છે અને આંબે ફળ્યો છે. હવે મારા સુખના વળતા દિવસે છે. પ્રભુની સેવા દિવસે દિવસે વધે એવી અમરવેલ જેવી છે. - શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૪૬) આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ મહેત્સવનું વર્ણન કર્યું છે અને અંતમાં આવા સ્વામીની સેવા કરવાને ઉપદેશ આપ્યો છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪૭) આ સ્તવનમાં કવિએ પ્રથમ રાજુલની વિરહ વ્યથા વ્યકત કરી છે. રાજુલ કહે છે કે હે પ્રિય ! મારા યૌવનના દિવસે ચાલ્યા જાય છે. મારી ફૂલમાળા કરમાય છે માટે તમે જલ્દી પધારો. જવાબમાં શ્રી નેમિનાથ કહે છે કે હે રાજુલ! તું મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખ. આ સંસાર અસાર છે. માટે તું મુક્તિરૂપી મંદિરમાં આવજે. આ રીતે શ્રી નેમિ જિનેશ્વરે રાજુલને અચલ શિવસુખ અપાવ્યું. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૪૮) આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કેવાં કેવાં વાજિંત્રે અને રાગ રાગિણું સાથે કેવા રંગ ઢંગથી ગાવી તે વર્ણવ્યું છે અને પછી પ્રભુની પ્રત્યેની દઢ પ્રીતિનું વર્ણન કર્યું છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ પર૪ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેની કાવ્ય પ્રસાદી શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૪૯) શ્રી મહાવીર પ્રભુનાં દર્શનથી જાણે પોતાતે ધરે કલ્પવૃક્ષ કહ્યું હાય એટલા આનંદ થાય છે. પ્રભુના ગુણને વૃત્તાન્ત ગંગાનાં મેાજાની જેમ નિળ છે. દિવસરાત હું એનું સ્મરણ કરું છું. પ્રભુ પ્રત્યેના પ્રેમ ચાલ મના પાકા રગ જેવા ઢ છે. એ પ્રેમ, હે પ્રભુ ! તમે સારી પેઠે નિમાવો. ૩૩. શ્રી ન્યાયસાગરજી શ્રી આદિજિન સ્તવન (પૃ. ૨૫૧) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનને મહિમા વર્ણવ્યા છે અને એમની સેવા કરવાની, એમનું ધ્યાન ધરવાની અને એમની દેશના સાંભળવાની પેાતાની ઉત્સુકતા વર્ણવી છે. કવિએ બીજા સ્તવનમાં શ્રી ઋષભદેવ ભગવાનનું જન્મ સ્થાન માતાપિતા, દેહમાન વગેરે વણુબ્યાં છે. શ્રી શાંતિનાથ સ્તવન ( પૃ. ૫ર ) મારવાડી ભાષામાં કરેલી આ રચનામાં કવિએ વિષયવિકાર ટાળી સયમ પાળવાના ઉપદેશ આપ્યા છે. ખીજા સ્તવનમાં શ્રી શાંતિનાથ પ્રભુના જીવનના અને પૂ ભવાના ભિન્ન ભિન્ન પ્રસંગેાતા નિર્દેશ કરી કવિ કહે છે કે હે પ્રભુ ! હું તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે! અને તેથી આપ મારા ઉદ્ધાર કરે. શ્રી નેમનાથ જિન સ્તવન (પૃ. ૨૫૩) પહેલા સ્તવનમાં શ્રી નેમિનાથે રાજુલને છેડીને સયમ સુદરીતે સ્વીકારી એ માટે રાજુલે ઉપાલંભ આપ્યા છે. ખીજા સ્તવનમાં કવિ કહે છે કે રાજુલ નેમિનાથને પરણી નહાતી તા પણુ લાકાએ તા એને નેમિનાથની પત્ની માની હતી. નેમિનાથ પણ આ ભવના સબંધ સચવના જ જાણે તેારણે આવી Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ પાછા ફર્યા હોય અને પછી ગિરનાર પર જઈ સંયમ ધારણ કર્યો અને રાજુલ પણ એમને અનુસરીને ત્યાં ગઈ અને એણે પણ ત્યાં સંયમ ધારણ કર્યો. આ રીતે નેમિનાથે પિતાની આઠભવની પ્રીતિ પાળી. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૫૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુના મુખનું દર્શન કરતાં બધાં દુ:ખ શમી જાય છે. પ્રભુનું મુખ ચિંતામણિ રત્ન જેવું, બધી કામનાઓ પૂર્ણ કરે એવું છે. આવા પ્રભુ મળ્યા પછી બીજા દેવની કેણુ આરાધના કરે. - બીજા સ્તવનમાં કવિ કહે છે કે જેમની સાથે મન લાગ્યું હોય તેનું જ દર્શન હંમેશાં ઉત્કૃષ્ટ લાગે. ફણધારી નાગ પણ લાંછનને નિમિત્તે જાણે પ્રભુને વિનંતી કરી રહ્યો છે કે મારું વિષપણું દૂર કરે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૫૬) શાસનના નાયક, સુખના આપનાર, સિદ્ધાર્થ રાજા અને ત્રિશ લાદેવીના પુત્ર, ગૌતમ સ્વામી જેમના વજીર છે અને જેમના શાસનથી સ્યાદવાદ સમજાય છે એવા શ્રી મહાવીર સ્વામીને કવિ વંદન કરે છે. બીજા સ્તવનમાં કવિ કહે છે કે શ્રી મહાવીર સ્વામીની મુખમુદ્રા જોતાં જ તેઓ મને અત્યંત પ્યારા લાગે છે. એમની વાણી અમૃત જેવી છે. એમના ચરણ વંદનથી મને જીવનમાં શીતળતા મળી છે. એવા સ્વામીના હું પ્રેમથી ગુણગાન ગાઉં છું. ૩૪. શ્રી લાવણ્યવિજયજી ગણિ આ કવિની ચોવીસીની હસ્તપ્રત અધૂરી મળી હોવાથી તેમનું શ્રી ઋષભનાથ ભગવાનનું સ્તવન આખું આપવામાં આવ્યું છે, અને શ્રી મહાવીર સ્વામીના આઠ કડીના સ્તવનની પહેલી અને છેલ્લી કડી આપવામાં આવી છે શ્રી કષભજિન સ્તવન (પૃ. ૨૬૦) * મેહ-મેઘ, વ દળ; તુઠા-તુષ્ટ થયા, પ્રસન્ન થયા. Page #579 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેની કાવ્ય પ્રસાદી કવિ ઋષભ જિનેશ્વરને પ્રાથે છે કે, “ હે પ્રભુ ! મારા પર કૃપા કરી મારા મનરૂપી મંદિરમાં આપ વાસ કરે। અને એ રીતે મારા મનની આશા પૂરી કરે. આપ મહિમાવંત છે એ જાણીને જ મે આપની સાથે સ્નેહ કર્યાં છે અને માટે ચાતક જેમ મેહુની રાહ જુએ તેમ હું આપનાં દર્શનની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. નિસ્નેહી માણસ સાથે સ્નેહ કરવાથી હૃદય મળે છે અને એવી વ્યક્તિને ઊધ વેચીને ઉજાગરા લેવા પડે છે. તમારી સાથે મારુ' મન જે મળી ગયું છે તે તે તમે જાણા છે, પરંતુ તમારું ચિત્ત કેવું છે તે હું જાણુતા ન હેાવાથી હંમેશાં તમને વિનંતિ કરું છું. કવિ કહે છે કે એ વિનતિ સાંભળી પ્રભુ પ્રસન્ન થયા અને જયાતિ પ્રકાશવા લાગ્યો. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૬૧) સુર-દેવ; શ્યામા–સ્ત્રી; મનમથ સેના-કામદેવની સેના જેવી; યૌવનમાં–યૌવનના; લાઢા-હડાવા; છલવહુને છેતરવાને. S કવિની આ કડીમાંથી જે એ કડી અહી` છાપી છે એટલી જોત પણ એમ લાગે છે કે આ સ્તવન કવિતાની દૃષ્ટિએ ધણું જ મનેાહર, લયબદ્ધ અને ભાવમા તથા ચમત્કૃતિભરી કલ્પનાવાળું છે. આ સંગ્રહની કેટલીક ઉત્તમ રચનામાં સ્થાન પામી શકે એવા પ્રકારની આ કૃતિ છે. અસાસની વાત એટલી જ છે કે એ આપણને અધૂરું મળ્યું છે. પહેલી કડીમાં કવિ કહે છે કે વીર પ્રભુને છલવા આવેલી, કામદેવ દેવની સેના જેવી, દેવાએ પ્રેરેલી કાઇ દેવાંગના આવીને પ્રભુને કહે છે, “ હે પ્રીતમ, આ યૌવનના લહાવા લ્યો. ૩૫. શ્રી રામવિજયજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૨૬૩) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવના પરિચય આપતી પંકિતએ લખી છે. માતા મરુદેવીના લાડકા પુત્ર, રાણી સુનંદાના હૈયાના હાર સમા, વીસ લાખ પૂર્વ સુધી કુંવરપણું ભાગવનાર, ત્રેસઠ લાખ પૂર્વ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૭. સુધી રાજ્ય કરનાર, પાંચસા ધનુષ્ય જેટલી ઊંચાઈના દેહ ધરાવનાર અને આયુષ્યને અંતે શિવસુંદરીને વરનાર, મેાક્ષપદ પામનાર એવા શ્રી ઋષભદેવની હોડ કાણ કરી શકે? એમના નામ માત્રના સ્મરણથી નવનિધિ સુખ પ્રાપ્ત થાય છે અને વિઘ્ન ટળી જાય છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૬૩) નકર-નગર; કદ્રપ–કામદેવ; નહિ–રાજા; ભાવ–દુઃખ, સંકટ; પરિમાડે છે-પ્રતિખેાધે છે, ઉપદેશ આપે છે; વલ-વત્સલ. આ સ્વતનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનના પરિચય આપ્યા. છે. એમની સુંદર ખ્ખી શેલે છે અને એમની ગગાજળ જેવી ગંભીર કીર્તિ ગાજે છે. ગજપુર નગરમાં જન્મનાર, વિશ્વસેન રાજા અને અચિરા રાણીના પુત્ર, કામદેવને જીતનાર, ચાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ ધારણ કરનાર, વ્રત લઇ કેવળજ્ઞાન પામનાર એવા પ્રભુની દેશના અને એમની ભકતવત્સલતા ભકતજનાને ભવસાગરના જલમાં ડૂબતાં ખચાવી પાર ઉતારે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૬૪) ગારડી–સ્રી; ઉકિત. આ સ્તવનમાં આરંભની ત્રણ કડીમાં કવિએ રાજીલની વણુવી છે. રાજીલ કહે છે કે હું પિયુ ! તમે માની જાવ છે કે નહિ? તમે મને છોડીને ક્રમ ચાલ્યા ગયા ? જગતમાં કહેવાય છે કે સરખા સરખીની જોડ હૈાય છે. હું તમારી સેવક છુ, ગુણવંતી નારી છું. હું નિર્ગુ ણુ કેમ હેાઈ શકુ? તેમ છતાં તમે મારી સામે ક્રમ લગારે જોતા નથી ? ” પરંતુ પછીથી તે રાજુલે પોતાના મનને વૈરાગ્ય તરફ વાળી લીધું અને એણે સંયમ વ્રત ધારણ કર્યું. એ પછી તે પોતાના પિયુ કરતાં પોતે પહેલી જાય છે પોતાની બહેની શિવસુંદરીને મળવા. Page #581 -------------------------------------------------------------------------- ________________ પર૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી છેલ્લી બે કડીમાં કવિએ નેમિનાથનાં માતાપિતાને પરિચય આપ્યો છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ર૬૫) ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન, વામાદેવીના પુત્રને દેહ મેઘ સમાન શોભે છે એવું વર્ણન પહેલી કડીમાં કરી પછીની ત્રણ કડીમાં કવિએ પાર્શ્વનાથ અને કમઠન પ્રસંગ વર્ણવ્યો છે. કમઠના ઉપસર્ગથી જરા પણ ચલિત ન થનાર પ્રભુ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે વખતે કટિ દેવ એકત્ર થાય છે અને પ્રભુના જયનાં નિશાન લાગે છે. અશ્વસેન રાજાના પુત્ર સે વર્ષનું આયુષ્ય ભોગવી મેક્ષસિદ્ધિ પ્રાપ્ત કરનાર પાર્શ્વનાથ પ્રભુનું દર્શન પરમ આનંદ આપનારું હોય છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૬૬) ઘન-વાદળ; નાહલે-નાથ. કવિ કહે છે, “જિનેશ્વર ભગવાનનાં ચરણ નમીને હું એક યાચના કરું છું કે હે પ્રભો ! મને તમારા દિલમાં સ્થાન આપી મારા પર કૃપા કરે. આપે ઘણું પતિને ઉદ્ધાર કર્યો છે અને ગરીબોના ઉદ્ધારકનું બિરુદ પ્રાપ્ત કર્યું છે, તે એક મને જ ભૂલી જતાં હે પ્રભુ! આપને લાજ નથી આવતી? ઉત્તમ જિન તે વાદળીની જેમ કામ કુઠામ જોયા વિના બધે જ વર્ષો હોય છે. એ પછીની કડીમાં મહા વીર સ્વામીનાં માતાપિતાને ઉલ્લેખ કરીને પછી કવિ કહે છે, તે પ્રભુ ! તમારા દર્શનથી હું પરમાનન્દ અનુભવું છું. તમારા જેવા સમર્થ સ્વામીથી યશપૂર વધે છે અને એના જીતના નિશાનના નાદથી દુશ્મન દૂર થાય છે. કેળા દુરિત–પા૫; નાસન-નાશ કરનાર; ભવભીત-ભવરૂપી બંધનને ભય; ચૂરણચૂર્ણ કરનાર. Page #582 -------------------------------------------------------------------------- ________________ પરસ્ટ આ પ્રમાણે ત્રણે ભુવનમાં પ્રકાશમાન, પાપને ક્ષય કરનાર, 1 વમલ શાસન ચલાવનાર, ભવરૂપી બંધનને નાશ કરનાર અને સુગતિ માટે કારણ કે નિમિત્ત બનનાર જિનવરનું મહેસાણા નગરમાં રહી મેં સ્તવન કીર્તન કર્યું છે, એમ કવિ કળશની પંકિતઆમાં જણાવે છે. ૩૬. શ્રી અમૃતવિજયજી - શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૨૬૭), - કવિ આ સ્તવનમાં કહે છે કે હે પ્રભુ ! હું તમારો ભવોભવને સેવક છું, ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય, સાગર, મહીધર વગેરેના ઉત્તમ ગુણો એકઠા કરીને તમારી કાયા ઘડવામાં આવી છે. ઇન્દ્ર, ચંદ્ર, વગેરે પ્રભુતા, સામ્યતા, પ્રતાપી પણું, ગંભીરતા, હૈયે એવા ઉત્તમ ગુણોમાં પ્રસિદ્ધ છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૬૮) શાંતિના દાતાર, જગતના હિતકારી, ભવિકજનના આધાર, અચિરાદેવીના પુત્ર એવા શ્રી શાંતિનાથ પ્રભુને વંદન કરી કવિપ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તમે મને તમારે સેવક જાણું મારો ઉદ્ધાર કરે; મેહ વગેરે વૈરીઓથી મને દૂર રાખે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ર૬૮) આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના જન્મ, યૌવન, કેવળજ્ઞાનપ્રાપ્તિ ઈત્યાદિ પ્રસંગે ઉલ્લેખ કરે છે. કવિએ આ સ્તવનમાં કયાંય રાજુમતીને ઉલ્લેખ કર્યો નથી એ ધ્યાન ખેંચે છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૬૯) સારદ-શારદ-શરદ ઋતુને. કવિ કહે છે કે રાગાદિ દુશ્મનેને છતી આત્માનું રાજ્ય મેળવનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ આપણને ભવસાગર તારવા માટે સમર્થ છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ તેમની કાવ્ય પ્રસાદી ભવિકજનેા ! તમે પ્રભુની કડીમાં કવિ પોતાને તારવા ૫૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને માટે ચિત્ત નિર્મૂળ કરી, શુભ ભાવથી હૈ આરાધના કરી. એ પછી ચોથી અને છઠ્ઠી માટે પ્રભુને અરજ કરે છે. શ્રી વીરજિન સ્તવન ( પૃ. ૨૭૦ ) વિશ્વમાં પ્રકાશ પાથરનાર પરમ જયોતિમય, સકળ ગુણાના સમૂહ, સાગર જેવા ગંભીર, જગતમાં જેની જોડ નથી એવા, અલખ નિરંજન, કરુણા રસના ભંડાર, જગતના લેાકાને તારવાને મેક્ષ માગે લઈ જવાતે સમ, દુઃખનેદૂર કરનાર, દેવા અને કિનરા જેમની સેવા કરે છે એવા શ્રી મહાવીર સ્વામીની સેવાને અનુરાધ કવિએ આ સ્તવનમાં કર્યાં છે. ૩૭, ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી શ્રી ઋષભજિન સ્તવન (:પૃ. ૨૭૩ ) ઉપાધ્યાય શ્રી ઉદયરત્નની સ્તવન-રચનાએ કદમાં નાની છતાં સરળ અને મધુર છે. શ્રી ઋષભદેવ ભગવાનના આ સ્તવનમાં કવિ મરુદેવી માતાના પુત્ર ઋષભદેવને સાચા સ્વામી તરીકે ઓળખવાની અને એમને જ શરણે જવાની અભિલાષા વ્યકત કરે છે. આ નશ્વર જગતમાં માનવદેહ ક્ષણભંગુર છે, કાચા છે. જેમ માત્ર કાચને કુપા હાય તો તે કયારે ફૂટી જશે તેની ખબર નથી હાતી, સતત તેની ધાસ્તી રહ્યા કરે છે અને તેની સંભાળ રાખવી પડે છે તેમ માનવદેહનું પણુ સમજવુ. આ સ્થિતિમાં જો કાઈનું પણ સાચું શરણુ મળી શકતુ. હાય તો તે સત્ય સ્વરૂપી તીર્થંકર ભગવાનનું. કવિ એવા સત્ય સ્વરૂપી સાહિબના રંગે રંગાઇ જવાનું, એટલે કે એમની સાથે સાચુ' તાદાત્મ્ય સાધવાના પ્રયત્ન કરવાનું કહે છે. એવું જ્યારે આપણે કરી શકીએ ત્યારે જ મૃત્યુને આપણને ડર ન રહે; ત્યારે જ યમરાજાની સામે આપણે થઈ શકીએ અને અમર થઈ પ્રભુની સાથે એકરૂપ બની શકીએ. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૭૩) શ્રી શાંતિનાથ ભગવાને પિષહમાં એક પારેવડાને શરણું આપ્યું હતું અને એ રીતે એને અભયદાન આપી છવા હતે. એનો ઉલ્લેખ આરંભની બે પંકિતમાં કવિએ કર્યો છે. અનાથ છવના નાથ સમાન, ગુણના ભંડાર જેવા હે પ્રભુ ! તમે જે એક પારેવડાને તાર્યો છે તે મને તે કેમ નહિ તારો? હે નાથ! ગરીબોનો ઉદ્ધાર કરનાર તમે મારા સાચા સાહેબ છે. તમારી સાથે તે ભારે અછઘ–છેદીન શકાય, તેવી ન શકાય એવી પ્રીતિ બંધાઈ છે. આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને અનન્ય શરણુંગતિને ભાવ રજૂ કર્યો છે. • શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ર૭૪) આ સ્તવનમાં પહેલી ત્રણ કડીમાં રાજમતિ નેમિનાથ પ્રત્યેની પિતાની પ્રેમવ્યથા વ્યક્ત કરતાં એ પ્રેમ સ્વીકારી લેવા માટે અરજ કરે છે. એ કહે છે, “હે પ્રિયતમ ! પગલે પગલે મને પ્રેમને કાંટો પીડા કરે છે, તે તમે મનની ગાંઠ છોડીને મારા પ્રેમને સ્વીકારે. રાજમતિ ઉપમા આપે છે કે જેમ શેરડીના - સાંઠામાં ગાંઠ આગળ રસ નથી હોતે તેમ પ્રેમમાં પણ જ્યાં સુધી તે મુકત દિલને ન હોય અને મનમાં એક યા બીજા પ્રકારની ગાંઠ હોય ત્યાં સુધી તે પ્રેમને આસ્વાદ સુખદ નીવડતો નથી. સાચી પ્રીતિનું સ્વરૂપ જ એવું હોય છે કે તે જોવાથી ઘસાતું નથી કે ઝાંખું થતું નથી. કવિ ઉદયરત્ન કહે છે, “આ રીતે નેમિનાથ અને રાજુલ વિરહની વેદનાને અંતે મુકિત પામે છે. તે હે પ્રભુ ! અમને પણ એવા ભવસાગરને કાંઠે પહોંચાડો!” શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૭૪ ) ખેલા-ખેલા; કુણ-કોણ; ખમે-સહન કરી લે; લલિ લલિ– લળિ લળિ” હેવું જોઈએ. Page #585 -------------------------------------------------------------------------- ________________ પ૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી 66 આ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથ પ્રભુની માતાના હૃદયના ભાવ રજૂ કર્યો છે. માતા વામા કહે છે, હે કુંવર ! મને તારી ચાલ ખૂબજ ગમે છે. તને જોયા વિના જાણે મારા પ્રાણ ભમતા ન હોય. એવું અદ્ભુત અને પ્રભાવશાળી તારુ દન છે. એવી ચમત્કારિક અસર તારા દનની છે. હે વત્સ ! તું ખેાળામાં પડતું મૂકીને માતાને દમતા હાય છે. આવી રીતે માતાને ખેાળા બાળક ભૂદે છે, પરંતુ પ્રેમાળ અને વત્સલ માતા વિના બીજુ કાણુ એ સહન કરી લે?હૈ પુત્ર ! તારુ... મીઠું મુખડુ' જોતાં જાણે મારાં બધાં દુઃખ શમી જતાં હાય એવુ લાગે છે.” આવા પાર્શ્વનાથ પ્રભુને કવિ ઉયરત્ન લળી લળીને નમવાનુ કહે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૭૪) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનું શરણુ સ્વીકારીને સંસાર સાગર તરવાને માટે પ્રભુને વિનંતી કરી છે. કવિ કહે છે, હું સ્વામી! તમે મારા મનમંદિરમાં પધારે. તમે જ માંરા નાથ છે. તમે મને અત્યંત પ્યારા લાગેા છે. તમે મને દર્શન આપે અને મારા ક રૂપી દુશ્માને દૂર કરો. આ સંસારરૂપી સમુદ્રના તમે જ કિનારા ા. સજ્ઝાયા કવિશ્રી ઉદયરત્નની સઝઝાયા અત્યંન લેાકપ્રિય છે. એમની સઝઝાયા વર્ષોથી વિવિધ ધાર્મિક ક્રિયા પ્રસંગે ગવાતી આવી છે. ભાગ્યે જ ધમનિષ્ઠ એવા કાઈ જૈન હશે કે જેતે કવિ ઉયરત્નની ક્રોધ, માન, માયા, લાભ અને બૈરાગ્યની સઝઝાય ન સાંભળી હોય. કવિની સઝઝાયા સરળ, સુગેય અને મવેધક છે. શ્રી સિદ્ધાચલ સ્તવન, શ્રી ગૌતમ સ્વામી છંદ, સાળ સતીના છંદુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છ-ઉદયરતની આ કૃતિ ઘણી જ જાણીતી અને સરળ છે. માટે એની સમજૂતી અહીં આપી નથી. . Page #586 -------------------------------------------------------------------------- ________________ - ૫૩૩ ૩૮. શ્રી પ્રેમવિજયજી શ્રી આદિજિન સ્તવન (પૃ. ૨૮૭) કવિ કહે છે શ્રી આદિનાથ ભગવાનનાં ગુણ ગાતાં મન અને તન નિર્મળ થાય છે અને ભવનાં દુઃખ દૂર થાય છે. જેમ નાની ઈયળ ભમરીને વિચાર કરતાં કરતાં કીટભ્રમર ન્યાયે ભમરી થઈ જાય છે, તેમ પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાં આત્મા પરમાત્મા સ્વરૂપ પામે છે. શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૨૮૮). સુનજરઈ-શુભ નજરથી; રણુ-રાત; સેવન–સુવર્ણ. આ સ્તવનમાં કવિ કહે છે હે પ્રભુ! હું દિવસ રાત તમારું ધ્યાન ધરું છું. હું પ્રેમભાવથી પ્રાર્થના કરું છું કે મને અચલ સુખ આપે. શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૨૮૯) આ સ્તવનમાં કવિએ રાજુલની ઉક્તિ મૂકી છે. નવ ભવને સ્નેહ ભૂલી, મુક્તિરૂપી સુંદરી તરફ આકર્ષાઈપિતાને છોડી જવા માટે રાજુલે નેમિનાથને અહીં ઉપાલંભ આપે છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૯૦) શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેહરૂપની અનુપમતા વર્ણવતાં કવિ કહે છે કે જેમ નદીઓમાં ગંગા, ફૂલોમાં કમળ, રાજાઓમાં ભરતેશ્વર, દેવામાં ઈન્દ્ર, જ્ઞાનમાં કેવળજ્ઞાન, ધ્યાનમાં શુલ ધ્યાન, રત્નમાં સૂરમણિ અને મંત્રોમાં નવકાર મંત્ર ઉત્તમ છે તેમ દેહરૂપમાં નીલવર્ણવાળા, નવ હાથની કાયાવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉત્તમ છે. પાંચમી કડીમાં કવિએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને પિતાની આ અરજ કરી છે. શ્રી વીરજિન સ્તવન (પૃ. ર૯ર) ( નિધ–નિધાન-ભંડાર છીલર-છીછરું, ડહોળું; પીસઈપીશે; કથીર-હલકી ધાતુ: બાઉલ-બાવળ. ૩૪ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેની કાવ્ય પ્રસાદી પહેલી કડીમાં કવિએ શ્રી વીરજિનેશ્વરને સવારના પહેારમાંવદન કરવાથી પ્રાપ્ત થતી સિદ્ધિના નિર્દેશ કરી પછીની ત્રણ કડીમાં કવિએ શ્રી વીરપ્રભુની વાણીનું ઉમા આપી વન કર્યું છે. ૩૯ શ્રી. જિનસુખસૂરિ શ્રી ઋષભજિત સ્તવન (પૃ. ૨૯૩) કવિ આ સ્તવનમાં કહે છે કે જગતના દુઃખનુ નિવારણુ કરનાર, આદિયુગ પ્રવર્તાવનાર હે ઋષમજિનેશ્વર, તમે મારી મનતી આશા પૂર્ણ કરે, ભવસાગરમાં અનેક ભવ ભમ્યા પછી હું તમને પામ્યા છું. તમારું શરણુ સ્વીકારવાથી મારી આપત્તિઓ દૂર થઈ છે. મારાં અશુભ કર્મોના નાશ થયા છે. મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશના ઉદય થયેા છે. શ્રો શાંતિનાથ સ્તવન (પૃ. ૨૯૪) કવિ કહે છે કે વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર, જગતમાં શાંતિ પ્રસરાવનાર, વિશ્વવંદનીય એવા હું શ્રી શાંતિ જિતેશ્વર, મારું અન દિવસરાત તમારા ચરણમાં જ લાગેલુ રહે છે. તમારી કૃપાથી હું ધણું સુખ પામ્ય છું. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૯૫) રાજ સવારના પહેારમાં ઊઠીને શ્રી નેમિનાથને વંદન કરીએ. પ્રભુ સહુને સુખ આપનાર છે. પ્રભુ સૌને મનથી ગમે છે. આ કલિકાલમાં એમના જેવા યાગીશ્વર કાઇ જોવા નાંઢું મળે. માટે જ આખુ જગત એમને વરે છે. શ્રી પાર્જિન સ્તવન (પૃ. ૨૯પ) વણારસી–વાણારસી, બનારસ, કાશી; અસુસેન–અશ્વસેન; તમઅજ્ઞાન-અજ્ઞાનરૂપી અંધકાર. આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેના પાતા દાસત્વ અને અનન્ય શરણાગતિના ભાવ પ્રદર્શિત કર્યો છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૯૬). આ વનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતાપિતા, નગર લાંછન વગેરેનું વર્ણન કર્યું છે. ૪૦. શ્રી લક્ષ્મીવલ્લભગણિ શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૨૯૮) કવિ કહે છે કે પ્રથમ જિનેશ્વર શ્રી કષભદેવનાં દર્શનથી મારે જન્મ પવિત્ર થયો છે, આજ પરમ આનંદ પ્રાપ્ત થયો છે. આજ સર્વ મંગલ એકત્ર થયાં છે. અજ્ઞાન પડ ભેદીને પ્રકાશની જ્યોત પ્રગટ થઈ છે. પ્રભુનો સંગ વંછિત ફળ આપનાર છે. એથી બીજે કયાંય મન રાચતું નથી. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ર૯૮) સમરન-સ્મરણ; રસના–જીભ; મચ્છર-મત્સર, ઈથી; પંક-કાદવ. કવિ આ સ્તવનમાં કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુના સ્મરણ વિના જીભ પરનિંદાના કામમાં પડી હતી, મન વિષયવાસનામાં રચ્યુંપચ્યું હતું. મત્સર, માયા વગેરેના કાદવમાં પડી રહી અનાદિ કાળથી હું મેહનિદ્રામાં પડી રહ્યો હતો, હવે શ્રી શાંતિનાથ પ્રભુની આરાધનારૂપી ગંગાજળથી હું મારા આત્માને જોઉં છું. અને મારા હૃદયમંદિરમાં જ્ઞાનરૂપી દીપક પ્રકાશે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૯) પિતાની કાયાને છાયા જેમ સમજી, માયાને ત્યાગ કરનાર, સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્ર, બાલ બ્રહ્મચારી બાવીસમા જિનેશ્વર શામળિયા શ્રી નેમિનાથ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી હું એમની સ્તુતિ કરું છું શ્રી પાર્શ્વજિન સ્તવન (. ૩૦૦) હે પ્રભુ! તમારું રૂપ જોઈ મને ઘણે આનંદ થયો છે. શરદ Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી ઋતુના ચંદ્ર કરતાં પણ વધારે નિર્મળ, કામદેવનું પણ માન ઉતરાવે એવી તમારી મનોહર, શામળી, અકલંકિત અનુપમ મૂર્તિ નિહાળી મારી આંખમાં અમીરસ ઉભરાય છે. તમારા દર્શનથી મારા ભવનાં દુઃખ નાશ પામ્યાં છે. શ્રી મહાવીરજિન સ્તવન (પૃ. ૩૦૦) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની ભકિત કરવાને ઉપદેશ આપતાં વર્ણવે છે કે પ્રભુની ભક્તિ અને વીર પ્રભુની વાણી ભાવિક જનના નયનરૂપી ચકેરને આનંદ આપનારી, શરદ ઋતુના ચંદ્ર જેવી ઉજજવલ, ભવસાગર તારવાને ઉત્તમ છેડી જેવી, સુખ આપનાર કલ્પવૃક્ષની મંજરી જેવી, પાપરૂપી દાવાનળને શમાવનાર મેઘઘટા જેવી અને કુમતિરૂપી કમળને બાળનાર હિમવૃષ્ટિ જેવી છે. ૪૧. શ્રી મોહનવિજયજી શ્રી ઋષભદેવનું સ્તવન (પૃ. ૩૦૩) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનને મીઠો ઉપાલંભ આપે છે. કવિ કહે છે “હે પ્રભુ! બાળપણમાં એટલે કે ઘણું ભવ પૂર્વે આપણે પ્રેમથી એકબીજા સાથે રમતા હતા. પરંતુ તમે પ્રભુતા, મોક્ષ પામ્યા અને અમે એવા સંસારી જ રહ્યા. તમારું ધ્યાન ધરતાં શિવસુખ પામીએ, તે તમે કેનું ધ્યાન ધર્યું હતું ? વસ્તુતઃ ભવપરંપરાનો જ્યારે અંત આવે છે ત્યારે જ મુકિત મળે છે. જે ભવ્યસિદ્ધિ જેવો હોય તે તે મોક્ષ મેળવે છે. તેમાં તમારો શો ઉપકાર ? અભવ્યસિદ્ધ જીવોને જો તમે તારો તે જ તમારો ઉપકાર ખરો કહેવાય. તમે જ્ઞાનરત્ન મેળવી હવે અમારાથી દૂર વિકટ પ્રદેશમાં બેઠા છો. તમારા જ્ઞાનરત્નમાંથી અમને જે એક કિરણ પણ આપે છે તમને શાબાશી ઘટે છે. હે પ્રભુ ! તમારું અક્ષયપદ જે તમે બીજાને આપે તે તેમાં જરા પણ ખંડિતતા કે ઉણપ આવવાની નથી. તમે Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ શિવપદ આપવાને સમર્થ છે, તે પછી શા માટે જસ લેતા નથી? પરંતુ સેવક ભકતજનતે જે તમે ભાગ્યશાળી કરે તે તમે નિર્મળ અને નિરોગી સ્વામી કેવી રીતે કહેવાઓ ? શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૦૪) આ સ્તવનમાં પણ કવિ શ્રી શાંતિનાથ પ્રભુને ઉપાલંભ આપી કહે છે કે હે સ્વામી! તમારી ભકિત કરવાને કારણે મેં બીજા ઘણા દેવતાઓની ઉપેક્ષા કરી છે. મારા તરફથી મેં ભકિત કરવામાં કશી મણા રાખી નથી. તમે મારાથી મુખ ફેરવીને કેમ બેઠા છો ? મારી કંઈ ભૂલચૂક હોય તે મને કહે. તમારી અને મારી પ્રીત ઘણું દૃઢ છે. જો તમે પાણી છે તે હું કમળ છું, જે તમે કમળ છે તે હું સુવાસ છું, જે તમે સુવાસ છે તો હું ભ્રમર છું. આવી કેત્તર આપણી પ્રીતિ છે, એટલે તમે મને છે તે પણ હું તમને કઈ રીતે છોડી શકું ? મેં મારા મનની વાત તમારી આગળ કહી છે. માટે મારા પર તમે પૂર્ણ પ્રેમ રાખો, એમાં વિચાર શેર કરવાને હેાય ? શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૦૫). આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં ઉકિત મૂકી છે. રાજુલા નેમનાથને ઉપાલંભ આપતાં કહે છે કે હું તો તમારા ચરણની મોજડી છું. પણ તમે તે મને પશુઓ કરતાં પણ ઊતરતી ગણું. તમે પશુઓ પ્રત્યે કરુણ બતાવી, પણ મારા પ્રત્યે એવી કરુણા ન બતાવી. મેં તમને જરા પણ દૂભવ્યા નથી. તે પછી તમે મારા પર આટલો બધો રોષ શા માટે રાખો છો ? આવી રીતે ઉપાલંભ આપતી રાજુલે વ્રત લીધું અને નેમિનાથ પહેલાં મોક્ષે પહોંચી. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૦૬) શ્રી પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત શક્તિને નિર્દેશ કરી કવિ પિતાના પ્રત્યે કરુણા બતાવવા માટે પ્રભુને વિનંતી કરતાં કહે છે, હે પ્રભુ મારા Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી પ્રત્યે કરણા બતાવવામાં તમને કંઈ ખર્ચ થવાનું નથી અને મને ઘણું મળશે. જેમ હાથીના મોઢામાંથી એક કણ પડે છે તેથી હાથીને કંઈ ખેટ જતી નથી, પણ કીડીને ઘણું મળે છે તેવી રીતે. માટે હે પ્રભુ! જેવી હું તમારા પ્રત્યે માયા રાખું છું તેવી માયા તમે પણ મારા પર રાખજો અને મારા પ્રત્યે કરૂણા દાખવજે. શ્રી મહાવીર સ્વામી સ્તવન (પૃ. ૩૦૮) . આ સ્તવનમાં કવિ કહે છે કે હે પ્રભુ! દુર્લભ એવો માનવભવ અમે પામ્યા છીએ. એમાંથી હવે અમે કેમ તરીએ એને ઉપાય બતાવે, પ્રભુનું ધ્યાન ધરતાં રાગ અને પ્રેમ થાય છે અને એ વિના તેમાં તલ્લીનતા આવતી નથી. બધાં કર્મ બંધને જતાં રહે અને એ રીતે અમે તરી જઈએ તેમાં તમારો શો પાડ? કરણ વગર જે તમે તારે તે તમે સાચા જિનરાજ કહેવાઓ. ૪૨ શ્રી રામવિજયજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૧૦) આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રાપ્તિથી થતા આનંદ, પ્રભુદર્શનની વિશિષ્ટતા અને અનન્યતા, પ્રભુપ્રીતિની ઘનિષ્ઠતા અને અચલતા, પ્રભુ મૂર્તિની મોહકતા વગેરે વર્ણવ્યાં છે. કવિની રચના સરળ છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૧૧) આ રતવનમાં કવિએ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શનની ઉત્કંઠા વર્ણવી છે અને પ્રભુ પાસેથી કૃપાની યાચના કરી છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૨) આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં ઊંત મૂકી છે. રાજુલ પિતે પિતાના વિયોગની અને વિરહની વ્યથા વ્યકત કરે છે અને પિતાના સાહિબને મનાવી લાવવા માટે પિતાની સહિયરોને વિનંતી કરે છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ પૂર શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૧૩) આ સ્તવનમાં આર્ભમાં કવિએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મુખ મુદ્રાનું વર્ણન કર્યું છે અને પછી એમને મહિમા અને પ્રભાવ સપ્રસંગ દર્શાવી પ્રભુની ભકિતનેા ભાગ પાતે ગ્રહણ કર્યોના ઉલ્લેખ કર્યો છે. શ્રી મહાવીર સ્તવન (પૃ. ૩૬૪) કવિ આ સ્તવનમાં કહે છે કે શ્રી મહાવીર સ્વામી ચિંતામણિ જેવા છે, એમનું દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે, અને રિધ્ધિવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુરૂપી ચિંતામણિ રત્ન મને મળ્યું છે અને એથી મારાં બધાં વષ્ટિત કાર્યો સિદ્ધ થયાં છે. ૪૩. શ્રી કીર્તિવિમલજી શ્રી ઋષભદેવ સ્તવન (પૃ. ૩૧૭) આ રચનામાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનના જીવનના ભિન્ન ભિન્ન પ્રસંગાના ઉલ્લેખ કરી એમના મહિમા અને એમના જીવનની વિશિષ્ટતા વર્ણવ્યાં છે. રચના અત્યંત સરળ છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૧૮) આ સ્તવનમાં કવિ કહે છે કે જેવી રીતે મુસાફરના મનમાં પેાતાનું પહે ંચવાનું સ્થળ જોવાની તાલાવેલી હાય છે, જેવી રીતે સીતાનું મન રામમાં લાગેલું હાય છે, જેવી રીતે વિષયાસકત માણસનુ મન કામક્રીડામાં જ રચ્યું પચ્યું રહે છે અને જેવી રીતે લાભીનુ મન પૈસામાં જ ચોંટેલું રહે છે તેવી રીતે મારુ માન, જ્યારથી મે પ્રભુનાં દર્શન કર્યાં. ત્યારથી તેમનામાંજ લાગેલું રહ્યું છે. શ્રી નેમિનાથજીનું સ્તવન (પૃ. ૩૧૯) આ સ્તવનમાં કવિએ રાજુલની ઉકિત રજૂ કરી છે. રાજુલે ને મનાથ પાસે લગ્ન કરવા માટે યાચના કરી, પણ નેમિનાથે તા Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી એને ચારિત્ર્યની દીક્ષા આપી અને પિતાના જેવી કરી એટલે કે મેક્ષ સુખની અધિકારિણી બનાવી. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૨૦) કવિ કહે છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામના જપથી રોગ, શેક, હિંસા, કુલટા સ્ત્રી, દુશ્મન, સાપ, આધિ વ્યાધિ, દુકાળ, શાકિણ, ડાકણ, ભૂત, પ્રેત, કામવાસના, મેલી વિદ્યા વગેરે બધાં જ દૂર થાય છે, એટલું જ નહિ, પ્રભુનું નામ સ્મરણ અક્ષય પદ મેળવવાના ઉપાય રૂ૫ બને છે. શ્રી મહાવીર સ્તવન (પૃ. કર૧) શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં કવિ કહે છે કે પ્રભુ મારા કૃપાનિધિ છે. સમતાના ભંડાર સમા છે, માતાપિતા અને ભાઈભાંડું બરાબર છે, જ્ઞાન આપનાર, મારું રક્ષણ કરનાર, મને શાંતિ આપનાર અને મારા ભવની બીક દૂર કરનાર છે. આવી પ્રભુને પામીને જે માણસ પ્રમાદ કરે તે દુઃખી થાય અને સંસારમાં એને ઘણાં કષ્ટો ભોગવવાં પડે એમાં જરા પણ શંકા નથી. માટે પ્રમાદ દૂર કરી પ્રભુના ચરણની સેવા કરી સાચું સુખ આપણે પામીએ. ૪૪. શ્રી ધર્મવર્ધન શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩ર૩). કવિ કહે છે આજે મારી આશા ફળી છે. મને પ્રભુનાં દર્શન થયાં છે. અને કમળની કળી સૂર્યનાં કિરણ જેઈ જેમ હરખાય છે અને ખીલે છે તેમ મારું હૃદય પણ હરખાય છે. અને પ્રફુલ્લિત થાય છે. પ્રભુની મૂર્તિ ચિંતામણિ જેવી, અથવા કામધેનું જેવી છે. એમને વંદન કરતાં આપણે બધાં પાપ દૂર થાય છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૨૩) જગતમાં શાંતિ અને સુખ પ્રવર્તાવનાર, પિતાને શરણે આવેલા Page #594 -------------------------------------------------------------------------- ________________ ' પn પારેવાને બચાવવા માટે પિતાના દેહનું દાન કરનાર, મરકીનો ઉપદ્રવ મટાડનાર, સોળમા તીર્થ કર અને પાંચમા ચક્રવર્તી એવી બેવડી પદવી એક જ ભવમાં ભગવનાર શ્રી શાંતિનાથ પ્રભુની પ્રાપ્તિ થતાં સઘળાં વાંછિત સદા ફળે છે. | શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩ર૪) . શ્રી નેમિનાથ ભગવાનનીં કરણની તે શી વાત કરવી ! તેમણે યૌવનમાં આવ્યા છતાં રાજિમતી સાથે લગ્ન ન કર્યો. પશુઓને પિકાર સાંભળી તેમના પ્રત્યે અનુકંપા આણી, હાથી ઘેડાની સમૃધ્ધિને ત્યાગ કરી શાશ્વત સુખ મેળવવા તરફ તેઓ ગયા. મમતા છેડી સમતાને માર્ગ એમણે અપનાવ્યો. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩ર૪) દિનપતિ-સુય; યાસુ-જેની સાથે; ગજરેવા-હાથી અને નદી; ચરસ-સ્પર્શ, કનક–સેનું. કવિ કહે છે કે શ્રી પાર્શ્વજિન પ્રભુ એજ મારે મન સાચી મિઠાઈ અને સાચા મેવા છે. જેમ પુષ્પની કળી સૂર્યને જોઈ ઉલ્લાસ પામે છે અને જેમ હાથીને રેવા નદી સાથે રાગ બંધાયો હોય છે તેમ અમારે પ્રભુ સાથે પ્રીતિ બંધાયેલી છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૨૫) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીએ સમવસરણમાં કરેલા પ્રવચનની વાણીનાં મહિમા અને પ્રભાવ વર્ણવ્યાં છે. ૪૫. શ્રી રાજ સુંદર * શ્રી આદિજિન સ્તવન (પૃ. ૩૨૬). કવિ સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે કે મને સરસ વાણું આપે કે જેથી શ્રી આદિ જિનેશ્વર પ્રભુના ગુણની સ્તુતિ અમે કરીએ. પ્રભુના ગુણરૂપી માલા જે પિતાના કંઠમાં રાખે અને એની વિવિધ પ્રકારે પૂજા કરે તેને ભવ સફળ થાય છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪ર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩ર૭) કવિ પ્રભુને યાચના કરે છે કે “હે સ્વામી! હું તમારે શરણે આવ્યો છું. તે તમે મારા ઉપર મહેર કરો અને મારા પ્રત્યે પ્રીતિ દાખવે. હું તમારું શરણ છેડવાનું નથી. તમારા દર્શનથી મારાં સર્વે દુઃખ દૂર થાય છે.” | શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૩ર૭) યાદવ કુળના શણગાર જેવા, રાજુલને ત્યજી ગિરનાર પર જનાર, મદનના વિકારને નાશ કરનાર એવા શ્રી નેમિનાથ પ્રભુનું શરણ સ્વીકારી એમની યાચના કવિએ આ સ્તવનમાં કરી છે. ' શ્રી પાWજિન સ્તવન (પૃ. ૩ર૮) કવિ કહે છે કે પ્રભુની મૂર્તિ અત્યંત મનોહર અને સુખદાયક છે. મારું મન હંમેશા પ્રભુના ચરણ કમલમાં જ લયલીને રહે છે. બીજા ઘણા દેવો જોયા, પણ પ્રભુની જોડે કઈ ન આવે, પ્રભુ મારા પ્રાણાધાર છે. વિચાર્યા વિસરે નહિ એવા પ્રભુને હું મારાં દુઃખ દૂર કરવા માટે વારંવાર વિનતી કરું છું. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૨૯) . શ્રી મહાવીર પ્રભુના ગુણ અનંત છે, જે કહેતાં પાર આવે એમ નથી. પ્રભુના ગુણ ગાવાથી આપણે ભવ સફળ થઈ જાય છે. ૪૬. વાચક શ્રી દેવચન્દ્રજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૩૪) આ સ્તવનમાં કવિ શ્રી ઋષભદેવ ભગવાન સાથે પ્રીતિ કઈ રીતે કરવી તેને વિચાર કરે છે. કવિને મૂંઝવણ થાય છે કારણ કે પ્રભુ જ્યાં આગળ વસે છે ત્યાં આગળ કોઈ પણ માણસ પહોંચી શકતો નથી, કોઈ કાગળ પહોંચતું નથી. પ્રભુ જેવી જ જે વ્યકિત હોય તેજ પહોંચી શકે છે. જે માણસો પ્રીતિ કરે છે તે રાગી હોય છે અને Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ પ્રભુ તે વિતરાગી છે. એમની સાથે પ્રીતિ કરવાનો કોઈ લકત્તર ભાગ ભારે શોધવો છે, કારણ કે સંસારની પ્રીતિ તે ઝેરથી ભરેલી છે. એવી પ્રીતિ કરવાને મને જરાપણ ભાવ નથી, મારે તે ઝેરરહિત પ્રીતિ કરવી છે. પ્રભુજીનું અવલંબન સ્વીકારતાં આપણામાં પ્રભુતા પ્રગટે છે. પ્રભુની સેવા આપણને અચલ સુખ અપાવે છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩ર૪) આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ પ્રભુ સમવસરણમાં બેઠા તે પ્રસંગનું વર્ણન કર્યું છે. એ સમયની પ્રતિહાર્યની શોભા તે વર્ણવી શકાય એવી નથી. ઘૂવડનું બચ્ચું સૂર્યનાં કિરણોનું વર્ણન કેવી રીતે ? કરી શકે? પ્રભુની વાણી. પાંત્રીસ ઉત્તમ ગુણવાળી છે. એ જેનું નિરૂપણ. કરે તેમાં જરા પણ વિસંવાદ નથી હોતો. એ વાણું ભવનું દુઃખ દૂર કરનાર, શિવસુખ અપાવનાર, શુદ્ધ ધર્મ સ્વરૂપનું નિરૂપણ કરનાર છે. આવા શ્રી શાંતિનાથ પ્રભુના ગુણની સ્તુતિ કરવામાં મને કૃતાર્થતા લાધી છે. મારા મનેર સિદ્ધ થયા છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૩૬) : શ્રી નેમિજિનેશ્વરે સર્વ વૈભવ ત્યાગ કરી પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. એમણે પોતાના આત્મ સ્વરૂપને ઓળખ્યું અને પોતાની આત્મશકિતને પ્રગટ કરી. રાજુલ પણ સારી મતિવાળી સ્ત્રી કે એણે અરિહંત ભગવાનનું અવલંબન લીધું. ઉત્તમને સંગ કરવાથી ઉત્તમતા વધે છે, રાગી સાથે રાગ બાંધવાથી સાંસારિક બંધન વધે છે, પણ નીરાગી સાથે રાગ બાંધવાથી આપણે ભવપાર તરી જઈએ છીએ. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૩૭) - શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગુણની ખાણ જેવા, સુખના સાગર જેવા. છે. જ્ઞાન વૈરાગ્યમાં પણ પ્રભુ સમાન કેઈ નથી. એમણે શુદ્ધતા અમે એકતાના ભાવથી અંતરમાં રહેલા દુશ્મનને જીતી લીધો છે. આપણું Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેની કાવ્ય પ્રસાદી આત્મભાવમાં પ્રભુની શુદ્ધતા જો રમે તે આપણે પણ પરમાત્મભાવ પામી શકીએ. ખંભાત નગરના શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી કવિને આનંદોત્સાહ ા વધ્યા અને કવિને પેાતાના એ દિવસ ધન્ય અને સફળ થયેલા લાગ્યા. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૩૮) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર પ્રભુને પોતાના સેવકને ઉદ્ધાર કરવા માટે અરજ કરી છે. પ્રભુને હુ દાસ તે। અવગુણુતા ભંડાર ખ્રુ; રાગ, દ્વેષ, ક્રોધ, મેહ, વિષયવાસના, અને અશ્રદ્ઘા ભરેલાં અનેક કર્મો કર્યાં છે. તેમ છતાં હે સ્વામી તમે મારા પર ક્યા રાખા. કવિ કહે છે કે સ્વામીના ગુણુ ઓળખીને જે એ ગુણને ભજે છે તે ચારિત્ર્ય, તપ અને વીથી પેાતાનાં કર્મોને છતી મુક્તિધામમાં વસે છે. અંતમાં ક્રીથી કવિએ પોતાને તારવા માટે પ્રભુને વિનંતી કરી છે. શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૪૪ અને ૩૪૫) શ્રી ઋષભજિનેશ્વરના પહેલા સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનનાં મહિમા અને એમને પ્રભાવ વહુઁવ્યા છે. પ્રભુ જ્યાં વિચરે ત્યાં સવાસા જોજન સુત્રીના વિસ્તારમાં કયાંય રાગ વગેરે ન એવુ તા એમનું આત્મબળ છે. થાય ખીજા સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવના જીવનના જુદા જુદા પ્રસંગાના ઉલ્લેખ કર્યો છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૪૬ અને ૩૪૮) કવિ કહે છે કે શ્રી શાંતિ જિનેશ્વર પાપને તાપ શમાવવામાં ચંદન રૂપ છે. ખીજા સ્તવનમાં કવિએ પરમાત્મસ્વરૂપમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ભાવા એક સાથે કેવી રીતે રહેલા હોય છે તે દર્શાવ્યું છે. કવિ પ્રભુને ઉદ્દેશીને કહે છે કે તમે યેાગી અને અયેાગી છે, ભાગી અને અભાગી Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હે, કામી અને અકામી, એક અને અસખ્ય છે. પરમાત્માનું આવુ સ્વરૂપ આશ્રય' ઉપજાવે એવું અને વવી ન શકાય એવુ છે. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૪૯ અને ૩૫૦) પહેલા સ્તવનમાં કવિએ રાજુલે તેમનાથને આપેલા ઉપાલંભવખ્યા છે. ખીજા સ્તવનમાં રાજુલ પેાતાની સખી આગળ પેાતાની વ્યથા વર્ણવે છે. છેલ્લી ત્રણ-ચાર કડીમાં કવિએ મૌલિક રૂપક પ્રયાજયુ છે અને રાજુલા નેમિનાથ સાથે વિવાહ થયા એમ. આધ્યાત્મિક દૃષ્ટિથી બતાવ્યું છે. ચાર મહાવ્રત એ ચુંદડી, ચાર ભાવના એ ચોરી અને એમાં ધ્યાનરૂપી અગ્નિમાં કમ રૂપી ઉપાધિ સળગાવવામાં આવી, અને ત્રણ રત્નરૂપી કંસાર નર અને નારી શુદ્ધ ભાવથી આરાગે છે એવું રૂપક કવિએ યેાજયું છે. શ્રી પાર્જિન સ્તવન ( પૃ. ૩૫૧ અને ૩૫૨) પહેલા સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંયમ અને દેવળજ્ઞાનનેા મહિમા વણવી, પ્રભુ પ્રત્યેના પોતાના ભક્તિભાવ પ્રગટ કર્યો છે. ખીજા સ્તનમાં કવિએ પ્રભુની કૃપા માટે પેાતાની અરજ કરી છે અને પછી એક રૂપક પ્રયોજ્યુ છે, જેમાં મેાહ રાજાનું વર્ચસ્વ આખા જગત પર વ્યાપે છે. ત્યારે પ્રભુએ ખડ્ગ વડે એ રાજાને સંહાર કર્યો એમ દર્શાવ્યું છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૫૩ અને ૩૫૫) પહેલા સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીના જીવનની અને એમના ધર્મોપદેશની મહત્તા અને ગૌરવ દર્શાવ્યાં છે. અને ખીજા સ્તવનમાં શ્રી મહાવીર સ્વામીના જીવનના જુદા જુદા પ્રસ ંગાના નિર્દેશ કર્યાં છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી ૪૮. શ્રી કાંતિવિજયજી શ્રી ઝડપભજિન સ્તવન (પૃ. ૩૫૬) શ્રી ઋષભ જિનેશ્વરની મેહન મૂર્તિ અવલેતાં આનંદમાં વૃદ્ધિ થાય છે. હે પ્રભુ! તમારા ગુણનું સ્તવન ગાવામાં મારી જીભ લયલીન બની છે. હૃદયમાં જે વાત હોય તે મુખે આવે છે. ચંદનથી પણ વધારે શીતલ જેમનું શરીર છે એવા તમને પ્રેમથી ભેટવાને મારું અંગ ઝંખી રહ્યું છે, માટે હૃદય ઠાલવીને તમે મારા જીવનમાં પ્રેમપ્રકાશ પાથરો. - શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૫૭) થાણ્યું તમારી સાથે; થારી-તારી; વછલ–વત્સલ - કવિ કહે છે, હે પ્રભુ! તમારા ચરણકમલની સેવામાં અમને આનંદ અને ઉમંગનો અનુભવ થાય છે. તમારા ધ્યાનરૂપી દીપકની તિમાં અમારા પાપરૂપી પતંગ બળી જાય છે. હે સ્વામી! તમે તે ભગવત્સલ છે અને તમારા શરણે રાખો. શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩૫૮) કવિએ આ સ્તવનમાં વર્ષા ઋતુનું અને એ ઋતુમાં રાજુલની વિરહ વેદનાનું વર્ણન કર્યું છે રાજુલ કહે છે કે મારા નાથે મારા કંઈ પણ દોષ વિના મારા ઉપર આટલે બધે રેપ કર્યો અને તોરણેથી પાછા ચાલ્યા ગયા. જે પહેલેથી હું આ જાણતી હેત તે લેકેની લાજ છોડીને પણ હું મારા પ્રિયતમને હાથ પકડીને મારી પાસે રાખત પણ મુક્તિરૂપી ધુતારી સ્ત્રીએ મારા નાથને મેળવ્યો. કવિ કહે છે કે આમ, પ્રેમમગ્ન રાજુલ ગિરનાર પહેચી અને ત્યાં સંયમ લઈ મોક્ષ સુખ પામી. - શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૫૯) આ સ્તવનમાં કવિએ પિતાના ભવના ફેરા ટાળવા માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુને અરજ કરી છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૬૦) આ સ્તવનમાં કવિએ પ્રભુના વિયેાગથી અનુભવાતી વિરહ વ્યચાનુ વર્ણન કર્યું છે અને પેાતાના પ્રત્યે કૃપા દર્શાવવા માટે યાચના કરી છે. ૪૯ વાચક શ્રી દેવવિજયજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૬૨) આ સ્તનનમાં કવિએ જેમના દર્શનથી મેાક્ષ સુખની પ્રાપ્તિ થઇ શકે છે એવા શ્રી ઋષભદેવ પ્રભુને ભેટવાની પોતાની અભિલાષા વ્યક્ત કરી છે અને એવા એક માત્ર આધાર જેવા પ્રભુના વિરહનું દુઃખ પેાતાનાથી સહન થતું નથી એમ વણુબ્યુ છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૬૩) સાણા—સજન; સુપન–સ્વપ્ન. આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ તીર્થંકર જગતમાં સુખ અને શાંતિ પ્રવર્તાવનાર છે. એમનું નામ જપતાં માણુસને સુખ મળે છે. કવિ ભવિક જતાને સમેાધીને કહે છે કે તમે માયાના પતંગ જેવા મેાહક રંગ જોઈ ને એમાં લપટાતા નહિ, કારણ કે એમ કરતાં રાવણ જેવા રાજાએ પણ પોતાની લંકા નગરી ગુમાવી હતી. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૬૩) આ સ્તવનની પહેલી કડીમાં તારણથી પાછા ફ્રી, રાજુલા ત્યાગ કરી ગિરનાર પર સંયમ ધારણ કરનાર શ્રી નેમિ જિનેશ્વરનું વણન કર્યું છે અને ખીજી કડીમાં રાજુલની વિરહવ્યથા અને અંતે સંયમ વ્રત ધારણ કરવાના એના નિશ્ચયનું કવિએ વર્ષોંન કર્યું છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૬૪) આ સ્તવનમાં કવિએ શ્રી પાશ્વ જિનેશ્વરના પરિચય આપ્યો છે. એમની સેવાથી માનવ ભવતું ફળ પ્રાપ્ત થાય છે, મનવાંછના Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેની કાવ્ય પ્રસાદી પૂરી થાય છે. અંતમાં કવિ પ્રભુનું દિવસરાત ધ્યાન ધરવાની અને એમનાં ગુણગાન ગાવાની પાતાની અભિલાષા વ્યક્ત કરે છે. શ્રી વીરજિન સ્તવન (પૃ. ૩૬૪) રીધજ-રિદ્ધિ; અવિહડ-માટુ'; પાઇ-મેળવી કવિ કહે છે ચાવીસમા જિનેશ્વર શ્રી વર્ધમાન પ્રભુ કર્મનાં દુ.ખે દૂર કરે છે. કવિ પ્રભુ પાસે ભુવાભવ એમની સેવા કરવા માટે યાચના કરે છે. ૫૦. જ્ઞાનવિજયજી શ્રી મહાવીર સ્વામી સ્તવન (પૃ. ૩૬૬) આ કવિની ચાવીસીની રચનાની પ્રત મળી નથી. અહીં જે કડીઓ આપવામાં આવી છે તે શ્રી મહાવીર સ્વામીના સ્તવનની નહિ પણ કળશની કડી છે. એમાંથી પણ આથી તેર સુધીની કડીએ અહીં આપી છે જેમાં કવિએ પોતાનાં ગચ્છ, ગુરુ, ચેાવીસીની રચનાસાલ વગેરેના પરિચય આપ્યા છે. ૫૧. શ્રી નિત્યલાભ શ્રી ઋષભજન સ્તવન ( પૃ. ૩૬૮ ) આ સ્તવનમાં કવિ શ્રી નાભિરાજાના પુત્ર, ઈક્ષ્વાકુ વંશની શાભા સમાન, વિનીતા નગરીના રાજા શ્રી ઋષભદેવને વિનતી કરતાં કહે છે કે હે પ્રભુ ! તમારી મૂર્તિનાં દર્શન કરતાં જ તમે અમને પ્રેમની ભક્તિથી બાંધી લીધા છે. હવે અમે તમારાથી અગળા થઈશું નહિ કારણ કે તમે જ અમારાં જન્મ મરણુનાં દુઃખ દૂર કરી મેાક્ષ સુખ આપવાને સમથ છે. Ο સદેવંત સાવલિંગા ( પૃ. ૩૬૯ ) લવણુ–મીઠું; રસવતી–રસાઈ; *વિ નિત્યલાલે સદેવંત સાવળીંગાના રાસની જે રચના કરી છે Page #602 -------------------------------------------------------------------------- ________________ પ૪૯ તેમાંથી અહીં આરંભની આઠ અને અંતની સાત કડીઓ આપવામાં આવી છે. આરંભની કડીઓમાં દાન, શિયળ, તપ અને ભાવના એ ધર્મના ચાર પદાર્થમાંથી શિયલ ઉપર ભાર મૂકી કવિએ એનો મહિમા વર્ણવતી સદેવંત-સાવળિંગાની થાને રાસ લખવાની વાત કરી છે. અંતની કડીઓમાં એ રાસ પૂરો કરી કવિએ સ્થળ, રચનાશીલ અને ગુરુ પરંપરાની માહિતી આપી છે. પર. શ્રી ભાવ પ્રભસૂરિ આ કવિની ગ્રેવીસી ન મળવાથી અહીં એમની બે બીજી રચના આપવામાં આવી છે અને તેમાં પણ બીજી રચના અધૂરી છે. પહેલી રચના “શ્રી અધ્યાત્મ સ્તુતિ ”માં કવિએ સામાયિક લેનાર વ્યકિતએ પિતાના મન પર કેવો સંયમ રાખવો જોઈએ તે બતાવ્યું છે. કવિએ મન માટે ઘરનું રૂપક વાપરી આ રચનાને દ્વિઅથી બનાવી છે. કેવળ વાચાર્ય જોતાં પણ કવિએ સવારના સમયનું ઘરનું વાતાવરણ બરાબર ખડું કર્યું છે. જેવી રીતે ઉઘાડા મૂકેલા ઘરમાં કૂતરા, બિલાડી પેસી જઈ નુકસાન કરે છે, અથવા ચોર આવી કઈ વસ્તુ ચેરી જાય છે તેવી રીતે છૂટા મૂકેલા મનમાં કષાયો પસી જઈ આત્માને નુકશાન પહોંચાડે છે. માટે જેમ ઘરને વાસવાની જરૂર છે, તેમ મનને સંયમમાં રાખવાની જરૂર છે. - ૫૩ શ્રી જસવિજયજી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૭૪) કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુની મુખમુદ્રા મનહારી છે. એમના મુખમુદ્રાની સૌમ્યતા જોઈને સૌમ્યતાવાળી મુખમુદ્રાવાળે ચન્દ્ર ઉદાસ થઈને ભમે છે. પ્રભુની મુખમુદ્રાનું તેજ જોઈને સૂર્ય આકાશમાં નાસવા લાગે છે. ૩૫ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૭૫) આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના જીવનના સુખસિદ્ધ પ્રસંગે વર્ણવ્યા છે. - શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૭૭) કવિ કહે છે કે પુણ્યના પ્રભાવથી શ્રી પ્રાર્થનાથ પ્રભુ મને મળ્યા છે. અને એથી મારા જીવનમાં ધન્ય દિવસ આવ્યો છે. પ્રભુનું સ્મરણ કરતાં દુઃખ દૂર થાય છે અને મનની વાંછનાઓ પાર પડે છે. જે પ્રભુ એવાથી દૂર રહે છે તેમને ભવોભવ અથડાવું પડે છે. શ્રી વીરજિન સ્તવન (પૃ. ૩૭૭) કવિ કહે છે કે શ્રી વીર પ્રભુનું દર્શન થતાં સંતાપ દુર થાય છે. એમના ગુણ સ્તવનથી હૃદયમાં આનંદ ઊભરાય છે. હે પ્રભુ! તમે ચંડકેશિયો સાપ, ચંદનબાલા, ગૌતમ સ્વામી વગેરે ઉપર ઉપકાર કર્યો, તે મેં એવા તે શા અવગુણ કર્યો છે કે તમારા ચરણથી મને દુર રાખો છો? મારા સંકટ ઓછી કરવાથી અને તમારું પદ મને આપવાથી તમારી પાસેથી કશું જ ઓછું થવાનું નથી. ૫૪ શ્રી લક્ષ્મીવિમલજી શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૩૮૦) શિવલચ્છી-શિવલક્ષ્મી, મેક્ષ સુખ. આ સ્તવનમાં કવિ કહે છે કે હે રાષભ જિનેશ્વર ! તમારાં દર્શનથી, વંદનથી, પૂજનથી, ગુણસ્તવનથી હું મારા દેહને પવિત્ર કરું છું. તમારા નામ માત્રથી સિદ્ધિરિદ્ધિ મળે છે અને કીર્તિ વધે છે, શિવલક્ષ્મી મળે છે અને અવતાર સફળ થાય છે. કવિએ દરેક પંકિત પ્રભુને “તારક” તરીકે સંબોધીને લખી છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ પેપર શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૮૧). આ સ્તવનમાં કવિએ પ્રભુને પામવાથી પોતાને થયેલા આનંદને જુદી જુદી ઉપમાઓ આપી વર્ણવ્યો છે. - શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૩૮૨) આ સ્તવનમાં કવિ શ્રી નેમિ જિનેશ્વરને મીઠે ઉપાલંભ આપતાં કહે છે કે તમે નિરાગી કહેવાય છે, પણ તમે રાજુલ ઉપર આટલો બધો રાગ રાખ્યો અને મોક્ષ સુખ અપાવ્યું. શ્રી પાશ્વજિન સ્તવન (પૃ. ૩૮૩) આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી પાર્વે જિનેના દર્શનથી ભવનાં દુઃખ દૂર થયાં છે. પ્રભુ પરમ આનંદ આપનાર છે. એમના ગુણને આપણે સંભારીએ અને એમની કીતિ વખાણીએ. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૮૪) હે પભુ! તમારે દેહ શોભે છે, તમારા ગુણ અમે ગાઈએ છીએ. તમે સકલ સંસારને તારનાર છે. તમારા વિના બીજો કોઈ લાયક નાયક આ કાળમાં અમને મળ્યા નથી. ૫૫. શ્રી જયસાભાગ્યજી શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૮૫) શ્રી શાંતિનાથ પ્રભુના મુખદર્શનથી થતા આનંદ અને ઉલ્લાસને કવિએ આ સ્તવનમાં વ્યક્ત કર્યો છે. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૮૬). આ સ્તવનમાં કવિએ વિરહિણું રાજુલની વિરહવ્યથાનું ચિત્ર ખડું કર્યું છે. શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૩૮૭), આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પહેલી, બીજી અને ત્રીજી પૂજા વર્ણવી, એવી રીતે અષ્ટ પ્રકારની પૂજા કરવાને ઉપદેશ આપે છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ પપર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૮૭) કવિ આ સ્તવનમાં કહે છે કે હે પ્રભુ! મારા મનમાં તમે વસ્યા છે, પરંતુ તમારા મનમાં હું નથી વ. આવી એકાંગી પ્રીતિ શું કામની ? માટે હે ભગવાન ! મારી અરજ તમે દિલમાં ધો. કારણ કે મારા મનમાં તમારી જ લગની લાગી છે, અને હવે હું તમારાથી અળગો થવાનો નથી. ૫૬. શ્રી ગુણવિલાસ સં. ૧૭૯૭માં જેસલમેર નગરમાં શ્રી ગુણ વિલાસ પાઠકે રચેલી વીસીનાં સ્તવને કદમાં ઘણાં નાનાં છે, પણ ભિન્ન ભિન્ન રાગમાં લખાયેલાં અને વ્રજ ભાષાની છાંટવાળાં હોવાથી એમાં ભાષાનું અનુમપ માર્દવ અને માધુર્ય અનુભવાય છે. શ્રી ઋષભ જિન સ્તવન (પૃ. ૩૯૦) મહીગે–મને; તારો–ઉદ્ધાર; આ સ્તવનમાં કવિ શ્રી ગુણવિલાસ શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ ! તમે જ વિષ્ણુ છો, તમે જ ગોપાલ છો, તમે જ કર છે અને તમે જ બ્રહ્મા છો, તમે જ આદિ અનાદિ પુરુષ છે. મારો ભ્રમ હવે ભાંગી ગયો છે, મોહરૂપી અંધકાર દૂર થયો છે. હે પ્રભુ! આટલા અનંત સમય સુધી ભવાટવીમાં ભૂલો પડ્યો હતો. માટે હવે હે નાથ, મારી રક્ષા કરો અને મને આ ભવદુઃખમાંથી ઉગારી લે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૦) બરન-વર્ણ, વાન; દિનંદ-સૂર્ય આ સ્તવનમાં કવિ પાંચમા ચક્રવતી અને સોળમાજિનેશ્વર પ્રભુ, વિશ્વસેન રાજાના પુત્ર, ભવભવનાં દુઃખને દૂર કરનાર એવા, જેમની કંચનવર્ણ કાયાવાળી મનોરથ મૂર્તિ સુર્યની જેમ પ્રકાશે છે એવા શ્રી Page #606 -------------------------------------------------------------------------- ________________ પપ૩ શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરી એમની સેવા કરવાને ભાવિકજનેને અનુરોધ કરે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૩૦૧) આરત–ઝંખના બિનુ—વિના; અરિ– દુશ્મન; દુવિધાદ્વિધા, મૂંઝવણ. કવિ ગુણવિલાસની આ એક નાની, પણ ઉત્તમ રચના છે કવિ શ્રી નેમિજિનેશ્વરની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ! મને તમારા દર્શનની ઉત્કટ ઝંખના થઈ છે. તમારા દર્શન વિના મેં ઘણી પીડા સહન કરી. આટલા વખત સુધી કર્મરૂપી દુશ્મને એ મને ઘેરી લઈને ભવભવમાં અનેક રીતે નચાવ્યો અને મારા મનને મૂંઝવણમાં નાખી દીધું છે, માટે હે પ્રભુ! હવે મારી સંભાળ રાખી ભારે ઉદ્ધાર કરે. શ્રી પાશ્વજિન સ્તવન (પૃ. ૩૯૧) કીસહી–મેઈને પણ; અરૂ–ઓર, અને; રીસ-ક્રોધ, ઠેષ; સરીસ -સરખો. * આ સ્તવનમાં કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને એવી બક્ષિસ આપે કે જેથી મારે ઘરે ઘરે ભટકવાનું અને લોકોના પગમાં માથું નમાવવાનું મટી જાય; મારામાંથી રાગ દ્વેષ ચાલ્યા જાય અને મારે આત્મા સેળે કળાએ પ્રકાશવા લાગે; મારામાં રહેલ મોહરૂપી અંધકાર દૂર થાય અને મારું મન જ્ઞાનમાં તલ્લીન બને. હે પ્રભુ!મારી આશા પૂરી કરીને મને તમારા જેવો બનાવો એજ મારી - વિનંતી છે. શ્રી મહાવીર સ્તવન (પૃ. ૩૨) નિસેવિત–જેમને સેવે છે; કાંતિ–તેજ; વિન–વિના; રવિ-સૂર્ય, મહીપૃથ્વી; કીસપે કેવી રીતે આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં કહે છે Page #607 -------------------------------------------------------------------------- ________________ પપ૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી કે જે પ્રભુને કરોડ દેવતાઓ અને કિન્નરે સેવા કરે છે એમની હું પણ સેવા કરું છું. અભુત દેડકાંતિ ધરાવનાર, શાંત રસથી શોભતા કોઈ પણ પ્રકારના દુષણ વિનાના અને અલંકાર વિના પ્રકાશતા અને જેમને તેજ આગળ સૂર્ય પણ ઝાંખો પડી ગયો છે એવા શ્રી મહાવીર પ્રભુનું શાસન આખા જગતમાં જાણીતું છે. એમને મહિમા કઈ રીતે વર્ણવી શકાય? ૫૭. શ્રી પ્રમેદસાગરજી શ્રી વડષભદેવ જિન સ્તવન (પૃ. ૩૯૩) આઉખું-આયુષ્યજક્ષ–યક્ષસહસ-હજાર આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનનાં લંછન, કાયા, નગરી, આયુષ્ય, ગણધર, યક્ષ, દેવી, વંશ વગેરેનું વર્ણન કર્યું છે. શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૩૯૪), સૂર-સૂર્ય; ધ્યાનાનલ-ધ્યાનરૂપી અગ્નિ. આ સ્તવનની પહેલી કડીમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનને મહિમા બતાવી પછીની કડીઓમાં એમનાં નગર, લંછન, આયુષ્ય વગેરેને પરિચય આપે છે. શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩૫) રતિનાથ-કામદેવ; છપે-જતે; આઉ–આયુષ્ય, અણગાર-સાધુ. આ સ્તવનમાં કવિ શ્રી નેમિ જિનેશ્વરને પિતાની વિનતી સાંભળવા અને પિતાની આશા સફળ કરવાનું કહી પછી એમનાં નગર, વાન, આયુષ્ય, કાયા, માતાપિતા, યક્ષિણી, સાધુસાધ્વી વગેરે વર્ણવે છે અને અંતમાં કહે છે કે આવા પ્રભુનું આનંદથી દર્શન કરતાં આપણાં બધાં પાપ દૂર થાય છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૯૫) સરેરહ-સરોવરમાં ઊગેલાં; Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ આ સ્તવનમાં કવિ શ્રી પ્રમદસાગરજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરિચય આપે છે અને અધર્મ, અકીતિ અનીતિ વગેરે દૂર કરી ભાવિકજનને સંસાર રૂપી સાગરમાંથી તારવાને માટે પ્રભુને પ્રાર્થના કરે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૯૭) દારક-પુત્ર; સેવન–સુવર્ણ; તસ-તેના; આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં લંછન, વાન, આયુષ્ય, નગર, માતા, પિતા, સાધુ, સાધ્વી વગેરેનું વર્ણન કર્યું છે અને કહ્યું છે કે આવા વીર પ્રભુની સેવા કરનાર અને એમનું સમરણ કરનારને ઘરે હમેશાં રિદ્ધિસિદ્ધિ ભરી સારી રહેશે. ૫૮. શ્રી અમૃતવિજયજી શ્રી હષભજિન સ્તવન (મૃ. ૩૯૮) આ સ્તવનમાં કવિએ શ્રી હર્ષભદેવ ભગવાનને મહિમા વર્ણવ્યો છે અને એમનાં દર્શનથી પિતે અનુભવેલી કૃતાર્થતા વ્યક્ત કરી એમની સેવા માટે યાચના કરી છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૯૯) કવિ આ રતવનમાં કહે છે કે હે પ્રભુ! તમારા દર્શન વિના અનંત કાલ સુધી ચાર ગતિમાં મારે ભમવું પડ્યું. તમે મારા મનમંદિરમાં પધારો કે જેથી મોહ અને મિથ્યાત્વ રૂપી અંધકાર મારા જીવનમાંથી દૂર થાય. , શ્રી નેમિનાથજીનું સ્તવન (પૃ. ૩૯૯) આ રતવનમાં કવિ એ શ્રી નેમિનાથ ભગવાને લગ્ન સમયે રાજુ લો ત્યાગ કર્યો અને પછી એને સંયમ માર્ગમાં આણી મોક્ષસુખ અપાવ્યું એનું સુમિલ ભાષામાં વર્ણન કર્યું છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ પપ૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી શ્રી પાર્શ્વજિન ચંદ્રાઉલ (પૃ.૪૦૦) આ સરળ, સુમધુર સ્તવનમાં કવિએ પ્રભુનાં દર્શન, સેવા અને શરણ માટે પિતાના હૃદયમાં જાગેલા ભાવને વર્ણવ્યા છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૪૦૧) આ સ્તવનમાં કવિએ પ્રભુના પદની સેવા માટે યાચના કરી છે. ૫૯. શ્રી ક્ષેમવિજયજી શ્રી બહષભદેવ સ્તવન (પૃ. ૪૦૨). આ સ્તવનમાં કવિ શ્રી ઋષભદેવને વિનંતી કરતાં કહે છે “હે પ્રભુ ! જેમ ચાતકને વાદળ પ્રત્યે પ્રીતિ હેય છે તેમ અમને પણ તમારા તરફ પ્રીતિ થઈ છે. અમે તમારાથી વેગળા થવા ઈચ્છતા નથી. માટે અમારા પર પ્રસન્ન થઈ અમને એવું શાશ્વત સુખ આપે કે જેથી અમારા જન્મ મરણના ફેરા ટળી જાય.” શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૪૦૩) નિરાગી-રાગરહિત; આ સ્તવનમાં કવિ શ્રી ક્ષેમવિજયજી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે “હે પ્રભુ! હુ - તમારે શરણે આવ્યો છું તમારો મહિમા જગતમાં ઘણો મેટે કહેવાય છે. તમે ચાર પદ ભોગવીને મેક્ષ સુખ મેળવ્યું છે. આમ, તમે તે રાગરહિત થઈ ગયા છે; પણ હવે અમારા ઉપર કૃપા કરીને અમને આ ભવ દુઃખમાંથી ઉગાર.” Page #610 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સ્તવન ૨ પંચ પરમેશ્વરા ૬ ગૌ રાસ } } ७ ८ ८ .. "" "" 39 "" ૧૦ ૧૧ ૧૧ .. ૧૭ નૈમિનાથ ,, "" ૧૭ 29 ૧૭ પાર્શ્વજિન ૧૭ ૧૮ શ્રી વિરજિન ૧૮ ૨૨ ૨૨ ૨૩ ૨૫ ૨૫ २८ ૨૮ ૨૯ લાભ વિષે ૩૦ 30 39 તેમનાથ 19 .. "" "" પચ ઇન્દ્રિય 88 . | | મહત્ત્વની શુદ્ધિ કડી અશુદ્ધ ર નંદ નીકા તહિ જિજ્ઞેવર ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૨૮ ૩૭ ૫૩ ૫૭ ૧૯ ૧ ૧ ૩ ૪ ૧૮ } ટ્ ર ટ ઇ ઉ ટ્ સુજ્યજયકાર હું કાશ પચેલિમાં ચરગય મતિહિ ભટેઉ સુજયજયકાર હું કાશ પચેલિમ ભરહેસર મહિય ભરહેસર વિહિય કણુપવત સ કયવત સ પણવકૂખર પ્રણવખર કિવત કવિત ધીર મણિધીરમઋણ કિવન સાવત સિરખિહે રાહીનઉ ડર કરે નાલીએ સેવ... શુદ્ધ ન દુનીકા પામિવિરહ...પામિયિ રહેતણુએ વિ ન જ તાં આધા તહિ જિષ્ણુવર વર સાલા સાતુ સરગય નમિહિ ભેટઉ સાવ સિરખિ હૈ રાહી ન ડરડરે નાહુલીએ સાવન જાં આધે વરસાલા ભાતુ Page #611 -------------------------------------------------------------------------- ________________ ] A છ દ પાય છ મૂક્તિ કલ્યાક છ છ ઝાલે ' = મ જ ક ૫૪ , શ. છ છ પપ છે ક , ૫૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી ૩૩ દઢ પ્રહાર... પરલખિ પરતખિ ૪૩ નેમિનાથ નિશદીન નિશદિન ૪૪ પાર્શ્વનાથ પાપ ૪૫ પદ મુકિત ૪૬ તીર્થમાલા ક૯યાણુક ૪૭ સઝઝાય ઝીલે ४७ પૂછે પછે ૫૩ રૂષભદેવ ૫૩ શાતિનાથ તિહું અણુઝ તિહું અણ જય ૫૪ નેમનાથ વીસમે વીસામો ઉજમિ ઉજલિ ૫૪ પાર્શ્વનાથ કલિમ ઝાર કલિ મઝાર પાસતું મારડીએ પાસ તું મારડી પ૭ ૪ષભદેવ અલવિન અલવિ ન કે તક કેતક ૫૯ નેમનાથ ત્રેવડ શો ત્રેવડશે ૬૦ મહાવીર જિન આપસ માનો આપ સમાને ૬૭ પાર્શ્વનાથ ભની બની ૬૮ મહાવીર જિન સીંહ સિંહ ૭૧ નેમનાથ તેર નહિ રન હિ ૭૧ પાર્શ્વનાથ એક તાર એકતાર ઉ૩ છંદ જામર ભમરલે ૭૬ શાંતિનાથ જા ઉનકે જાઉન કે ૭૬ ઔર ૭૭ પાર્શ્વનાથ ઊડે ૭૭ નેમિનાથ ૭૮ મહાવિર જિન ૧ ભાવ દુઃખ ભવ દુઃખ ૮૦ ષભદેવ 1. ૨ રસક રસિક ૫૭ Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૮૧ પાર્શ્વનાથ ૮૨ મહાવીર જિન ૮૮ નેમનાથ નાસઈ ૯૦ પાર્શ્વનાથ ૯૦ , ૯૩ ધર્મનાથ ખેહ ૧૩૧ ૧૩૬ ચારઈ દરેક કડીમાં ઘર • = = શિવપૂર અંદરી આદરી ભાવરો માહરે લીધે લી ઉદારી ઉગારી નામઈ ખેત યારઈ તવન સ્તવન અવિશુદ્ધ અવિશુદ્ધ સવિ શુદ્ધ સવિશુદ્ધ ધરિ. ઘરિ ધરિ ધરિ હરિ હાય ગાવાયા હેાયગા વાસા શિવપુર ના ઉરે નાઉ રે મમોલા અમોલા જવ હરી જવહરી કર કરે ભલિઆ કરસી ભલિ આકરસી નેમીનાથ નેમિનાથ ખેતાવ ખેલાવ સમવલી સમ વલી હેજ ઈહિયડલું હેજઈ હિયડલું પરધર પરધર જે જે ગાજ તઈ ગાજતઈ = ૧૦૪ શાંતિનાથ ૧૦૪ ૧૦૬ નેમનાથ ૧૦૬ - ૧૦૭ ૧૧૦ પદ ૮ ૧૧૦ » ૧૧૧ પદ ' ૧૧૨ પદ ૧૦ ૧૧૨ ૧૧૨ ૧૧૪ ઋષભદેવ ૧૧૫ નેમિનાથ ૧૩૨ નેમિનાથ-૧ ૧૪૩ શાંતિનાથ ૧૪૮ ઋષભદેવ ૧૪૯ નેમિનાથ ૧૪૯ ' ૧૫૦ પાશ્વનાથ = હ • 4 - 4 | • • • - • • - | ૮ ૮ ૦ ૮ • Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રન્ના અને તેની કાવ્ય પ્રસાદી ૧૫૦ 39 પરવા હરે પરવાહ રે ૧૫૪ શાંતિનાથ ૧૫૬ નેમિનાથ સુકામલ સમુદ્ર વિજય ૧૫૯ સ્તવનની એક જવિજય ૧૬૦ શ્રી વીરનિ ૧૬૧ આદિનાથ ૧૬૨ શાંતિનાથ ૧૬૫ ૧૬૫ કળશ ૧૬૬ .. ૧}} ૧૬૯ તેમનાથ ૧૬૯ ,, "" પાર્શ્વનાથ મહાવીર ૧૭૦ - ૧૭૧ ૧૯૧ ૧૭૨ ૧૭૨ 99 ૧૭૪ શાંતિનાથ ,, કળશ ૧૭૪ .. ૧૭૬ નેમિનાથ ૧૭૬ પાર્શ્વનાથ ૧૭૬ "" ૧૭૭ મહાવીર ૧૮૫ નેમિનાથ "" ૧૮૫ ૧૮૯ મહાવીર ૫ ४ ૧ । ४ ૪ ૫ ૩ ७ ર ૫ ૨ ૨ ૨ ૩ મ ૫ સામલ (સમુદ્ર વિજય) સ્તવનની એ જશ્ વિજય ગુજ નયના ના જીવણ શ્રી મુનિ શિ ગણિગિરૂ આ ધા પ ુર જય પરિભલે તુઝ ભર અશ શીર જીન જિન મિ ુ આતાં ઔદાયિની સમીરે ભાં તે ચિત્ર ગતિ વિદ્યાધારી કયાચું મુજ નયનાના શ્રી જીવણ શિશ્ન મુનિ ગણિ ગિરૂમ ઘો પહેર જય પરિ ભલે મુઝ ભરશ શિર જિન જિમ ચિહ્ ખાતાં સૌદામિની સમીરે ભાંત ચિત્રગતિ વિદ્યાધરી યાચુ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઋષભદેવ ૧૯૪ ૧૯૫ ૧૯૫ 33 ૧૯૬ શાંતિનાથ ૧૯૬ "" "" "" ૨૦૩ ઋષભદેવ ૨૦૩ શાંતિનાથ ૨૦૩ "" ૨૦૪ નેમિનાથ ૨૦૫ મહાવીર ૨૦૬ ઋષભદેવ ૨૦૬ 39 २०७ ૨૦૮ નૈમિનાથ ૨૦૯ ૨૯ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ઋષભદેવ પાર્શ્વનાથ મહાવીર .. :9 ૨૧૩ ૨૧૩ તેમનાથ ૨૧૩ તેમનાથ ૨૧૩ "" - www ४ } જ ૫ ૪ ૧ ભાતભ માહલ નિવાલ દિન કેતક દાન માણિકયવિજય ૨ કાહેવિ માસી ૧ ૩ માહે અધિ કરાહે એ હિજ મારી ૩ ૧ ૧ ભુપ્ર હું જે સુરી તરે માણિકયવિજય સાહેગ કે યારા પ્રવાલી તારગ સતિક સુખ સાગર સુખ સાગર વષભ સુખ સાગર દિન મણિ ભાગકર મના ઉદ્દયન ૫૧ મેહુ અધિકેરા હૈ અહીજ નારી પ્રભુ હૅજે સુરીત રૈ આતમ (?). મહાલ નિવાજ દીન નક જ્ઞાન સૌભાગ્યવિજય કાહે વિમાસી સૌભાગ્યવિજય સૌભાગ્યવિજય વારણાં પ્રવાલીના રંગઃ સકિ સુખસાગર સુખસાગર વૃષભ સુખસાગર દિનમણિ ભાગ કરમને ઉય ન Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેની કાવ્ય પ્રસાદી અહી અહિ વાધે વાધે ૨૧૪ પાશ્વનાથ ૨૧૪ "" ૨૧૫ ૨૨૩ મહાવીર ૨૨૪ પાર્શ્વનાથ ૨૨} ૨૩૧ ઋષભદેવ ૨૩૧ "" ૨૩૩ શાંતિનાથ ૨૩૪ નેમિનાથ ૨૩૬ ૨૩૭ મહાવીર કળશ ૨૪૦ નેમિનાથ ૨૪૧ પાર્શ્વનાથ ૨૪૨ પાર્શ્વનાથ ૨૪૩ મહાવીર ૨૪૯ ,, ઋષભદેવ ૨૬૦ ૨૬૬ મહાવીર }} કળશ ૨૬૮ તેમનાથ ૨૭૦ મહાવીર ૨૭૬ ૨૭૬ ૨૮૨ છંદ ૨૯૦ ૨૯૧ ઢાલ ચેાથી .. નેમિનાથ પાર્શ્વનાથ ૫ ૫ ૩ ૧ ૧ ૩ ૧ ૧ સુખ સાગર ગુલામ દિન મણીસમ સુજ સેવલા છિ દિવારુ લગની પાપ તિરેવહે તુ ગતિ જીન શિવાદેવી જીરા નરસે દુ:ખદેહગ ધીણુ નિરવહુ જો આવિહડ દીલ ભૂવન ભરતમ-ઝાર યાતિમય લાલ લાલ દિકખ રિયાં શાંભલઈ સુખસાગર ગુલાલ દિનમણિસમ સુજસ વેલી છિ દિવારુ ભવની પાય નિરવહે તું ગતિ જિન શિવાદેવીજીરા વરસે દુઃખલગ ધી ઘણ નિરવહજો અવિહડ દિલ ભુવન ભરતમઝાર દ્યોતિમય લાખ લાખ દીક્ષા સરિયાં સાંભલાઈ Page #616 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ મહાવીર ૨૯૭ ૨૯૩ ૨૯૩ ઋષભદેવ ૨૩ ૨૯૪ ઋષભદેવ ૨૯૮ - ૨૯૮ ૨૯૮ ઋષભદેવ ૩૦૦ મહાવીર * - - | L. શાંતિજિય જનસુખ સૂરિ જન સુખ સૂરિ અહિંત વારણ, જિમ જમ લર્મિવલ્લભ લક્ષ્મ વલ્લભ અજ તારવ કુંભ તારણકે ભલના ૫ - | | શાંતિ વિજય જિનસુખ સૂરિ જિનસુખ ભૂરિ અરિહંત તારણ જિમ લક્ષ્મીવલ્લભ લક્ષ્મીવલ્લભ આજ જલધી ભવજલધિ લલના મુખથી દાહડા ૩૦૪ શાંતિનાથ ૩૦૪ , ૩૧૦ ૪ષભદેવ ૩૧૦ મુખતી ૮ - - - - - પ્રભુ ૩૧૦ ૩૧૪ પાર્શ્વનાથ ૩૧૭. ૩૧૭ ઋષભદેવ ૩૧૮ શાંતિનાથ ૩૧૯ નેમિનાથ , | | દાહઠા પ્રતુ બીજી ત્રિતુવન કિત વિમલ સ્તવત નિષથી જિવીત કૃપાતે ૧૯૧૯ બાજી (9) ત્રિભુવન કીતિવિમલ સ્તવન વિષયી જીવિત ه ه ૩૧૯ ه છે કૃપા તે ه વિલલ ه ૩૨૨ – ૩૨૪ નેમનાથ ૩૩૪ ઋષભદેવ ૩૩૭ પાર્શ્વનાથ ૩૪ ઋષભદેવ ૧૭૧૯ વિલર્સ મુજ ન શુદ્ધતા ه م ૧ મુજબ સુદ્ધતા વિખ્યાન વિખ્યાત م Page #617 -------------------------------------------------------------------------- ________________ - ૮ ૦ ૦ ૮ ૮ | ૩૬૯ 9 દેવના ૫૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી ૩૫ , નલિ નવિ ૩૫. નેમનાથ અટ કલીયા અટકલિયા ૩૫ર પાર્શ્વનાથ સ્તવત સ્તવન ૩૫૭ ઋષભદેવ ૫ દીલ દિલ ૩૬૦ મહાવીર આ સંગલે આસંગલ ૩૬૨ ઋષભદેવ ન વિજય નવિ જાય ૩૬૯ , ઝાઝાર હાર ૩૬૯ સદેવંત ૫દકજ પદ૫કજ દેવતા ૩૮૧ શાંતિનાથ મુનીસરતું મુનીસર તું ૩૮૪ મહાવીર આકાળ આ કાળ ૩૯૧ નેમિનાથ ગુન વિલાસ ગુણવિલાસ ૩૯૧ પાર્શ્વનાથ કીસહીન * કીસહી ન ૩૯૨ મહાવીર સેજીન સો જિન ૩૯૨ લાજ તહી લાજતહી ૩૯૩ ઋષભદેવ વંછન લંછન ૩૩ ર૯૪ શાંતિનાથ પ્રગડો પ્રગટ ૩૯૪ , ૫ પ્રમોદ સાગ પ્રમદ સાગર ૩૯૬ પાર્શ્વનાથ ૧ યમલ કમલ ૩૯૮ ઋષભદેવ ઉધરાણ ૪૦૩ શાંતિનાથ ની ગુણ નિગુણે ૦ ૦ ૦ - ૦ ૦ ઘનું ય - - ૮ - ૦ ૦ ૦ ઉધારણ Page #618 -------------------------------------------------------------------------- ________________ મુનિ ૧છે. શ્રી જગચિંતામણિ ચૈત્યવદનની ગાથા संपइ जिनवर वीसमुणि, बिहु कोडिहिं वरनाण / / समणह कोडि सहस्स दुअ, थुणिज्जइ निच्च विहाणि / એ કે 18 '' '' : પાન વિ. વીશ; 3સમાહું છife Hક્ષ કુમ, શુtળના દિશ. આ સમગદ્ શોષ્ટિ સસ કુબ, યુળિજ્ઞાની સાધુ ભગ- કે ના . - - 4જાર ક્રોડ સાધુ મુનિરાળ સિદ્ધ સf gasઝામિ ને साह सरणं पवज्जामि / अरिहते सरणं पवज्जामि / सिद्धे सरणं पवज्जामि / / साहू सरण पवज्जामि / केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि / રામ થી ચાઇ છું રહે છું પાણી અરિહન્તોનું શરણ પ્રાપ્ત કરું છું . સિદ્ધોનું શરણું પ્રાપ્ત કરું છું . સાધુઓનું શરણું પ્રાપ્ત કરું છું. સર્વજ્ઞ પ્રણીત ધમ નુ શરણે પ્રાપ્ત કરું છું. શ્રી ચારિત્ર કુરાઈ કુષભ દેવ તવત ' ? ચની સંવત 1731 સફલ થઈ મુજ જીભલડી, અમૃતમય જલધારન રે, ગુણ ગાતાં જીન તણાં, ટેલી પાપ અપાર રે, જ મનડું હું મારૂ માહીયુ....રે. ભદ્રા પાધ્યાય થી ચાબ્રિજ યજી મૌન એ કાદશી તવન, આ રચના સંવત 173 2 કામ સવે સીઝે જિન નામે, સફલ હાએ નિજ જિહાં, જે જાએ જિનગુણ સમરતાં, સફલ જનમ તે દિહા. જિનવર ધ્યાઈએરે, મોક્ષ માગન દાતા.