________________
૭૦
જેન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન.
(રાગ-વિહાગડો-નાચે ઈદ્ધ આણંદ . એ દેશી ) ભગતવત્સલ પ્રભુ સાંભલો, એલંભે અરદાસ રે; છોડંતાં કિમ છુટશે, કરો ખરી દિલાસ રે.
ભગત ૧ તુમ્હ સરીખા સાહિબ તણી, જે સેવા નિષ્ફલ થાય રે; લાજ કહે પ્રભુ કેહને, સેવકનું શું જાય રે. ભગત૨ ગુણ દેખાડીને હલવ્યા, તે કિમ કેડે છડે રે, જિહાં જલધર તિહાં બપૈયે, પીઉ પીઉ કરી મુખ માંડે રે.
ભગત ૩ જે પિતાને લેખ, તે લેખે ન વિચારે રે, સે વાતે એક વાતડી, ભવ ભવ પીડ નિવારે રે. ભગત. ૪ તુહ સરીખે કેઉ દાખવે, કીજે તેહની સેવ રે, આણંદવરધન પ્રભુ શાંતિ, અચિરાનંદન દેવ રે, ભ૦ ૫
શ્રી નેમનાથ સ્તવન.
(૩) (૨ ગ ધન્યાસી–ડેલીમ ગુજારી એ–શી.) ચાવન પાહુના જાત ન લાગત વાર, યોગ ચંચલવને થિર નહી રે, જ્યાજે નેમિ જિના. ૦ ૧n નિંદા ન કીજે જાગીયે રે, અંત સહી મરના; ચે બાલ સંdી આપણા દેશે હિટ અલ. જે તરત