________________
શ્રી માણિક્રયવિજયજી.
૨૦૭
શ્રેયાંસ પ્રથમ દાતાર રે,
જિનરાય સમ નહી પાત્ર જ, સૌભાગ્યવિજય પ્રભુ વાછિત દાઈ, તારિ‘પ્રભુ તારિ રે.
૫ ઋષભ
શ્રી શાંતિજિન સ્તવન,
(૨)
(પ્યારા રી સાંઇ કે દરિસણુ પ્યારે, અજબ અને પમ સુ ંદર સૂતિ મૂતિ મનડું મેહ′′રી સાંઇકે આંકણી.)
વિશ્વસેન રૃપ અચિરા રાણી, ખિ જખ અવતરિ; મારિ મરગી રાગ સાગ નાઠા, શાન્તિ ખેમ ત્રિભુવન વરીએ રી. ૧ સાંઇકા
તિથી શાન્તિકુમાર નામ વીએ, યશ કીરતિ મહિમા વિસ્તરીએ; ષટ્નડ પ્રભુતાને પ્રભુત્યાગી, સુર-અસુરનુ વીનવીએ રી. ૨ સાંઈકા કૈસર-ચંદન ભરી કટારી, પૂજત વિજન લેાગા; રયણુ જડિત આંગિ અનેાપમ, કરઈ ગર ભેગી રી. ૩ સાંઈકા૦ તુજ પદ કમલ મુજ મન મધુકર, રમલ કરŪ નિસદીસ; ગરિખ નિવાજ દોલતિ દિઓ,
અપણિ કામિત પૂરણ તુ'
'
જગદીસે રી. ૪ સાંઈકા જગદાણુંદણુ તું પરમેસર અચિન્હ ચિન્તામણિ મિલીએ; સૌભાગ્યવિજયપ્રભુ શાંતિજિન સેવા સકલ મનેારથ ફૂલીએ રી.
૫ સાંઈકા