SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી | (૨૫) છે શ્રી સૌભાગ્યવિજયજી. છે | (ચોવીસી રચના-૧૭૫૦ આસપાસ. ) શ્રી સૌભાગ્યવિજયજીની ગુરુપરંપરા જાણવામાં નથી. તેઓશ્રીની બીજી સાહિત્ય-રચના પણ જણાતી નથી. તેઓશ્રીની ચેતવણી રચના સારી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે – શ્રી ત્રષભજિન સ્તવન, હષભજન ગજપુર પધાર્યા, સુર કરઈ મહોચ્છવ સાર રે; દેવદુંદુહિ નાદ વાજઇ, હો જય જયકાર રે. કાષભ૦ લેઈ સંજમ ૫હવી વિચરઈ ગામ નગર પુર ઠામરે, કઈ હય-ગ-રયણ સુખાસણ, આપ કન્યા અભિરામરે. ૧ ઋષભ૦ કતક રયણ ભરી થાલ દિઇ, નહીં તેમનું કામ રે; બાહબલ પુત્ર સોમયશા સુત, શ્રેયાંસરાય તસ નામ રે. અષભ૦ જાતિ-સમરણ દાન જાણું, પધારવ જિન નિજ ધામ રે; સેલડી રસ સુધ વિહરાવ, પારણું પ્રથમ હુઉં સામિ રે. ૩ ઋષભ૦ સાઢી બાર કેડિ રાયણ વઠી, પંચ દિવ્ય દુદુહિ નાદ રે; અહે દાન જ મહોદાન જ, સુર કહઈ સર લઈ સાદ રે. ૪ ૪૫૧૦
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy