________________
-
-
શ્રી માણુષિાવજયજી
૨૦૫ રોગ સોગ ચિતા સહુ, દુઃખ દાલિદ્ર સંકટ નીઠું રે; ઈત ઊપદ્રવ આપદા, ગયું અશુભ કરમ અતિ ધીઠું રે.પુ૩ અમૃતપાન થકી ભલું, પ્રભુ દરીસણ લાગે મીઠું રે; પુણ્ય દસા પ્રગટી હોં, કયું પાતિક ચૂરી પીઠું રે. પુ. ૪ વંછિત કમલા મઈ વરી, એ તે પામી મંગલ માલ રે; સંખેસર પ્રભુ ભેટતાં, મણિ માણિક રંગ રસાલે રે. પુ. ૫
શ્રી વીર જિન સ્તવન.
(ગેરી માહરી પાડે જાઓ પાલી ખેતરાણે ઉતર્યા–એ દેશી.) પ્રભુ માહરા પમપાલ, મહિર કરી મુઝરો લીએ; સમરથ દિન દયાલ, અરજ સુણું દરિસણ દિ. ૧ રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણુંદાઈ; ચરણ કમલ સુખ કંદ, પિખી પાપ સિંકદઈ. ૨ કેશરિ લંછન જાસ, કેસર વરણે વિરાજ તે; મંગલ લછિ નિવાસ, સેવક નિરે નિવાજ તે. ૩ ત્રિશલાસુત વડવીર, ધીર ગુણે સુરગિરિ જિ; જલનિધિજિમ ગંભિર, મુનિજનનિ મનમેં વ. ૪ સંપ્રતિ શાસન ઈસ, ચરમ જિનેસર વાદિઈ; શ્રી ખીમાવિજય બુધ સિસ, કહે માણિક ચિત નંદિઈ. ૫