________________
૩૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી, જેહના નામ ગુણ ધામ બહુ માનથી,
અવિચલ લીલ હૈયે ઉલ્લાસ. વીર. ૧ કર્મ અરિજીપતે દીપ વીરતું, ધીર પરિષહ સહે મેરૂ તેલ, સુરે બલ પરખીયે રમત કરી નિરખીયે,
હરખીયે નામ મહાવીર બોલે. વી. ૨ સાપ ચંડ કેશીયે જે મહારેલી
પોષીયે તે સુધા નયન પૂરે, એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા?
તાહરા ચરણથી રાખે દૂર. વી. ૩ શુલ પાણિ સુરને પ્રતિ બધી
ચંદના ચિત્ત ચિંતા નિવારી, મહેર ધરી ઘેર પહેતા પ્રભુ જેહને,
તેહ પામ્યા ભવ દુઃખ વારી. વી. ૪ ગીતમાદિકને જઈ પ્રભુ તારયા, ધારવા યજ્ઞ મિથ્યાત્વ ટે; તેહ અગીઆર પરિવાર શું બૂઝવી
રૂઝવી રેગ અજ્ઞાન માટે વી. પ હવે પ્રભુ મુજ ભણ તું ત્રિભુવન ધણી,
દાસ અરદાસ સુણ સામું જોવે; આપ પદ આપતાં આપદા કાપતાં, .
તાહરે અંશ છું ન હોવે. વી. ૬ ગુરૂ ગુણે રાજતા અધિક દિવાજતા,
છાજતા જેહ કલિકાલ માહે; શ્રી ખિમાવિજય પયસેવા નિત્યમેવલહી,
પામી શમરસ સુજસ તાહે વી. ૭