________________
૪૪ જૈન ગૂર્જર સાહિત્યના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રેષ્ઠ થઇ ત્તત થઈ તત થઇ પદ્માવતી, ગીત ગાન મુખ વા; શાસ્ત્ર સંગીત ભેદ પદ્માવતી, નૃત્યતિ નવઈ છ દા. હમારે ॥૨॥ પાપ અરવિંદ્યા;
સફલ કરે અપણી સુર પઢવી, પ્રણમત સમયમુન્દર કહે પ્રભુ પર ઉપગારી, જય જય પાવૈજિષ્ણુ દા. હમારે ॥૩॥
શ્રી મહાવીર જિન સ્તવન. ( રાગ–પરší. )
એ મહાવીર કછુ ઢા મેાહેદાન, હૂં' દ્વિજ મીન તું દાતા પ્રધાન; છૂટી કનકકી ધાર અષ્ટ કોટિ લખ કાર્ડ માન. એ॰ ॥૧॥ એમે... કછુ મ* ન પાસે પ્રાપતિ પુન્ય નિધાન. એ ॥૨॥ અનવ દેવદુષ્ય અદ્ધ દીના કૃપાનિધાન; ગુણ સમયસુન્દર ગાયા, કે। નહીં પ્રભુ સમાન. એ ॥૩॥
સાય.
(વીરા મેારા ગજ થી ઉતારે)
વીરા મેરા ગજ થકી ઉતરા, ગજ ચઢે કેવળ ન હાય રે, વીરા મારા ગજ થકી ઉતરા.
ઋષભદેવ તિહાં મોકલે, બાહુબળજીની પાસે રે; અંધવ ગજ થકી ઉતરા, બ્રાજ્ઞિ સુન્દરી એમ ભાષે રે.
વીરા૦ ૧
1
લેાચ કરીને ચારિત્ર લિયે', વળી આખ્યુ' અભિમાન રે; લઘુ અધધ વાંદું નહીં, કાઉસ્સગે રહ્યા શુભધ્યાન ૨.
વીરા૦ ૨