________________
૨૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી,
(૨૪)
થી શ્રી માણિક્યવિજ્યજી મ.
ચોવીસી-૧૭૫-આસપાસ. વાચક શ્રી શાંતિવિજયજી શિષ્ય શ્રી ખિમાવિજયજીના શિષ્ય શ્રી માણિકવિજયજી થયા. તેમને જન્મ સમય વગેરે મલતે નથી.
તેઓશ્રોની બે કૃતિઓ જાણવામાં આવી છે. આ સાથે તેમના પાંચ સ્તવને સુંદર રાગમાં રચાયેલા આપ્યાં છે. ૧ શ્રી નેમરાજુલ બારમાસા. સં. ૧૭૪ર વૈશાખ સુદ ૩ રવિવાર, ૨ પર્યુષણ પર્વ વ્યાખ્યાનની સજઝાય. ૩ ચોવીસી.
શ્રી કષભદેવ સ્તવન.
(માનતિ કાગલ એકલે એ—દેશી.) પ્રથમ જિસેસર પ્રાણા, જગ વાલ્વ વારૂ
આ અમહિઆ ગેહરે, જળ, ભકતિ કરૂં ભલી ભાતમ્યું જગ
સાહેબજી સસનેહ રે. ભગવાલા વારૂ. મેહિ રહ્યો મનડે દેખવા હે રાજિ. (આંકણું) ૧ / આંખજ અલ ઘણે જ , દેખણ તુમ દીદાર રે. જ ઘડીય ઘડી નિત સાંભરો જ, સાસમાં સો વાર. જ૦ ૦ ૫ ૨ / મૂરત મેહન વેલડી, જળ, સોહે અધિક સનર છે. જ;