________________
૨૮૦ જૈન ગર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
પ્રાણી! મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠે જૂઠે મને જી રે! ફૂડ-કપટને રે! કેટ; જીભે તે છ છ કરે રે! ચિત્તમાં તાકે ચોટ રે;
પ્રાણું! મ કરીશ માયા લગાર. ૨ - આપ ગરજે આઘે પડે જી રે! પણ ન ધરે રે! વિશ્વાસ; મનશું રાખે આંતરે રે! એ માયાને પાસ રે,
પ્રાણીમ કરીશ માયા લગાર. ૩ જેહશું બાંધે પ્રીતડીજી રે! તેહશું રહે પ્રતિકૂળ મેલ ન છેડે મન તણે જી રે! એ માયાનું મૂળ રે;
પ્રાણ ! મ કરીશ માયા લગાર. ૪ તપ કીધે માયા કરી રે! મિત્ર શું રાખ્યો ભેદ મલિ જિનેશ્વર જાણજો જી રે! તે પામ્યા સ્ત્રીવેદ રે;
પ્રાણી! મ કરીશ માયા લગાર. ૫ ઉદયરત્ન કહે સાંભળજી રે ! મેલે માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણે જી રે! એ મારગ છે શુદ્ધ રે;
પ્રાણી! મ કરીશ માયા લગાર. ૬ લોભની સઝાય.
(૧૨) તમે લક્ષણ જે જે લેભનાં રે! લેશે મુનિ જન પામે ભારે! લેભે ડાહ્યા-મન ડોલ્યા કરે રે! લેભે દુર્ઘટ પંથે સંચરે રે!
તમે લક્ષણ૦ ૧ તજે લેભ તેનાં લઉંભામણ ! વળી પાયમી કરું ખામણ રે, લેભે મર્યાદા ન રહે કેહની રે! તમે સંગત મેલો તેહની રે!
તમે લક્ષણ૦ ૨