________________
૭૮
જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી,
શ્રી મહાવીર જિન સ્તવન.
(રાગ-જયશ્રી.)
સાહિબમરાહ અબ તે મહિર કરી આરતી મેરી દૂરી કરો. સારા ખાના જાદગુલામ જાણિ કે મુઝ ઉપરિહિત પ્રીતિ ધરો. સા૧ તુમ લેભી હુઈબૈઠે સાહિબ હું તો અતિ લાલચી ખરો, સા તુમ ભાજી હું તે ભાજૂ નહી ભાવરૂ મુઝસું આરૂઅરે. સા. ૨ સાહિબ ગરીબ નિવાજ કરાવે હું ગુનહી ભરે ડાવરી, સા. વીરજિjદ સહાઈ જાકે કહૈ જિનહરખ સૌ કાહે કરી. સા૦૩
શ્રી મહાવીર જિન સ્તવન,
(રાગ કેદારે–બિહાગડે.) મેં જાણ્યું નહિ, ભાવદુઃખ એસો હોઈ મેહ મગ્ન માયા મેં ખુને, નિજ ભવહારે કે ઈ. (૧)
મેં જાણ્યું નહીં ભવ દુઃખ એસો હોઈ જન્મ મરણ ગર્ભવાસ અશુચિમેં, રહે સહેસાઈ ભૂખ તૃષા પરવશ બંધન, હાર શકે ન કેઈ. મેં જાણ્યું. (૨) છેદન ભેદન કુંભી પાચન, ખર વૈતરણ તેઈ; કઈ બુરાઈ શકે નહિવે દુઃખ, મેં સરભરિએ રેઈ.
મે જાણ્યું. (૩)