________________
૧૦૬ જેન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. ધરિ આવે છે વાલિમ ધરિ આવે, |
મારી આશાના વિસરામ મનરાવાલા; રથફેરે હે સાજન રથ ફેરે,
સાજન માહરા મનોરથ સાથ મનરાવાલા.... ૧ નારી ૫છે નેહલે રે વાલા, સાચ કહે જગનાથ મ; ઈશ્વર અધિંગે ધરી રે વાલા, તું મુઝ ઝાલે ન હાથ. મ0
ધરિ૦ ૨ પશુજનને કરુણુ કરી રે વાલા, આણું હૃદય વિચાર. મ0; માણસની કરુણું નહીં રે વાલા, એ કુણ ઘર આચાર. મા
ધરિ૦ ૩ પ્રેમ કલ્પતરુ છેદી રે વાલા, ધરિયે વેગ ધતૂર મ ચતુરાઈ રે કુણ કહે રે વાલા, ગુરુ મિલિઓ જગસૂર. મ.
ધરિ. ૪
માહરું તે એમાં કયું નહીં રે વાલા, આપ વિચારે રાજ. મ; રાજસભામાં બેસતાં રે વાલા, કી સડીબધ સી લાજ. મ
ધરિ. ૫
પ્રેમ કરે જગ જન સહુ રે વાલા, નિરવાહે તે એર. મ; પ્રીત કરીને છાંડી દે રે વાલા, તેહસું ચાલે ન જેર. મ.
ધરિત્ર ૬
જે મનમાં એહવું હતું રે વાલા, નિસ પતિ કરત ન જાણુ મ; નિસ પતિ કરીને છાંડતાં રે વાલા, માણસ હુયે નુકસાણ. મ૦
ધરિ૦ ૭