SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીરસ્વામી સ્તવન ( પછેડાની દેશી ) દુર્લભ ભવ લહી દેહલે રે, કહે તરીએ કેણ ઉપાય છે. પ્રભુજીને વીનવું રે, સમતિ સાચે સાચવું રે, કેમ કરણી કિમ થાય ૨. પ્રભુ; ૧ અશુભ મેહ જે ભેટીએ રે. કાંઈ શુભ પ્રભુને જાય છે. પ્રભુત્રઃ નિરાગે પ્રભુ ધ્યાઈએ રે, કાંઈ તે પીણ રાગ કહા થાય રે. પ્રભુ ૨ નામ ધ્યાતા જે ધ્યાઈ એ રે; કાંઈ પ્રેમ વિના નવી તાન. પ્રભુ, મેહવિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્રભુ ૩ મેહબંધ જ બંધીઓ . રે, કાંઈ બંધ જિહાં નહી સેય રે પ્રભુ કર્મબંધન કીજીએ રે, કર્મબંધન ગયે જેય રે. પ્રભુ ૪ તેહમાં શે પાડ ચઢાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે પ્રભુ, વિણ કરણી જે તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રભુ ૫ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવ નાશ રે પ્રભુ;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy